GUJARATI PAGE 333

ਦਹ ਦਿਸ ਬੂਡੀ ਪਵਨੁ ਝੁਲਾਵੈ ਡੋਰਿ ਰਹੀ ਲਿਵ ਲਾਈ ॥੩॥
દુનિયાની કામ-કાજ રૂપી હવા તેના જીવનની પતંગને ભલે જોવા માત્રને દસેય-દિશાઓમાં ઉડાવે છે પરંતુ તેના ધ્યાનની દોરી પ્રભુની સાથે જોડાયેલી રહે છે ॥૩॥

ਉਨਮਨਿ ਮਨੂਆ ਸੁੰਨਿ ਸਮਾਨਾ ਦੁਬਿਧਾ ਦੁਰਮਤਿ ਭਾਗੀ
તે મનુષ્યનું મન વિરહ સ્થિતિમાં પહોંચી તે હાલતમાં લીન થઇ જાય છે જ્યાં વિકારોનો ફેલાવો ઊઠતો નથી. તેની મૂંઝવણ અને તેની ખરાબ બુદ્ધિ બધું નાશ થઇ જાય છે.

ਕਹੁ ਕਬੀਰ ਅਨਭਉ ਇਕੁ ਦੇਖਿਆ ਰਾਮ ਨਾਮਿ ਲਿਵ ਲਾਗੀ ॥੪॥੨॥੪੬॥
કબીર કહે છે, તે એક આશ્ચર્યજનક ચમત્કાર પોતાની અંદર જોઈ લે છે. તેનું ધ્યાન પ્રભુના નામમાં જોડાય જાય છે ॥૪॥૨॥૪૬॥

ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਤਿਪਦੇ
ગૌરી રાગ બૈરાગીણી ત્રણ પદ ॥

ਉਲਟਤ ਪਵਨ ਚਕ੍ਰ ਖਟੁ ਭੇਦੇ ਸੁਰਤਿ ਸੁੰਨ ਅਨਰਾਗੀ
હે ભાઈ! વેરાગી થઈને માયા તરફથી ઉપરવટ થઈને તે પ્રભુને શોધ જે ના આવે છે ના જાય છે ન મરે છે ન જન્મે છે.

ਆਵੈ ਜਾਇ ਮਰੈ ਜੀਵੈ ਤਾਸੁ ਖੋਜੁ ਬੈਰਾਗੀ ॥੧॥
મનની ભટકણને પલટાવતાં જ જાણે જોગીના બતાવેલ છ ચક્ર એક સાથે જ વીંધાય જાય છે અને ધ્યાન તે સ્થિતિનું પ્રેમી થઈ જાય છે જ્યાં વિકારોનો કોઈ ફેલાવો ઉત્પન્ન જ થતો નથી ॥૧॥

ਮੇਰੇ ਮਨ ਮਨ ਹੀ ਉਲਟਿ ਸਮਾਨਾ
હે મન! જીવ પહેલા તો પ્રભુથી પારકો-પારકો રહે છે

ਗੁਰ ਪਰਸਾਦਿ ਅਕਲਿ ਭਈ ਅਵਰੈ ਨਾਤਰੁ ਥਾ ਬੇਗਾਨਾ ॥੧॥ ਰਹਾਉ
સદ્દગુરૂની કૃપાથી જેની સમજ બીજી રીતે થઇ જાય છે તે મનના વિકારો તરફની દોડને જ ઉલટાવીને પ્રભુમાં લીન થઇ જાય છે ॥૧॥વિરામ॥

ਨਿਵਰੈ ਦੂਰਿ ਦੂਰਿ ਫੁਨਿ ਨਿਵਰੈ ਜਿਨਿ ਜੈਸਾ ਕਰਿ ਮਾਨਿਆ
આ રીતે જે મનુષ્ય એ પ્રભુને સાચા સ્વરૂપમાં સમજી લીધા છે તેનાથી તે કામાદિક જે પહેલા નજીક હતા દૂર થઇ જાય છે અને જે પ્રભુ પહેલા ક્યાંય દૂર હતા હવે આજુબાજુ લાગે છે

ਅਲਉਤੀ ਕਾ ਜੈਸੇ ਭਇਆ ਬਰੇਡਾ ਜਿਨਿ ਪੀਆ ਤਿਨਿ ਜਾਨਿਆ ॥੨॥
પરંતુ આ એક એવો અનુભવ છે જે વ્યક્ત કરી શકાતો નથી ફક્ત આની અનુભૂતિ જ કરી શકાય છે જેમ મિશ્રીનું શરબત હોય તેનો આનંદ તે જ મનુષ્યએ જાણ્યો છે જેને તે શરબત પીધું છે ॥૨॥

ਤੇਰੀ ਨਿਰਗੁਨ ਕਥਾ ਕਾਇ ਸਿਉ ਕਹੀਐ ਐਸਾ ਕੋਇ ਬਿਬੇਕੀ
હે પ્રભુ! તારા તે સ્વરૂપની વાતો કોની પાસે કરવામાં આવે જે સ્વરૂપ જેવું ક્યાંય કાંઈ છે જ નહિ?

ਕਹੁ ਕਬੀਰ ਜਿਨਿ ਦੀਆ ਪਲੀਤਾ ਤਿਨਿ ਤੈਸੀ ਝਲ ਦੇਖੀ ॥੩॥੩॥੪੭॥
કબીર કહે છે, કારણ કે એક તો કોઈ દુર્લભ જ આવો વિચારવાન છે જે તારી આવી વાતો સાંભળવાનો પ્રિય હોય અને બીજું આ આનંદ લઇ જ શકાય છે વ્યક્તથી ઉપર છે જેને જેટલી પ્રેમની ચિનગારી લગાવેલ છે તેને તેટલી જ ઝલક જોઈ છે ॥૩॥૩॥૪૭॥

ਗਉੜੀ
ગૌરી રાગ॥

ਤਹ ਪਾਵਸ ਸਿੰਧੁ ਧੂਪ ਨਹੀ ਛਹੀਆ ਤਹ ਉਤਪਤਿ ਪਰਲਉ ਨਾਹੀ
તે સ્થિર સ્થિતિ એવી છે કે તેમાં પહોંચીને મનુષ્યને ઇન્દ્રપુરી વિષ્ણુપુરી સૂર્યલોક ચંદ્રલોક બ્રહ્મપુરી શિવપુરી – કોઈની પણ ચાહત રહેતી નથી.

ਜੀਵਨ ਮਿਰਤੁ ਦੁਖੁ ਸੁਖੁ ਬਿਆਪੈ ਸੁੰਨ ਸਮਾਧਿ ਦੋਊ ਤਹ ਨਾਹੀ ॥੧॥
ના બીજું વધારે જીવવાની લાલચ ના મૃત્યુનો ડર ના કોઈ દુઃખ ના સુખ સહજ સ્થિતિમાં પહોંચીને કંઈ પણ હેરાન કરતું નથી.તે મનની એક એવી સ્થિર સ્થિતિ હોય છે કે તેમાં વિકારોનો કોઈ વિચાર ઉઠતો જ નથી ના કોઈ મારુ-તારુ રહી જાય છે ॥૧॥

ਸਹਜ ਕੀ ਅਕਥ ਕਥਾ ਹੈ ਨਿਰਾਰੀ
મનુષ્યના મનની સ્થિરતા એક એવી હાલત છે જે દુર્લભ પોતાના જેવી પોતે જ છે આ માટે તેનું સાચું રૂપ વ્યક્ત કરી શકાતું નથી. આ સ્થિતિ કોઈ સારામાં સારા સુખને બદલે પણ માપી-તોલી શકાતું નથી.

ਤੁਲਿ ਨਹੀ ਚਢੈ ਜਾਇ ਮੁਕਾਤੀ ਹਲੁਕੀ ਲਗੈ ਭਾਰੀ ॥੧॥ ਰਹਾਉ
દુનિયામાં કોઈ એવી સુખ-સમૃદ્ધિ નથી જેની સરખામણીમાં આ કહી શકાય કે ‘સહજ’ સ્થિતિ આનાથી કચરો છે કે સરસ છે આ કહી શકાતું નથી કે દુનિયાના સારામાં સારા કોઈ સુખથી આ હલકા મેલની છે અથવા બરાબર છે ॥૧॥વિરામ॥

ਅਰਧ ਉਰਧ ਦੋਊ ਤਹ ਨਾਹੀ ਰਾਤਿ ਦਿਨਸੁ ਤਹ ਨਾਹੀ
‘સહજ’માં પહોંચીને નીચ-ઉંચવાળો કોઈ ભેદભાવ રહેતો નથી અહીં પહોંચેલ મનુષ્ય ના ગફલતની ઊંઘ ઊંઘે છે ના માયાની ભટકણમાં ભટકે છે

ਜਲੁ ਨਹੀ ਪਵਨੁ ਪਾਵਕੁ ਫੁਨਿ ਨਾਹੀ ਸਤਿਗੁਰ ਤਹਾ ਸਮਾਹੀ ॥੨॥
કારણ કે તે સ્થિતિમાં ઝેર-વિકાર ચંચળતા અને તૃષ્ણા – આનું નામોનિશાન રહેતું નથી. બસ! સદ્દગુરૂ જ સદ્દગુરૂ તે સ્થિતિમાં મનુષ્યના હૃદયમાં ટકેલા હોય છે ॥૨॥

ਅਗਮ ਅਗੋਚਰੁ ਰਹੈ ਨਿਰੰਤਰਿ ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਲਹੀਐ
ત્યારે અગમ્ય પહોંચથી ઉપર અને અગોચર પરમાત્મા પણ મનુષ્યના હૃદયમાં એક-રસ હંમેશાં પ્રગટેલ રહે છે પરંતુ તે મળે સદ્દગુરૂની કૃપાથી જ છે.

ਕਹੁ ਕਬੀਰ ਬਲਿ ਜਾਉ ਗੁਰ ਅਪੁਨੇ ਸਤਸੰਗਤਿ ਮਿਲਿ ਰਹੀਐ ॥੩॥੪॥੪੮॥
કબીર પણ કહે છે, હું પોતાના ગુરૂથી બલિહાર જાઉં છું હું પોતાના ગુરુની સોહામણી સંગતમાં જ જોડાયેલો રહું ॥૩॥૪॥૪૮॥

ਗਉੜੀ
ગૌરી રાગ॥

ਪਾਪੁ ਪੁੰਨੁ ਦੁਇ ਬੈਲ ਬਿਸਾਹੇ ਪਵਨੁ ਪੂਜੀ ਪਰਗਾਸਿਓ
બધા સંસારી જીવ-રૂપી વણજારા એ પાપ અને પુણ્ય બે આખલો કિંમત લીધા છે શ્વાસોની પુંજી લઈને ઉત્પન્ન થયા છે.

ਤ੍ਰਿਸਨਾ ਗੂਣਿ ਭਰੀ ਘਟ ਭੀਤਰਿ ਇਨ ਬਿਧਿ ਟਾਂਡ ਬਿਸਾਹਿਓ ॥੧॥
દરેકના હૃદયમાં તૃષ્ણાનો થેલો લદાયેલ છે. તેથી આ રીતે આ જીવોએ માલ લાદ્યો છે ॥૧॥

ਐਸਾ ਨਾਇਕੁ ਰਾਮੁ ਹਮਾਰਾ
આપણો પ્રભુ કંઈક એવો શાહ છે

ਸਗਲ ਸੰਸਾਰੁ ਕੀਓ ਬਨਜਾਰਾ ॥੧॥ ਰਹਾਉ
કે તેને આખા જગતને વ્યાપારી બનીને જગતમાં મોકલ્યા છે ॥૧॥વિરામ॥

ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਦੁਇ ਭਏ ਜਗਾਤੀ ਮਨ ਤਰੰਗ ਬਟਵਾਰਾ
કામ ક્રોધ બંને આ જીવ-વ્યાપારીઓની રાહમાં મહેસૂલીયા બની બેઠા છે જીવોના મનોની તરંગ લુટેરા બની રહી છે.

ਪੰਚ ਤਤੁ ਮਿਲਿ ਦਾਨੁ ਨਿਬੇਰਹਿ ਟਾਂਡਾ ਉਤਰਿਓ ਪਾਰਾ ॥੨॥
આ કામ-ક્રોધ અને મનની લહેર શરીરની સાથે મળીને આખી જ આખી ઉમર-રૂપી રાશિ પુંજીને સમાપ્ત કરી રહ્યો છે અને તૃષ્ણા રૂપી માલ- સામાન જે જીવોએ લાદ્યો છે બરાબર તે પાર પાડી રહ્યો છે ॥૨॥

ਕਹਤ ਕਬੀਰੁ ਸੁਨਹੁ ਰੇ ਸੰਤਹੁ ਅਬ ਐਸੀ ਬਨਿ ਆਈ
કબીર કહે છે, હે સંત જન! સાંભળો હવે એવી હાલત બની રહી છે

ਘਾਟੀ ਚਢਤ ਬੈਲੁ ਇਕੁ ਥਾਕਾ ਚਲੋ ਗੋਨਿ ਛਿਟਕਾਈ ॥੩॥੫॥੪੯॥
કે પ્રભુનું સ્મરણ રૂપી ચઢાઈનો મુશ્કેલ રસ્તો પાર કરનાર જીવ- વણજારાનો પાપ-રૂપી આખલો થાકી ગયો છે.તે આખલો તૃષ્ણાવાળો માલ સામાન ફેંકીને ભાગી ગયો છે ॥૩॥૫॥૪૯॥

ਗਉੜੀ ਪੰਚਪਦਾ
ગૌરી રાગ પાંચ પદ ॥

ਪੇਵਕੜੈ ਦਿਨ ਚਾਰਿ ਹੈ ਸਾਹੁਰੜੈ ਜਾਣਾ
કે જીવ-સ્ત્રીએ આ સંસાર-રૂપી પોતાના ઘરમાં ચાર દિવસ જ રહેવાનું છે દરેકને પરલોકરૂપી સસુરાલ ઘર જવાનું છે

ਅੰਧਾ ਲੋਕੁ ਜਾਣਈ ਮੂਰਖੁ ਏਆਣਾ ॥੧॥
અજાણ મૂર્ખ અંધ જગત જાણતું નથી ॥૧॥

ਕਹੁ ਡਡੀਆ ਬਾਧੈ ਧਨ ਖੜੀ
સ્ત્રી હજી ઘરના કામ-કાજવાળી અડધી ધોતી જ બાંધીને ઉભી છે તૈયાર થયા વગર જ ભટકી રહી છે

ਪਾਹੂ ਘਰਿ ਆਏ ਮੁਕਲਾਊ ਆਏ ॥੧॥ ਰਹਾਉ
કહો! આ કેવી આશ્ચર્યજનક રમત છે? ગૌના લઈને જનાર મહેમાન ઘરમાં આવી બેસ્યા છે ॥૧॥વિરામ॥

ਓਹ ਜਿ ਦਿਸੈ ਖੂਹੜੀ ਕਉਨ ਲਾਜੁ ਵਹਾਰੀ
આ જે સુંદર કુવો દેખાઈ દઈ રહ્યો છે આમાં કઈ સ્ત્રી દોરડું નાખી રહી છે.

ਲਾਜੁ ਘੜੀ ਸਿਉ ਤੂਟਿ ਪੜੀ ਉਠਿ ਚਲੀ ਪਨਿਹਾਰੀ ॥੨॥
જેનું દોરડું ઘડા સહીત તૂટી જાય છે તે પાણી ભરનારી પાનીહરિ અહીંથી ઉઠીને પરલોકે ચાલી પડે છે ॥૨॥

ਸਾਹਿਬੁ ਹੋਇ ਦਇਆਲੁ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਅਪੁਨਾ ਕਾਰਜੁ ਸਵਾਰੇ
જો પ્રભુ માલિક દયાળુ થઇ જાય જીવ-સ્ત્રી પર કૃપા કરે તો તે જીવ-સ્ત્રીને સંસાર-કૂવામાંથી ભોગોનું પાણી કાઢવાથી બચાવવાનું કામ પોતાનું જાણીને પોતે જ માથે ચઢાવે છે

error: Content is protected !!