GUJARATI PAGE 97

ਮੋਹਿ ਰੈਣਿ ਵਿਹਾਵੈ ਨੀਦ ਆਵੈ ਬਿਨੁ ਦੇਖੇ ਗੁਰ ਦਰਬਾਰੇ ਜੀਉ ॥੩॥
ત્યારે જ તો ગુરુ ના દરબાર ના દર્શન વગર મારા જીવનની રાત સરળ નથી પસાર થતી, મારી અંદર શાંતિ નથી આવતી ।।૩।।

ਹਉ ਘੋਲੀ ਜੀਉ ਘੋਲਿ ਘੁਮਾਈ ਤਿਸੁ ਸਚੇ ਗੁਰ ਦਰਬਾਰੇ ਜੀਉ ॥੧॥ ਰਹਾਉ
હું ગુરુ ના દરબારથી કુરબાન થાઉં છું બલિદાન આપું છું. જે હંમેશા અટળ રહેવાવાળા છે ।।૧।।વિરામ।।

ਭਾਗੁ ਹੋਆ ਗੁਰਿ ਸੰਤੁ ਮਿਲਾਇਆ
મારા ભાગ્ય જાગી પડ્યા છે ગુરુ એ મને શાંતિના સ્રોત પરમાત્મા મળાવી દીધા છે

ਪ੍ਰਭੁ ਅਬਿਨਾਸੀ ਘਰ ਮਹਿ ਪਾਇਆ
ગુરુની કૃપાથી તો અવિનાશી પ્રભુ ને મેં હૃદયમાં શોધી લીધા છે

ਸੇਵ ਕਰੀ ਪਲੁ ਚਸਾ ਵਿਛੁੜਾ ਜਨ ਨਾਨਕ ਦਾਸ ਤੁਮਾਰੇ ਜੀਉ ॥੪॥
દાસ નાનક કહે છે,  હે પ્રભુ કૃપા કર, હું તારા દાસો ની નિત્ય સેવા કરું છું, તારા દાસોથી હું એક ક્ષણ પણ ના વિરહ થાઉં, થોડી વાર પણ ના અલગ થાઉં ।।૪।।

ਹਉ ਘੋਲੀ ਜੀਉ ਘੋਲਿ ਘੁਮਾਈ ਜਨ ਨਾਨਕ ਦਾਸ ਤੁਮਾਰੇ ਜੀਉ ਰਹਾਉ ॥੧॥੮॥
દાસ નાનક કહે છે, હે પ્રભુ! હું તારા દાસોથી કુરબાન જાઉં છું બલિદાન આપું છું ।।૧।। વિરામ।।

ਰਾਗੁ ਮਾਝ ਮਹਲਾ
રાગ માઝ મહેલ ૫।। 

ਸਾ ਰੁਤਿ ਸੁਹਾਵੀ ਜਿਤੁ ਤੁਧੁ ਸਮਾਲੀ
હે બધા જીવોના દાતા જ્યારે હું તને મારા હદયમાં વસવું છું તે સમય મને સુખદાયી પ્રતીત થાય છે

ਸੋ ਕੰਮੁ ਸੁਹੇਲਾ ਜੋ ਤੇਰੀ ਘਾਲੀ
હે પ્રભુ! જે કામ હું તારી સેવા માટે કરું છું, તે કામ મને ખુશી આપે છે

ਸੋ ਰਿਦਾ ਸੁਹੇਲਾ ਜਿਤੁ ਰਿਦੈ ਤੂੰ ਵੁਠਾ ਸਭਨਾ ਕੇ ਦਾਤਾਰਾ ਜੀਉ ॥੧॥
હે દાતાર! જે હૃદયમાં તું વસે છે તે હૃદય શીતળ રહે છે ।।૧।।

ਤੂੰ ਸਾਝਾ ਸਾਹਿਬੁ ਬਾਪੁ ਹਮਾਰਾ
હે દાતાર! તું અમારા બધા જીવોનો પિતા છે, અને બધા ને દાન બક્ષે છે

ਨਉ ਨਿਧਿ ਤੇਰੈ ਅਖੁਟ ਭੰਡਾਰਾ
તારા ઘરમાં જગતના બધા નવ ખજાના હાજર છે તારા ખજાનામાં ક્યારેય ખોટ નથી આવતી

ਜਿਸੁ ਤੂੰ ਦੇਹਿ ਸੁ ਤ੍ਰਿਪਤਿ ਅਘਾਵੈ ਸੋਈ ਭਗਤੁ ਤੁਮਾਰਾ ਜੀਉ ॥੨॥
પરંતુ, જેને પોતાના નામ નું દાન આપે છે તે દુનિયાના પદાર્થોની તરફથી તૃપ્ત થઈ જાય છે અને હે પ્રભુ! તે જ તારો ભક્ત કહેડાવી શકાય છે ।।૨।।

ਸਭੁ ਕੋ ਆਸੈ ਤੇਰੀ ਬੈਠਾ
હે દાતાર! તું પોતે જ જીવોને શરણ માં નાખીને 

ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਤੂੰਹੈ ਵੁਠਾ
માયાના બંધનોથી આઝાદ કરી દેય છે

ਸਭੇ ਸਾਝੀਵਾਲ ਸਦਾਇਨਿ ਤੂੰ ਕਿਸੈ ਦਿਸਹਿ ਬਾਹਰਾ ਜੀਉ ॥੩॥
તું પોતે જ જીવોને મન ના ગુલામ બનાવીને જન્મ મરણ ના ચક્કર માં ભટકાવતો રહે છે  ।।૩।।

ਤੂੰ ਆਪੇ ਗੁਰਮੁਖਿ ਮੁਕਤਿ ਕਰਾਇਹਿ
હે પ્રભુ! તમે સ્વયં ગુરુના અનુયાયીઓને માયાના બંધનમાંથી મુક્ત કરો.

ਤੂੰ ਆਪੇ ਮਨਮੁਖਿ ਜਨਮਿ ਭਵਾਇਹਿ
તમે સ્વયં-અભિમાની વ્યક્તિઓને જન્મ અને મરણના ચક્રમાં ભટકવા માટે જાતે જ મેળવવો છો

ਨਾਨਕ ਦਾਸ ਤੇਰੈ ਬਲਿਹਾਰੈ ਸਭੁ ਤੇਰਾ ਖੇਲੁ ਦਸਾਹਰਾ ਜੀਉ ॥੪॥੨॥੯॥
હે દાસ નાનક! કહે: હે પ્રભુ હું તારાથી બલિદાન આપૂ છું આ બધી જગત રચના તારો જ પ્રત્યક્ષ તમાશો છે ।।૪।।૨।।૯।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૫।।

ਅਨਹਦੁ ਵਾਜੈ ਸਹਜਿ ਸੁਹੇਲਾ
ગુરુની કૃપાથી મારા અંદર પરમાત્માની મહિમાનો એક રસ સંગીત વાગી રહ્યો છે મારુ મન આધ્યાત્મિક સ્થિરતામાં ટકી ને સુખી થઈ રહ્યું છે

ਸਬਦਿ ਅਨੰਦ ਕਰੇ ਸਦ ਕੇਲਾ
ગુરુના શબ્દ સાથે જોડાઈને હંમેશા આનંદ નો રંગ માણી રહ્યો છે

ਸਹਜ ਗੁਫਾ ਮਹਿ ਤਾੜੀ ਲਾਈ ਆਸਣੁ ਊਚ ਸਵਾਰਿਆ ਜੀਉ ॥੧॥
સદગુરુની કૃપાથી હું આધ્યાત્મિક સ્થિરતા રૂપી સમાધિ ગુફામાં લગાડેલી છે અને બધાથી ઉચ્ચા અકાળ પુરખ ના ચરણોમાં સારું ઠેકાણું બનાવી લીધું છે ।।૧।।

ਫਿਰਿ ਘਿਰਿ ਅਪੁਨੇ ਗ੍ਰਿਹ ਮਹਿ ਆਇਆ
ગુરુએ મને આધ્યાત્મિક પ્રકાશ દઈને બધામાં વ્યાપક પરમાત્માના દર્શન કરવી દીધા છે

ਜੋ ਲੋੜੀਦਾ ਸੋਈ ਪਾਇਆ
હવે મારું મન ફરી ફરીને અંતરાત્મા માં આવી ટકે છે

ਤ੍ਰਿਪਤਿ ਅਘਾਇ ਰਹਿਆ ਹੈ ਸੰਤਹੁ ਗੁਰਿ ਅਨਭਉ ਪੁਰਖੁ ਦਿਖਾਰਿਆ ਜੀਉ ॥੨॥
હે સંત જનો! જે આધ્યાત્મિક શાંતિ મને જોઈતી હતી તે મેં પ્રાપ્ત કરી લીધી છે, અને મારુ મન દુનિયાની ઈચ્છાઓથી પુરી રીતે ભરાઈ ગયું છે ।।૨।।

ਆਪੇ ਰਾਜਨੁ ਆਪੇ ਲੋਗਾ
ગુરુ ની કૃપાથી મને દેખાઈ ગયું છે કે પ્રભુ પોતે જ બાદશાહ છે અને પોતે જ પ્રજા-રૂપ છે

ਆਪਿ ਨਿਰਬਾਣੀ ਆਪੇ ਭੋਗਾ
પ્રભુ ઇચ્છા રહિત પણ છે અને બધા જીવોમાં વ્યાપક હોવાને લીધે પોતે જ બધા પદાર્થ ભોગવી રહ્યો છે

ਆਪੇ ਤਖਤਿ ਬਹੈ ਸਚੁ ਨਿਆਈ ਸਭ ਚੂਕੀ ਕੂਕ ਪੁਕਾਰਿਆ ਜੀਉ ॥੩॥
તે હંમેશા સ્થિર રહેવાવાળા પ્રભુ પોતે જ આસન પર બેઠેલો છે અને ન્યાય કરી રહ્યો આથી સુખ આવે જાણે દુઃખ આવે મારી બધી ફરિયાદ ખતમ થઈ છે ।।૩।।

ਜੇਹਾ ਡਿਠਾ ਮੈ ਤੇਹੋ ਕਹਿਆ
ગુરુની કૃપાથી મેં પરમાત્મા ને જે સર્વ-વ્યાપક રૂપ માં જોયા છે તેવા જ કહી દીધા છે

ਤਿਸੁ ਰਸੁ ਆਇਆ ਜਿਨਿ ਭੇਦੁ ਲਹਿਆ
જે મનુષ્ય એ આ ભેદ પ્રાપ્ત કરી લીધો છે તેને તેના મિલનનો આનંદ આવે છે

ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲੀ ਸੁਖੁ ਪਾਇਆ ਜਨ ਨਾਨਕ ਇਕੁ ਪਸਾਰਿਆ ਜੀਉ ॥੪॥੩॥੧੦॥
હે નાનક! તે મનુષ્ય નું ધ્યાન પ્રભુના પ્રકાશમાં મળી ગયું છે તેને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે, તેને માત્ર પરમાત્મા જ આખા જગત માં વ્યાપક દેખાય છે ।।૪।।૩।।૧૦।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૫।।

ਜਿਤੁ ਘਰਿ ਪਿਰਿ ਸੋਹਾਗੁ ਬਣਾਇਆ ਤਿਤੁ ਘਰਿ ਸਖੀਏ ਮੰਗਲੁ ਗਾਇਆ
હે સખી! જે હૃદય ઘરમાં પ્રભુ પતિ એ પોતાના પ્રકાશથી સારા ભાગ્ય લગાડી દીધા હોય,તેના હૃદય ઘરમાં પ્રભુ પતિની મહિમાના ગીત ગવાતા હોય છે.

ਅਨਦ ਬਿਨੋਦ ਤਿਤੈ ਘਰਿ ਸੋਹਹਿ ਜੋ ਧਨ ਕੰਤਿ ਸਿਗਾਰੀ ਜੀਉ ॥੧॥
જે જીવ-સ્ત્રી ને પ્રભુ પતિ એ આધ્યાત્મિક સુંદરતા આપી દીધી છે, તેના હૃદય ઘર માં આધ્યાત્મિક આનંદમાં શોભે છે, આધ્યાત્મિક ખુશીમાં શોભે છે ।।૧।।

ਸਾ ਗੁਣਵੰਤੀ ਸਾ ਵਡਭਾਗਣਿ
જે જીવ-સ્ત્રી પ્રભુ પતિની વ્હાલી બની જાય, તે બધા ગુણોની માલિક બની જાય છે, તે ભાગ્યશાળી થઈ જાય છે

ਪੁਤ੍ਰਵੰਤੀ ਸੀਲਵੰਤਿ ਸੋਹਾਗਣਿ
તે આધ્યાત્મિક જ્ઞાન-રૂપી પુત્રવતી, સારા સ્વભાવવાળી અને સુહાગ ભાગ્યવાળી બની જાય છે

ਰੂਪਵੰਤਿ ਸਾ ਸੁਘੜਿ ਬਿਚਖਣਿ ਜੋ ਧਨ ਕੰਤ ਪਿਆਰੀ ਜੀਉ ॥੨॥
તેનું આધ્યાત્મિક જીવન સુંદર બની જાય છે, તે સુંદર ઘાટના મનવાળું વ્યક્તિત્વ અને સારી સમજ ની માલિક બની જાય છે ।।૨।।

ਅਚਾਰਵੰਤਿ ਸਾਈ ਪਰਧਾਨੇ
તેનું જીવન ઉચ્ચ થઈ જાય છે, તે સંગતિમાં જાણીતી થઈ જાય છે

ਸਭ ਸਿੰਗਾਰ ਬਣੇ ਤਿਸੁ ਗਿਆਨੇ
પ્રભુ પતિ સાથે ગાઢ સંધિ નો આંચકો બધા આધ્યાત્મિક ગુણ તેના જીવન ને શણગારી દે છે

ਸਾ ਕੁਲਵੰਤੀ ਸਾ ਸਭਰਾਈ ਜੋ ਪਿਰਿ ਕੈ ਰੰਗਿ ਸਵਾਰੀ ਜੀਉ ॥੩॥
તેને ઉચ્ચ કુળ વાળી સમજવામાં આવે છે, તે ભાઈઓવાળી થઈ જાય છે, જે જીવ સ્ત્રી પ્રભુ પતિના પ્રેમ રંગમાં રંગાઈને સુંદર જીવન વાળી બની જાય છે ।।૩।।

ਮਹਿਮਾ ਤਿਸ ਕੀ ਕਹਣੁ ਜਾਏ   
તેની મહિમા વર્ણવી શકતી નથી

ਜੋ ਪਿਰਿ ਮੇਲਿ ਲਈ ਅੰਗਿ ਲਾਏ
જે જીવ-સ્ત્રી ને પ્રભુ પતિ એ પોતાના ચરણોમાં જોડી ને પોતાનામાં લિન કરી છે

error: Content is protected !!