GUJARATI PAGE 153

ਨਾਮ ਸੰਜੋਗੀ ਗੋਇਲਿ ਥਾਟੁ ॥જેમ મુશ્કેલી આવવા પર સુખની હાલતમાં લોકો દરિયાના કિનારે હરિયાળીવાળી જગ્યામાં થોડા દિવસોનું ઠેકાણું બનાવી લે છે, તેમ જ પ્રભુના નામની સાથે સંધિ મેળવનાર લોકો જગતમાં થોડા-રોજ ઠેકાણાની હકીકતને સમજે છે. ਕਾਮ ਕ੍ਰੋਧ ਫੂਟੈ ਬਿਖੁ ਮਾਟੁ ॥તેની અંદરથી કામ-ક્રોધનું ઝેરી મટકુ તૂટી જાય છે. ਬਿਨੁ ਵਖਰ ਸੂਨੋ ਘਰੁ ਹਾਟੁ ॥જે મનુષ્ય

GUJARATI PAGE 152

ਸਰਮ ਸੁਰਤਿ ਦੁਇ ਸਸੁਰ ਭਏ ॥ઉદ્યમ અને ઊંચી બુદ્ધિ, આ બંને તે જીવ-સ્ત્રીના સાસુ-સસરા બને. ਕਰਣੀ ਕਾਮਣਿ ਕਰਿ ਮਨ ਲਏ ॥੨॥અને હે મન! જો જીવ ઉત્તમ જિંદગીને સ્ત્રી બનાવી લે ॥૨॥ ਸਾਹਾ ਸੰਜੋਗੁ ਵੀਆਹੁ ਵਿਜੋਗੁ ॥જો સત્સંગમાં જવું પ્રભુની સાથે વિવાહનું મુહર્ત નિશ્ચિત હોય, જેમ વિવાહ માટે નિશ્ચિત થયેલું મુહર્ત ટાળી શકાતો નથી, તેમ સત્સંગથી

GUJARATI PAGE 151

ਰਾਗੁ ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੧ ਚਉਪਦੇ ਦੁਪਦੇરાગ ગૌરી ગુઆરેરી મહેલ ૧, ચાર પદ, બીજું પદ ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની

GUJARATI PAGE 150

ਦਯਿ ਵਿਗੋਏ ਫਿਰਹਿ ਵਿਗੁਤੇ ਫਿਟਾ ਵਤੈ ਗਲਾ ॥બની તરફથી પણ તૂટી ગયેલા ભટકે છે, આ આખી બાબત જ ગડબડી વાળી છે ਜੀਆ ਮਾਰਿ ਜੀਵਾਲੇ ਸੋਈ ਅਵਰੁ ਨ ਕੋਈ ਰਖੈ ॥આ બિચારા સમજતા નથી કે જીવોને મારવાવાળા જીવાડવા વાળા પ્રભુ પોતે જ છે. પ્રભુ વગર બીજું કોઈ તેને જીવિત રાખી શકતું નથી. ਦਾਨਹੁ ਤੈ ਇਸਨਾਨਹੁ ਵੰਜੇ

GUJARATI PAGE 149

ਸਚਾ ਸਬਦੁ ਬੀਚਾਰਿ ਕਾਲੁ ਵਿਧਉਸਿਆ ॥મહિમા કરવાવાળો મનુષ્ય સાચો ગુરુ શબ્દ વિચારીને આધ્યાત્મિક મૃત્યુનો ડર દૂર કરી લે છે ਢਾਢੀ ਕਥੇ ਅਕਥੁ ਸਬਦਿ ਸਵਾਰਿਆ ॥ગુરુ શબ્દની કૃપાથી સુધરેલો ઢાઢી અકથ્ય પ્રભુના ગુણ ગાય છે ਨਾਨਕ ਗੁਣ ਗਹਿ ਰਾਸਿ ਹਰਿ ਜੀਉ ਮਿਲੇ ਪਿਆਰਿਆ ॥੨੩॥આવી રીતે હે નાનક! પ્રભુના ગુણોની પૂંજી એકઠી કરીને વ્હાલા પ્રભુ સાથે મળી

GUJARATI PAGE 148

ਕਬ ਚੰਦਨਿ ਕਬ ਅਕਿ ਡਾਲਿ ਕਬ ਉਚੀ ਪਰੀਤਿ ॥કયરાએક આ બુદ્ધિ રૂપી પક્ષી ચંદન ના છોડ પર બેસે છે ક્યારેક ધતૂરાની ડાળી પર, ક્યારેક તેમની અંદર ઉંચી પ્રભુ ચરણોની પ્રીતિ છે ਨਾਨਕ ਹੁਕਮਿ ਚਲਾਈਐ ਸਾਹਿਬ ਲਗੀ ਰੀਤਿ ॥੨॥પરંતુ કોઈના વશની વાત નથી માલિક ની ધુરથી રીત ચાલી આવી રહી છે કે તે બધા જીવોને પોતાના

GUJARATI PAGE 147

ਸਚੈ ਸਬਦਿ ਨੀਸਾਣਿ ਠਾਕ ਨ ਪਾਈਐ ॥સાચા શબ્દરૂપી રાહદારીથી પ્રભુ થી મેળાપના માર્ગમાં કોઈ અવરોધ નથી પડતો ਸਚੁ ਸੁਣਿ ਬੁਝਿ ਵਖਾਣਿ ਮਹਲਿ ਬੁਲਾਈਐ ॥੧੮॥પ્રભુનું નામ સાંભળીને, સમજીને તથા યાદ કરીને પ્રભુના મહેલ થી બોલાવો આવે છે ।।૧૮।। ਸਲੋਕੁ ਮਃ ੧ ॥શ્લોક મહેલ  ૧।। ਪਹਿਰਾ ਅਗਨਿ ਹਿਵੈ ਘਰੁ ਬਾਧਾ ਭੋਜਨੁ ਸਾਰੁ ਕਰਾਈ ॥જો હું અગ્નિ પણ

GUJARATI PAGE 146

ਤੀਜੈ ਮੁਹੀ ਗਿਰਾਹ ਭੁਖ ਤਿਖਾ ਦੁਇ ਭਉਕੀਆ ॥ત્રીજા પ્રહર ભુખ અને તરસ બંને ચમકી પડે છે. રોટલી ખાવામાં જીવ લાગી જાય છે. ਖਾਧਾ ਹੋਇ ਸੁਆਹ ਭੀ ਖਾਣੇ ਸਿਉ ਦੋਸਤੀ ॥જયારે જે કાંઇ ખાયેલું હોય છે ભસ્મ થઇ જાય છે તો હજી ખાવાની તમન્ના પેદા થાય છે. ਚਉਥੈ ਆਈ ਊਂਘ ਅਖੀ ਮੀਟਿ ਪਵਾਰਿ ਗਇਆ ॥ચોથા પ્રહર

GUJARATI PAGE 145

ਜਾ ਤੁਧੁ ਭਾਵਹਿ ਤਾ ਕਰਹਿ ਬਿਭੂਤਾ ਸਿੰਙੀ ਨਾਦੁ ਵਜਾਵਹਿ ॥કેટલાય શરીર પર રાખ ઘસે છે અને કેટલાય શંખનો નાદ વગાળે છે. ਜਾ ਤੁਧੁ ਭਾਵੈ ਤਾ ਪੜਹਿ ਕਤੇਬਾ ਮੁਲਾ ਸੇਖ ਕਹਾਵਹਿ ॥કેટલાય જીવ કુરાન વગેરે ધાર્મિક પુસ્તકો વાંચે છે અને પોતાની જાતને મુલ્લા તેમજ શેખ કહેવડાવે છે. ਜਾ ਤੁਧੁ ਭਾਵੈ ਤਾ ਹੋਵਹਿ ਰਾਜੇ ਰਸ ਕਸ ਬਹੁਤੁ

GUJARATI PAGE 144

ਏਕ ਤੁਈ ਏਕ ਤੁਈ ॥੨॥હંમેશા કાયમ રહેનાર હે પ્રભુ! એક તુ જ છે, એક તુ જ છે ।।૨।। ਮਃ ੧ ॥મહેલ ૧।। ਨ ਦਾਦੇ ਦਿਹੰਦ ਆਦਮੀ ॥ના ન્યાય કરનાર મનુષ્ય હંમેશા ટકી રહેનાર છે.  ਨ ਸਪਤ ਜੇਰ ਜਿਮੀ ॥ના ધરતીની નીચે પાતાળમાં જ હંમેશા રહી શકે છે. ਅਸਤਿ ਏਕ ਦਿਗਰਿ ਕੁਈ ॥હંમેશા સ્થિર રહેનાર અને

error: Content is protected !!