GUJARATI PAGE 163

ਆਪੇ ਹੀ ਪ੍ਰਭੁ ਦੇਹਿ ਮਤਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈਐ ॥હે પરમાત્મા! તું સ્વયં જ બધા જીવોનો માલિક છે. જે જીવને તું સ્વયં જ બુદ્ધિ આપે છે. તેનાથી હરિ નામ સ્મરણ કરી શકાય છે. ਵਡਭਾਗੀ ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪਾਈਐ ॥જે મનુષ્યોને મોટા ભાગ્યોથી ગુરુ મળી જાય છે, તેના મુખમાં આધ્યાત્મિક જીવન આપનાર નામ-રસ પડે છે. તે

GUJARATI PAGE 162

ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਨਿਹਕੇਵਲ ਨਿਰਬਾਣੀ ॥੪॥੧੩॥੩੩॥હે નાનક! તેનું જીવન પવિત્ર થઇ જાય છે. તે ઈચ્છા રહિત થઈ જાય છે ॥૪॥૧૩॥૩૩॥ ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੩ ॥ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૩॥ ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਵਡਭਾਗਿ ਸੰਜੋਗ ॥જે મનુષ્યને મોટી કિસ્મતથી સારા સંજોગોથી ગુરુ મળી જાય છે, તેના હ્નદયમાં પરમાત્માનું નામ વસી જાય છે. ਹਿਰਦੈ ਨਾਮੁ ਨਿਤ ਹਰਿ ਰਸ

GUJARATI PAGE 161

ਇਸੁ ਕਲਿਜੁਗ ਮਹਿ ਕਰਮ ਧਰਮੁ ਨ ਕੋਈ ॥આ કળયુગના પંજામા ફસાવવાથી કોઈ કર્મ-ધર્મ છોડાવી શકતું નથી. ਕਲੀ ਕਾ ਜਨਮੁ ਚੰਡਾਲ ਕੈ ਘਰਿ ਹੋਈ ॥કુકર્મી મનુષ્યના હૃદયમાં જેમ કલયુગ આવે છે. ਨਾਨਕ ਨਾਮ ਬਿਨਾ ਕੋ ਮੁਕਤਿ ਨ ਹੋਈ ॥੪॥੧੦॥੩੦॥હે નાનક! પરમાત્માના નામ વગર કોઈ મનુષ્ય કલયુગથી મુક્તિ મેળવી શકતો નથી ॥૪॥૧૦॥૩૦॥ ਗਉੜੀ ਮਹਲਾ ੩ ਗੁਆਰੇਰੀ ॥ગૌરી

GUJARATI PAGE 160

ਤਿਨ ਤੂੰ ਵਿਸਰਹਿ ਜਿ ਦੂਜੈ ਭਾਏ ॥હે પ્રભુ! જે લોકોને તે પોતે જ ખોટા રસ્તે નાખી દીધા છે,જે હંમેશા માયાના મોહમાં જ ફસાયેલા રહે છે તેના મનમાંથી તું ભુલાય જાય છે. ਮਨਮੁਖ ਅਗਿਆਨੀ ਜੋਨੀ ਪਾਏ ॥੨॥તે પોતાના મનની પાછળ ચાલનાર જ્ઞાનહીન લોકોને તું યોનિઓમાં નાખી દે છે ॥૨॥ ਜਿਨ ਇਕ ਮਨਿ ਤੁਠਾ ਸੇ ਸਤਿਗੁਰ ਸੇਵਾ

GUJARATI PAGE 159

ਭਗਤਿ ਕਰਹਿ ਮੂਰਖ ਆਪੁ ਜਣਾਵਹਿ ॥મૂર્ખ લોકો રાસ કરે છે અને પોતાની જાતને ભક્ત દેખાડે છે, ਨਚਿ ਨਚਿ ਟਪਹਿ ਬਹੁਤੁ ਦੁਖੁ ਪਾਵਹਿ ॥તે મૂર્ખ રાસ કરતી વખતે નાચી નાચીને કુદે છે પરંતુ અંતરાત્મા અહંકારને કારણે આધ્યાત્મિક આનંદની જગ્યાએ દુઃખ જ દુઃખ મેળવે છે ਨਚਿਐ ਟਪਿਐ ਭਗਤਿ ਨ ਹੋਇ ॥નાચવા-કુદવાથી ભક્તિ થતી નથી. ਸਬਦਿ ਮਰੈ ਭਗਤਿ

GUJARATI PAGE 158

ਮਨਿ ਨਿਰਮਲਿ ਵਸੈ ਸਚੁ ਸੋਇ ॥મનુષ્યના પવિત્ર થયેલ મનમાં તે હંમેશા સ્થિર પ્રભુ પ્રગટ થઇ જાય છે. ਸਾਚਿ ਵਸਿਐ ਸਾਚੀ ਸਭ ਕਾਰ ॥જો હંમેશા સ્થિર પ્રભુ મનમાં આવી વસે, તો હંમેશા સ્થિર રહેનાર પરમાત્માની મહિમા તેની નિત્યની માંગ થઈ જાય છે. ਊਤਮ ਕਰਣੀ ਸਬਦ ਬੀਚਾਰ ॥੩॥તેની કરણી શ્રેષ્ઠ થઈ જાય છે. ગુરુના શબ્દનો વિચાર તેના

GUJARATI PAGE 157

ਕਰਮਾ ਉਪਰਿ ਨਿਬੜੈ ਜੇ ਲੋਚੈ ਸਭੁ ਕੋਇ ॥੩॥જો કે, તેમ છતાં દરેક મનુષ્ય ફક્ત મજબૂરીથી ધનની લાલચ કરે, પરંતુ આ દરેક જીવના અમલો પર ફેસલો થાય છે કે કોને પ્રાપ્તિ થશે, તો, નીરા દુનિયા માટે ના ભટકો ॥૩॥ ਨਾਨਕ ਕਰਣਾ ਜਿਨਿ ਕੀਆ ਸੋਈ ਸਾਰ ਕਰੇਇ ॥હે નાનક! ઉદ્યમ કરતાં પણ હક વ્યક્ત કરી શકાતો નથી.

GUJARATI PAGE 156

ਏਕਸੁ ਚਰਣੀ ਜੇ ਚਿਤੁ ਲਾਵਹਿ ਲਬਿ ਲੋਭਿ ਕੀ ਧਾਵਸਿਤਾ ॥੩॥જો તું એક પરમાત્માના ચરણોમાં મન જોડે તો પ્રેમ અને લોભને કારણે બનેલું તારું ભટકણ દુર થઈ જાય છે ॥૩॥ ਜਪਸਿ ਨਿਰੰਜਨੁ ਰਚਸਿ ਮਨਾ ॥હે જોગી! વધારે છેતરપિંડી-ફરેબના બોલ શા માટે બોલે છે? ਕਾਹੇ ਬੋਲਹਿ ਜੋਗੀ ਕਪਟੁ ਘਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥પોતાનું મન જોડીને માયા-રહિત પ્રભુનું નામ

GUJARATI PAGE 155

ਹਉ ਤੁਧੁ ਆਖਾ ਮੇਰੀ ਕਾਇਆ ਤੂੰ ਸੁਣਿ ਸਿਖ ਹਮਾਰੀ ॥હે શરીર! હું તને સમજાવું છું મારુ પ્રોત્સાહન સંભાળ. ਨਿੰਦਾ ਚਿੰਦਾ ਕਰਹਿ ਪਰਾਈ ਝੂਠੀ ਲਾਇਤਬਾਰੀ ॥તું પારકી નિંદાનુ ધ્યાન રાખે છે. તુ બીજાની ખોટી નિંદા કરતો રહે છે. ਵੇਲਿ ਪਰਾਈ ਜੋਹਹਿ ਜੀਅੜੇ ਕਰਹਿ ਚੋਰੀ ਬੁਰਿਆਰੀ ॥હે જીવ! તું પારકી સ્ત્રીને ખરાબ નજરેથી જુએ છે, તું ચોરી

GUJARATI PAGE 154

ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ગૌરી રાગ મહેલ ૧॥ ਕਿਰਤੁ ਪਇਆ ਨਹ ਮੇਟੈ ਕੋਇ ॥જન્મ-જન્માંતર માટે સંસ્કારોના સમૂહ જે મનમાં એકઠ્ઠા થયેલા પડ્યા છે કર્મો દ્વારા કોઈ મનુષ્ય દૂર કરી શકતો નથી. ਕਿਆ ਜਾਣਾ ਕਿਆ ਆਗੈ ਹੋਇ ॥આ રીતે આગળ માટે પણ કર્મ-ધર્મના સારા પરિણામની આશ વ્યર્થ છે, કોઈ સમજી નથી શકતું કે આવવાવાળા જીવનકાળમાં શું ઘટિત

error: Content is protected !!