Gujarati Page 506

ਹਰਿ ਨਾਮੁ ਹਿਰਦੈ ਪਵਿਤ੍ਰੁ ਪਾਵਨੁ ਇਹੁ ਸਰੀਰੁ ਤਉ ਸਰਣੀ ॥੭॥
હે હરિ! મારુ આ શરીર તારા શરણમાં છે અને તારું પવિત્ર નામ મારા હદયમાં વસે છે ॥૭॥

ਲਬ ਲੋਭ ਲਹਰਿ ਨਿਵਾਰਣੰ ਹਰਿ ਨਾਮ ਰਾਸਿ ਮਨੰ ॥
હરિ-નામની સંપત્તિ મનમાં આવવાથી લોભ-લાલચ ની લહેર નાશ થઈ જાય છે

ਮਨੁ ਮਾਰਿ ਤੁਹੀ ਨਿਰੰਜਨਾ ਕਹੁ ਨਾਨਕਾ ਸਰਨੰ ॥੮॥੧॥੫॥
ગુરુ નાનકનું કહેવું છે કે હે નિરંજન પ્રભુ! હું તારી શરણમાં આવ્યો છું તું જ મારા મનને વશીભૂત કરી દે ॥૮॥૧॥૫॥

ਗੂਜਰੀ ਮਹਲਾ ੩ ਘਰੁ ੧
ગુજરી મહેલ ૩ ઘર ૧

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥

ਨਿਰਤਿ ਕਰੀ ਇਹੁ ਮਨੁ ਨਚਾਈ ॥
હું નૃત્ય કરું છું પરંતુ પોતાના આ મને નચાવું છું

ਗੁਰ ਪਰਸਾਦੀ ਆਪੁ ਗਵਾਈ ॥
ગુરુની કૃપાથી મેં પોતાનો અહંકાર દૂર કરી દીધો છે

ਚਿਤੁ ਥਿਰੁ ਰਾਖੈ ਸੋ ਮੁਕਤਿ ਹੋਵੈ ਜੋ ਇਛੀ ਸੋਈ ਫਲੁ ਪਾਈ ॥੧॥
જે પોતાના મનને હરી-ચરણોમાં સ્થિર રાખે છે તેની મુક્તિ થઈ જાય છે તથા જેવી ઈચ્છા કરે છે તેવું જ મનોઇચ્છીત ફળ પ્રાપ્ત કરે છે ॥૧॥

ਨਾਚੁ ਰੇ ਮਨ ਗੁਰ ਕੈ ਆਗੈ ॥
હે મન! પોતાના ગુરુની સામે શ્રદ્ધાથી નૃત્ય કર

ਗੁਰ ਕੈ ਭਾਣੈ ਨਾਚਹਿ ਤਾ ਸੁਖੁ ਪਾਵਹਿ ਅੰਤੇ ਜਮ ਭਉ ਭਾਗੈ ॥ ਰਹਾਉ ॥
જો તું ગુરુની રજા અનુસાર નૃત્ય કર તો તને સુખની પ્રાપ્તિ થશે અને અંતિમ સમયે મૃત્યુનો ડર પણ તારાથી ભાગી જશે ॥વિરામ॥

ਆਪਿ ਨਚਾਏ ਸੋ ਭਗਤੁ ਕਹੀਐ ਆਪਣਾ ਪਿਆਰੁ ਆਪਿ ਲਾਏ ॥
જેને પ્રભુ પોતે જ નચાવે છે તે જ ભક્ત કહેવાય છે પોતાના પ્રેમથી તે પોતે જ પોતાના ચરણોમાં શરણ આપે છે

ਆਪੇ ਗਾਵੈ ਆਪਿ ਸੁਣਾਵੈ ਇਸੁ ਮਨ ਅੰਧੇ ਕਉ ਮਾਰਗਿ ਪਾਏ ॥੨॥
પ્રભુ પોતે જ ગાય છે અને પોતે જ સંભળાવે છે તથા આંધળા જ્ઞાનહીન મનને સાચા માર્ગ પર લગાવે છે ॥૨॥

ਅਨਦਿਨੁ ਨਾਚੈ ਸਕਤਿ ਨਿਵਾਰੈ ਸਿਵ ਘਰਿ ਨੀਦ ਨ ਹੋਈ ॥
જે દિવસ રાત નૃત્ય કરે છે અને માયા શક્તિ પર અંકુશ લગાવી દે છે તે પ્રભુના મનમાં પ્રવિષ્ટ થઈ જાય છે જ્યાં મોહ-માયાની નિંદ્રા હોતી નથી

ਸਕਤੀ ਘਰਿ ਜਗਤੁ ਸੂਤਾ ਨਾਚੈ ਟਾਪੈ ਅਵਰੋ ਗਾਵੈ ਮਨਮੁਖਿ ਭਗਤਿ ਨ ਹੋਈ ॥੩॥
માયાના ઘરમાં સૂતેલુ જગત નાચતું-તપતું અને દ્વૈતવાદને ગાય છે સ્વેચ્છાચારી મનુષ્ય પ્રભુ-ભક્તિ કરી શકતો નથી ॥૩॥

ਸੁਰਿ ਨਰ ਵਿਰਤਿ ਪਖਿ ਕਰਮੀ ਨਾਚੇ ਮੁਨਿ ਜਨ ਗਿਆਨ ਬੀਚਾਰੀ ॥
દેવતા, મનુષ્ય, લાપરવાહ, કર્મકાંડી, મુનિજન, જ્ઞાની તથા ચિંતક પણ પ્રભુની કૃપાથી નૃત્ય કરે છે

ਸਿਧ ਸਾਧਿਕ ਲਿਵ ਲਾਗੀ ਨਾਚੇ ਜਿਨ ਗੁਰਮੁਖਿ ਬੁਧਿ ਵੀਚਾਰੀ ॥੪॥
સિદ્ધ સાધક પુરુષ ગુરુની શરણાગત ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત કરીને વિચારવાન બની જાય છે તથા પ્રભુમાં સુરતી લગાવીને નૃત્ય કરે છે ॥૪॥

ਖੰਡ ਬ੍ਰਹਮੰਡ ਤ੍ਰੈ ਗੁਣ ਨਾਚੇ ਜਿਨ ਲਾਗੀ ਹਰਿ ਲਿਵ ਤੁਮਾਰੀ ॥
હે પ્રભુ! ખંડ, બ્રહ્માંડમાં રહેવાવાળા ત્રિગુણાત્મક જીવ જેને તારી સાથે ધ્યાન લગાડેલું છે તે તારી રજામાં નૃત્ય કરે છે

ਜੀਅ ਜੰਤ ਸਭੇ ਹੀ ਨਾਚੇ ਨਾਚਹਿ ਖਾਣੀ ਚਾਰੀ ॥੫॥
જીવજંતુ અને જીવનના ચારેય સ્ત્રોત પ્રભુ-ઈચ્છામાં નૃત્ય કરે છે ॥૫॥

ਜੋ ਤੁਧੁ ਭਾਵਹਿ ਸੇਈ ਨਾਚਹਿ ਜਿਨ ਗੁਰਮੁਖਿ ਸਬਦਿ ਲਿਵ ਲਾਏ ॥
હે પ્રભુ! જે તને સારું લાગે છે માત્ર તે જ નાચે છે તથા જે ગુરુમુખ શબ્દથી ધ્યાન લગાવે છે તે પણ ક્રિયાશીલ છે

ਸੇ ਭਗਤ ਸੇ ਤਤੁ ਗਿਆਨੀ ਜਿਨ ਕਉ ਹੁਕਮੁ ਮਨਾਏ ॥੬॥
જેનાથી પ્રભુ પોતાના હુકમનું પાલન કરાવે છે તે જ ભક્ત તેમજ તત્વજ્ઞાની છે ॥૬॥

ਏਹਾ ਭਗਤਿ ਸਚੇ ਸਿਉ ਲਿਵ ਲਾਗੈ ਬਿਨੁ ਸੇਵਾ ਭਗਤਿ ਨ ਹੋਈ ॥
આ જ ભક્તિ છે કે મનુષ્ય પ્રભુમાં ધ્યાન લગાવે સેવા વગર ભક્તિ થઈ શકતી નથી

ਜੀਵਤੁ ਮਰੈ ਤਾ ਸਬਦੁ ਬੀਚਾਰੈ ਤਾ ਸਚੁ ਪਾਵੈ ਕੋਈ ॥੭॥
જ્યારે મનુષ્ય સાંસારિક કાર્ય કરતા માયાના મોહથી મરી જાય તો તે માયાના મોહનું ચિંતન કરે છે તથા ત્યારે તે સત્યને પ્રાપ્ત કરી શકે છે ॥૭॥

ਮਾਇਆ ਕੈ ਅਰਥਿ ਬਹੁਤੁ ਲੋਕ ਨਾਚੇ ਕੋ ਵਿਰਲਾ ਤਤੁ ਬੀਚਾਰੀ ॥
ધન-દોલતની પ્રાપ્તિ માટે ઘણા લોકો નાચે છે પરંતુ કોઈ દુર્લભ પુરુષ જ તત્વ જ્ઞાનને પ્રાપ્ત કરે છે

ਗੁਰ ਪਰਸਾਦੀ ਸੋਈ ਜਨੁ ਪਾਏ ਜਿਨ ਕਉ ਕ੍ਰਿਪਾ ਤੁਮਾਰੀ ॥੮॥
એ સ્વામી! જે મનુષ્ય પર તું કૃપા દ્રષ્ટિ કરે છે તે ગુરુની દયાથી તને પ્રાપ્ત કરી લે છે ॥૮॥

ਇਕੁ ਦਮੁ ਸਾਚਾ ਵੀਸਰੈ ਸਾ ਵੇਲਾ ਬਿਰਥਾ ਜਾਇ ॥
જો હું એક ક્ષણ માટે પણ સત્ય પરમાત્માને ભૂલી જાઉં તો તે સમય વ્યર્થ વીતી જાય છે

ਸਾਹਿ ਸਾਹਿ ਸਦਾ ਸਮਾਲੀਐ ਆਪੇ ਬਖਸੇ ਕਰੇ ਰਜਾਇ ॥੯॥
હે ભાઈ! દરેક શ્વાસ સાથે તું હંમેશા પ્રભુને હૃદયમાં ધારણ કર તે પોતાની ઇચ્છાનુસાર તને પોતે જ ક્ષમા કરી દેશે ॥૯॥

ਸੇਈ ਨਾਚਹਿ ਜੋ ਤੁਧੁ ਭਾਵਹਿ ਜਿ ਗੁਰਮੁਖਿ ਸਬਦੁ ਵੀਚਾਰੀ ॥
હે પ્રભુ! માત્ર તે જ નાચે છે જે તને સારો લાગે છે અને જે ગુરુમુખ બનીને શબ્દનું ચિંતન કરે છે

ਕਹੁ ਨਾਨਕ ਸੇ ਸਹਜ ਸੁਖੁ ਪਾਵਹਿ ਜਿਨ ਕਉ ਨਦਰਿ ਤੁਮਾਰੀ ॥੧੦॥੧॥੬॥
નાનકનું કથન છે કે હે પ્રભુ! જેના પર તારી દયા-દ્રષ્ટિ છે વાસ્તવમાં તે જ સરળતાથી આધ્યાત્મિક સુખની અનુભૂતિ કરે છે ॥૧૦॥૧॥૬॥

ਗੂਜਰੀ ਮਹਲਾ ੪ ਘਰੁ ੨
ગુજરી મહેલ ૪ ઘર ૨

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥

ਹਰਿ ਬਿਨੁ ਜੀਅਰਾ ਰਹਿ ਨ ਸਕੈ ਜਿਉ ਬਾਲਕੁ ਖੀਰ ਅਧਾਰੀ ॥
પરમાત્મા વગર મારું આ મન જીવિત રહી શકતું નથી જેવી રીતે દૂધના અઢાર પર રહેવાવાળું બાળક દૂધ વગર રહી શકતું નથી

ਅਗਮ ਅਗੋਚਰ ਪ੍ਰਭੁ ਗੁਰਮੁਖਿ ਪਾਈਐ ਅਪੁਨੇ ਸਤਿਗੁਰ ਕੈ ਬਲਿਹਾਰੀ ॥੧॥
અગમ્ય, અગોચર પ્રભુ ગુરુના માધ્યમથી જ મળી શકે છે એટલે હું પોતાના ગુરુ પર બલિહાર જાઉં છું ॥૧॥

ਮਨ ਰੇ ਹਰਿ ਕੀਰਤਿ ਤਰੁ ਤਾਰੀ ॥
હે મન! હરિની યશ-કીર્તિ સંસાર સાગરથી પાર થવા માટે એક જહાજ છે

ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਅੰਮ੍ਰਿਤ ਜਲੁ ਪਾਈਐ ਜਿਨ ਕਉ ਕ੍ਰਿਪਾ ਤੁਮਾਰੀ ॥ ਰਹਾਉ ॥
હે પ્રભુ! જેના પર તારી કૃપા દ્રષ્ટિ હોય છે તે ગુરુ શરણમાં નામ રૂપી અમૃત જળને પ્રાપ્ત કરી લે છે ॥વિરામ॥

error: Content is protected !!