Gujarati Page 687

ਕੋਈ ਐਸੋ ਰੇ ਭੇਟੈ ਸੰਤੁ ਮੇਰੀ ਲਾਹੈ ਸਗਲ ਚਿੰਤ ਠਾਕੁਰ ਸਿਉ ਮੇਰਾ ਰੰਗੁ ਲਾਵੈ ॥੨॥
મારી ઇચ્છા છે કે મને કોઈ એવો સંત મળી જાય, જે મારી બધી ચિંતા દૂર કરી દે અને ઠાકોરથી મારો પ્રેમ લગાવી દે ॥૨॥ 

ਪੜੇ ਰੇ ਸਗਲ ਬੇਦ ਨਹ ਚੂਕੈ ਮਨ ਭੇਦ ਇਕੁ ਖਿਨੁ ਨ ਧੀਰਹਿ ਮੇਰੇ ਘਰ ਕੇ ਪੰਚਾ ॥
મેં બધા વેદ વાંચ્યા છે પરંતુ મારા મનની શંકા દૂર થતી નથી અને મારા શરીરરૂપી ઘરમાં રહેનારી પાંચ જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ વગેરે એક ક્ષણ માત્ર માટે ધીરજ કરતી નથી. 

ਕੋਈ ਐਸੋ ਰੇ ਭਗਤੁ ਜੁ ਮਾਇਆ ਤੇ ਰਹਤੁ ਇਕੁ ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਮੇਰੈ ਰਿਦੈ ਸਿੰਚਾ ॥੩॥
શુ કોઈ એવો ભક્ત છે, જે મોહ-માયાથી નિર્લિપ્ત છે અને તે મારા હ્રદયમાં નામાઅમૃતને સિંચી દે ॥૩॥

ਜੇਤੇ ਰੇ ਤੀਰਥ ਨਾਏ ਅਹੰਬੁਧਿ ਮੈਲੁ ਲਾਏ ਘਰ ਕੋ ਠਾਕੁਰੁ ਇਕੁ ਤਿਲੁ ਨ ਮਾਨੈ ॥
મેં જેટલા પણ તીર્થ કર્યા છે, આ તિર્થો પર સ્નાન કરવાથી તેટલી અહંકારરૂપી ગંદકી મેં પોતાના મનને લગાવી લીધી છે અને મારા હૃદયરૂપી ઘરનો સ્વામી પ્રભુ એક તલ માત્ર માટે પણ ખુશ થતો નથી. 

ਕਦਿ ਪਾਵਉ ਸਾਧਸੰਗੁ ਹਰਿ ਹਰਿ ਸਦਾ ਆਨੰਦੁ ਗਿਆਨ ਅੰਜਨਿ ਮੇਰਾ ਮਨੁ ਇਸਨਾਨੈ ॥੪॥
હું એવી સાધુસંગતિ ક્યારે પ્રાપ્ત કરીશ જેમાં હું પરમેશ્વરનું નામ જપીને હંમેશા જ આનંદિત રહીશ અને મારુ મન પોતાની આંખોમાં જ્ઞાનરૂપી સુરમો નાખીને જ્ઞાનરૂપી તીર્થમાં સ્નાન કરશે ॥૪॥ 

ਸਗਲ ਅਸ੍ਰਮ ਕੀਨੇ ਮਨੂਆ ਨਹ ਪਤੀਨੇ ਬਿਬੇਕਹੀਨ ਦੇਹੀ ਧੋਏ ॥
મેં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તેમજ સન્યાસ આ બધા આશ્રમોના ધર્મ કમાવ્યા છે પરંતુ મારું મન સંતુષ્ટ થતું નથી. હું જ્ઞાનહીન સ્નાન કરીને પોતાના શરીરને સ્વચ્છ કરતો રહું છું.

ਕੋਈ ਪਾਈਐ ਰੇ ਪੁਰਖੁ ਬਿਧਾਤਾ ਪਾਰਬ੍ਰਹਮ ਕੈ ਰੰਗਿ ਰਾਤਾ ਮੇਰੇ ਮਨ ਕੀ ਦੁਰਮਤਿ ਮਲੁ ਖੋਏ ॥੫॥
મારી તો કામના છે કે કોઈ એવો મહાપુરુષ મને મળી જાય જે વિધાતા પરબ્રહ્મના પ્રેમમાં મગ્ન થયેલ હોય અને તે મારી દુર્બુદ્ધિની ગંદકી દૂર કરી દે ॥૫॥ 

ਕਰਮ ਧਰਮ ਜੁਗਤਾ ਨਿਮਖ ਨ ਹੇਤੁ ਕਰਤਾ ਗਰਬਿ ਗਰਬਿ ਪੜੈ ਕਹੀ ਨ ਲੇਖੈ ॥
મનુષ્ય ધર્મ-કર્મોમાં જ મગ્ન રહે છે પરંતુ તે ક્ષણ માત્ર માટે પણ પ્રભુથી પ્રેમ કરતો નથી. તે તો ઘમંડ તેમજ અહંકારમાં જ પડી રહે છે પરંતુ તેનો કોઈ પણ ધર્મ-કર્મ કોઈ કામ આવતો નથી. 

ਜਿਸੁ ਭੇਟੀਐ ਸਫਲ ਮੂਰਤਿ ਕਰੈ ਸਦਾ ਕੀਰਤਿ ਗੁਰ ਪਰਸਾਦਿ ਕੋਊ ਨੇਤ੍ਰਹੁ ਪੇਖੈ ॥੬॥
જેને શુભ ફળ દેનારી સત્યની મૂર્તિ ગુરુ મળી જાય છે, તે હંમેશા પરમાત્માનું કીર્તિ-ગાન કરતો રહે છે અને ગુરુની કૃપાથી કોઈ દુર્લભ પુરુષ જ પોતાની આંખોથી પરમાત્માનું દર્શન પ્રાપ્ત કરે છે ॥૬॥

ਮਨਹਠਿ ਜੋ ਕਮਾਵੈ ਤਿਲੁ ਨ ਲੇਖੈ ਪਾਵੈ ਬਗੁਲ ਜਿਉ ਧਿਆਨੁ ਲਾਵੈ ਮਾਇਆ ਰੇ ਧਾਰੀ ॥
જે મનુષ્ય પોતાના મનની જીદથી અભ્યાસ કરે છે, તેની સાધના તલ માત્ર પણ સ્વીકાર થતી નથી. તે તો માયધારી બગલાની જેમ જ ધ્યાન લગાવીને રાખે છે.

ਕੋਈ ਐਸੋ ਰੇ ਸੁਖਹ ਦਾਈ ਪ੍ਰਭ ਕੀ ਕਥਾ ਸੁਨਾਈ ਤਿਸੁ ਭੇਟੇ ਗਤਿ ਹੋਇ ਹਮਾਰੀ ॥੭॥
શુ કોઈ એવો સુખ દેનાર મહાપુરુષ છે, જે મને પ્રભુની કથા સંભળાવે અને તેને મળવાથી મારી મુક્તિ થઈ જાય ॥૭॥ 

ਸਦਾ ਸਦਾ ਆਨੰਦੁ ਭੇਟਿਓ ਨਿਰਭੈ ਗੋਬਿੰਦੁ ਸੁਖ ਨਾਨਕ ਲਾਧੇ ਹਰਿ ਚਰਨ ਪਰਾਤਾ ॥੮॥
હે નાનક! પોતાના નિર્ભય ગોવિંદને મળીને હું હંમેશા જ આનંદપૂર્વક રહું છું. પરમાત્માના ચરણોમાં પડીને મેં બધા સુખ પ્રાપ્ત કરી લીધા છે ॥૮॥

ਸਫਲ ਸਫਲ ਭਈ ਸਫਲ ਜਾਤ੍ਰਾ ॥ ਆਵਣ ਜਾਣ ਰਹੇ ਮਿਲੇ ਸਾਧਾ ॥੧॥ ਰਹਾਉ ਦੂਜਾ ॥੧॥੩॥
હવે મારી જીવન-યાત્રા સફળ થઈ ગઈ છે અને સંતોથી મળીને મારુ જન્મ-મરણનું ચક્ર સમાપ્ત થઈ ગયું છે ॥૧॥વિરામ બીજો॥૧॥૩॥ 

ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੧ ਛੰਤ
ધનાસરી મહેલ ૧ છંદ

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਤੀਰਥਿ ਨਾਵਣ ਜਾਉ ਤੀਰਥੁ ਨਾਮੁ ਹੈ ॥
હું તીર્થ પર સ્નાન કરવા માટે જાવ? પરંતુ પરમાત્માનું નામ જ વાસ્તવિક તીર્થ છે.

ਤੀਰਥੁ ਸਬਦ ਬੀਚਾਰੁ ਅੰਤਰਿ ਗਿਆਨੁ ਹੈ ॥
શબ્દનું ચિંતન જ તીર્થ છે અને આ જ્ઞાન મારા હૃદયમાં છે.

ਗੁਰ ਗਿਆਨੁ ਸਾਚਾ ਥਾਨੁ ਤੀਰਥੁ ਦਸ ਪੁਰਬ ਸਦਾ ਦਸਾਹਰਾ ॥
ગુરુનું આપેલું જ્ઞાન જ સાચું તીર્થ-સ્થાન અને દશેરા છે, જ્યાં હંમેશા જ દસ પર્વ આઠમ, ચૌદશ, સંક્રાંતિ, પૂનમ, અમાસ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ઉતરાયણ, દક્ષિણમાં તેમજ વ્યતિપાત મનાવાય છે.

ਹਉ ਨਾਮੁ ਹਰਿ ਕਾ ਸਦਾ ਜਾਚਉ ਦੇਹੁ ਪ੍ਰਭ ਧਰਣੀਧਰਾ ॥
હે પૃથ્વીને ધારણ કરનાર પ્રભુ! હું તારાથી હંમેશા જ નામ માંગતો રહું છું, મને આ નામ આપ. 

ਸੰਸਾਰੁ ਰੋਗੀ ਨਾਮੁ ਦਾਰੂ ਮੈਲੁ ਲਾਗੈ ਸਚ ਬਿਨਾ ॥
આખું સંસાર જ રોગી છે અને આ રંગોની ઔષધિ ફક્ત પરમાત્માનું નામ જ છે. 

ਗੁਰ ਵਾਕੁ ਨਿਰਮਲੁ ਸਦਾ ਚਾਨਣੁ ਨਿਤ ਸਾਚੁ ਤੀਰਥੁ ਮਜਨਾ ॥੧॥
સત્ય નામ વગર મનને અહંકારની ગંદકી લાગી જાય છે. ગુરુની વાણી પવિત્ર છે, જે હંમેશા જ મનમાંથી અજ્ઞાનરૂપી અંધારાને દૂર કરીને પ્રકાશ કરે છે. આ રોજેય સ્નાન કરનાર સાચું તીર્થ સ્થાન છે ॥૧॥ 

ਸਾਚਿ ਨ ਲਾਗੈ ਮੈਲੁ ਕਿਆ ਮਲੁ ਧੋਈਐ ॥
સત્ય નામમાં સમાવેશ કરવાથી મનને અહંકારની ગંદકી લાગતી નથી, ત્યારબાદ અહંકારની ગંદકીને સ્વચ્છ કરવાની જરૂર પડતી નથી. 

ਗੁਣਹਿ ਹਾਰੁ ਪਰੋਇ ਕਿਸ ਕਉ ਰੋਈਐ ॥
પોતાના હૃદયમાં પરમાત્માના ગુણોનો હાર પરોવવાથી મનુષ્યને કોઈની સમક્ષ વિનંતી કરવાની જરૂરિયાત પડતી નથી.

ਵੀਚਾਰਿ ਮਾਰੈ ਤਰੈ ਤਾਰੈ ਉਲਟਿ ਜੋਨਿ ਨ ਆਵਏ ॥
જે મનુષ્ય સ્મરણ દ્વારા પોતાના મનના અહંકારનો નાશ કરી દે છે, તે સંસાર સમુદ્રમાંથી પાર થઈ જાય છે અને બીજાને પણ સંસાર સમુદ્રથી પાર કરાવી દે છે. તે ફરી યોની-ચક્રમાં પડતો નથી 

ਆਪਿ ਪਾਰਸੁ ਪਰਮ ਧਿਆਨੀ ਸਾਚੁ ਸਾਚੇ ਭਾਵਏ ॥
તે પોતે જ પારસ અને ધ્યાની બની જાય છે. આવો સત્યવાદી પુરુષ જ સાચા પ્રભુને સારો લાગે છે.

ਆਨੰਦੁ ਅਨਦਿਨੁ ਹਰਖੁ ਸਾਚਾ ਦੂਖ ਕਿਲਵਿਖ ਪਰਹਰੇ ॥
તે રાત-દિવસ આનંદ તેમજ હર્ષનો અનુભવ કરે છે અને તેના તમામ દુઃખ તેમજ પાપ નાશ થઈ જાય છે. 

ਸਚੁ ਨਾਮੁ ਪਾਇਆ ਗੁਰਿ ਦਿਖਾਇਆ ਮੈਲੁ ਨਾਹੀ ਸਚ ਮਨੇ ॥੨॥
તે સત્યનામને પ્રાપ્ત કરી લે છે અને ગુરુ તેને પરમાત્માનું દર્શન કરાવી દે છે. પછી તેના મનના અહંકારની ગંદકી લાગતી નથી, કારણ કે સત્યા તેના હૃદયમાં વસી જાય છે ॥૨॥ 

ਸੰਗਤਿ ਮੀਤ ਮਿਲਾਪੁ ਪੂਰਾ ਨਾਵਣੋ ॥
હે મિત્ર! સત્સંગીઓથી મેળાપ જ પૂર્ણ સ્નાન છે.

error: Content is protected !!