GUJARATI PAGE 878

ਛਿਅ ਦਰਸਨ ਕੀ ਸੋਝੀ ਪਾਇ ॥੪॥੫॥
તેને છ દર્શનોની સમજ પ્રાપ્ત થઈ જાય છે ॥૪॥૫॥ 

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੧ ॥
રામકલી મહેલ ૧॥ 

ਹਮ ਡੋਲਤ ਬੇੜੀ ਪਾਪ ਭਰੀ ਹੈ ਪਵਣੁ ਲਗੈ ਮਤੁ ਜਾਈ ॥
અમે ડોલી રહ્યા છીએ, કારણ કે અમારી જીવન-હોળી પાપોથી ભરેલી છે, ડર લાગી રહ્યો છે કે તોફાનને કારણે ક્યાંક આ ડૂબી ન જાય.

ਸਨਮੁਖ ਸਿਧ ਭੇਟਣ ਕਉ ਆਏ ਨਿਹਚਉ ਦੇਹਿ ਵਡਿਆਈ ॥੧॥
હે માલિક! અમે તને મળવા માટે તારી પાસે આવ્યા છીએ, નિશ્ચય જ મોટાઈ આપ ॥૧॥

ਗੁਰ ਤਾਰਿ ਤਾਰਣਹਾਰਿਆ ॥
હે તરણ-તારણ ગુરુ! સંસાર-સમુદ્રથી તરાવી દે, 

ਦੇਹਿ ਭਗਤਿ ਪੂਰਨ ਅਵਿਨਾਸੀ ਹਉ ਤੁਝ ਕਉ ਬਲਿਹਾਰਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥
હે પૂર્ણ અવિનાશી! પોતાની ભક્તિ આપ, હું તારા પર બલિહાર જાવ છું ॥૧॥વિરામ॥

ਸਿਧ ਸਾਧਿਕ ਜੋਗੀ ਅਰੁ ਜੰਗਮ ਏਕੁ ਸਿਧੁ ਜਿਨੀ ਧਿਆਇਆ ॥
જેને પર્મેશ્વરરૂપી સિદ્ધનું ધ્યાન કર્યું છે, વાસ્તવમાં તે જ સાચો સિધ્ધ-સાધક, યોગી તેમજ જંગમ છે. 

ਪਰਸਤ ਪੈਰ ਸਿਝਤ ਤੇ ਸੁਆਮੀ ਅਖਰੁ ਜਿਨ ਕਉ ਆਇਆ ॥੨॥
જેને પરમાત્માનું નામ મળી ગયું છે, તે જગતના સ્વામી પ્રભુના ચરણ સ્પર્શીને સફળ થઈ ગયો છે ॥૨॥ 

ਜਪ ਤਪ ਸੰਜਮ ਕਰਮ ਨ ਜਾਨਾ ਨਾਮੁ ਜਪੀ ਪ੍ਰਭ ਤੇਰਾ ॥
હે પ્રભુ! હું કોઈ જપ, તપ, સંયમ વગેરે ધર્મ કર્મને જાણતો નથી, ફક્ત તારું જ નામ જપતો રહું છું.

ਗੁਰੁ ਪਰਮੇਸਰੁ ਨਾਨਕ ਭੇਟਿਓ ਸਾਚੈ ਸਬਦਿ ਨਿਬੇਰਾ ॥੩॥੬॥
હે નાનક! જેનો ગુરુ-પરમેશ્વરથી મેળાપ થઈ ગયો છે, સાચા શબ્દો દ્વારા તેના કર્મોનો લેખ-જોખ મટી ગયો છે ॥૩॥૬॥ 

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੧ ॥
રામકલી મહેલ ૧॥

ਸੁਰਤੀ ਸੁਰਤਿ ਰਲਾਈਐ ਏਤੁ ॥
આ મનુષ્ય-જન્મમાં પોતાનું ધ્યાન પરમાત્મામાં એમ લગાવીને રાખવું જોઈએ કે 

ਤਨੁ ਕਰਿ ਤੁਲਹਾ ਲੰਘਹਿ ਜੇਤੁ ॥
પોતાના શરીરને જ હોળી બનાવ, જેનાથી સંસાર સમુદ્રથી પાર થઈ જવાય.

ਅੰਤਰਿ ਭਾਹਿ ਤਿਸੈ ਤੂ ਰਖੁ ॥
અંતરમનમાં જે તૃષણાગ્નિ સળગી રહી છે, તેને દબાવીને રાખ કેમ કે 

ਅਹਿਨਿਸਿ ਦੀਵਾ ਬਲੈ ਅਥਕੁ ॥੧॥
મનમાં દિવસ-રાત જ્ઞાનનો દીવો સળગતો રહે ॥૧॥ 

ਐਸਾ ਦੀਵਾ ਨੀਰਿ ਤਰਾਇ ॥
જો શરીરરૂપી જળમાં એવો દીવો સળગાવાય તો

ਜਿਤੁ ਦੀਵੈ ਸਭ ਸੋਝੀ ਪਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥
તે દીવા દ્વારા બધું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે ॥૧॥વિરામ॥ 

ਹਛੀ ਮਿਟੀ ਸੋਝੀ ਹੋਇ ॥
જો સારી સમજરૂપી માટી હોય તો 

ਤਾ ਕਾ ਕੀਆ ਮਾਨੈ ਸੋਇ ॥
તે માટીથી બનેલા દીવાને પ્રભુ સ્વીકાર કરી લે છે.

ਕਰਣੀ ਤੇ ਕਰਿ ਚਕਹੁ ਢਾਲਿ ॥
તમારા સારા કાર્યોને ચાક બનાવો, તે ચાક પર દીવો બનાવો 

ਐਥੈ ਓਥੈ ਨਿਬਹੀ ਨਾਲਿ ॥੨॥
આવો દીવો લોક-પરલોકમાં સહાયક થશે ॥૨॥ 

ਆਪੇ ਨਦਰਿ ਕਰੇ ਜਾ ਸੋਇ ॥
જ્યારે પરમાત્મા પોતાની કૃપા-દ્રષ્ટિ કરે છે તો

ਗੁਰਮੁਖਿ ਵਿਰਲਾ ਬੂਝੈ ਕੋਇ ॥
કોઈ દુર્લભ ગુરુમુખ આ સત્યને સમજી જાય છે 

ਤਿਤੁ ਘਟਿ ਦੀਵਾ ਨਿਹਚਲੁ ਹੋਇ ॥
અને તેના હૃદયમાં આ દીવો નિશ્ચલ થઈ જાય છે.

ਪਾਣੀ ਮਰੈ ਨ ਬੁਝਾਇਆ ਜਾਇ ॥
આવો દીવો પાણી દ્વારા ન નાશ થાય છે અને ન તો આને ઠારી શકાય છે. 

ਐਸਾ ਦੀਵਾ ਨੀਰਿ ਤਰਾਇ ॥੩॥
તેથી આવો દીવો શરીરરૂપી જળમાં તરાવવો જોઈએ ॥૩॥ 

ਡੋਲੈ ਵਾਉ ਨ ਵਡਾ ਹੋਇ ॥
હવા આ દીવાને ડોલાવી શકતી નથી અને ન તો આ મોટી હોય છે. 

ਜਾਪੈ ਜਿਉ ਸਿੰਘਾਸਣਿ ਲੋਇ ॥
આ દીવાના પ્રકાશથી અંતર્મનરૂપી સિહાંસન પર બેસેલ પરમેશ્વર નજર આવવા લાગે છે.

ਖਤ੍ਰੀ ਬ੍ਰਾਹਮਣੁ ਸੂਦੁ ਕਿ ਵੈਸੁ ॥
ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય તેમજ શુદ્ર કોઈએ પણ 

ਨਿਰਤਿ ਨ ਪਾਈਆ ਗਣੀ ਸਹੰਸ ॥
હજારો વાર ગણતરી કરીને પણ તેનું મૂલ્યાંકન કર્યું નથી. 

ਐਸਾ ਦੀਵਾ ਬਾਲੇ ਕੋਇ ॥
હે નાનક! જે જીવ પોતાના હૃદયમાં આવો દીવો પ્રકાશિત કરી લે છે, 

ਨਾਨਕ ਸੋ ਪਾਰੰਗਤਿ ਹੋਇ ॥੪॥੭॥
તેનો ઉદ્ધાર થઈ જાય છે ॥૪॥૭॥ 

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੧ ॥
રામકલી મહેલ ૧॥

ਤੁਧਨੋ ਨਿਵਣੁ ਮੰਨਣੁ ਤੇਰਾ ਨਾਉ ॥
હે પરમેશ્વર! તારા નામનું મનન કરવું જ તારી રચના અથવા વંદના છે, 

ਸਾਚੁ ਭੇਟ ਬੈਸਣ ਕਉ ਥਾਉ ॥
સત્ય-નામનો મેળાપ દેવાથી તારા દરબારમાં બેસવાને સ્થાન મળી જાય છે.

ਸਤੁ ਸੰਤੋਖੁ ਹੋਵੈ ਅਰਦਾਸਿ ॥
જે મનુષ્ય સત્ય તેમજ સંતોષની પ્રાર્થના કરે છે, 

ਤਾ ਸੁਣਿ ਸਦਿ ਬਹਾਲੇ ਪਾਸਿ ॥੧॥
તું તેની પ્રાર્થના સાંભળીને બોલાવીને પોતાની પાસે બેસાડી લે છે ॥૧॥ 

ਨਾਨਕ ਬਿਰਥਾ ਕੋਇ ਨ ਹੋਇ ॥
હે નાનક! તે સાચો પરમાત્મા એવો છે અને 

ਐਸੀ ਦਰਗਹ ਸਾਚਾ ਸੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥
તેનો દરબાર પણ એવો છે કે તેનાથી કોઈ પણ ખાલી હાથ પાછું આવતું નથી ॥૧॥વિરામ॥ 

ਪ੍ਰਾਪਤਿ ਪੋਤਾ ਕਰਮੁ ਪਸਾਉ ॥
તારી કૃપાનો ખજાનો પ્રાપ્ત થઈ જાય.

ਤੂ ਦੇਵਹਿ ਮੰਗਤ ਜਨ ਚਾਉ ॥
મારા જેવા ભિખારીના મનમાં આ જ ઇચ્છા છે કે તું મને આ ખજાનો આપી દે. 

ਭਾਡੈ ਭਾਉ ਪਵੈ ਤਿਤੁ ਆਇ ॥
તેના હૃદયરૂપી વાસણમાં તારો પ્રેમ પોતે જ આવી પડે છે

ਧੁਰਿ ਤੈ ਛੋਡੀ ਕੀਮਤਿ ਪਾਇ ॥੨॥
જેના હૃદયમાં તે આરંભથી જ શ્રદ્ધારૂપી કિંમત નાખી રાખી છે ॥૨॥ 

ਜਿਨਿ ਕਿਛੁ ਕੀਆ ਸੋ ਕਿਛੁ ਕਰੈ ॥
જે પરમાત્માએ આ બધું જ ઉત્પન્ન કર્યું છે, તે જ બધું જ કરી રહ્યો છે,

ਅਪਨੀ ਕੀਮਤਿ ਆਪੇ ਧਰੈ ॥
તે શ્રદ્ધારૂપી કિંમત પણ હૃદયરૂપી વાસણમાં પોતે જ નાખે છે. 

ਗੁਰਮੁਖਿ ਪਰਗਟੁ ਹੋਆ ਹਰਿ ਰਾਇ ॥
પ્રભુ ગુરુમુખના હૃદય-ઘરમાં પ્રગટ થયો છે, 

ਨਾ ਕੋ ਆਵੈ ਨਾ ਕੋ ਜਾਇ ॥੩॥
પછી તેના જન્મ-મરણનું ચક્ર સમાપ્ત થઈ જાય છે ॥૩॥ 

ਲੋਕੁ ਧਿਕਾਰੁ ਕਹੈ ਮੰਗਤ ਜਨ ਮਾਗਤ ਮਾਨੁ ਨ ਪਾਇਆ ॥
ભિખારીને લોકો તિરસ્કૃત જ કરે છે અને તેનું કહેવાનું છે કે માંગવાથી સન્માન પ્રાપ્ત થતું નથી.

ਸਹ ਕੀਆ ਗਲਾ ਦਰ ਕੀਆ ਬਾਤਾ ਤੈ ਤਾ ਕਹਣੁ ਕਹਾਇਆ ॥੪॥੮॥
પરમાત્માની વાતો, તેના દરબારની વાતો, તે માલિકે પોતે જ મારાથી મુખથી કહેવડાવી છે ॥૪॥૮॥ 

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੧ ॥
રામકલી મહેલ ૧॥ 

ਸਾਗਰ ਮਹਿ ਬੂੰਦ ਬੂੰਦ ਮਹਿ ਸਾਗਰੁ ਕਵਣੁ ਬੁਝੈ ਬਿਧਿ ਜਾਣੈ ॥
સમુદ્રમાં ટીપું તેમજ ટીપામાં જ સમુદ્રમાં સમાયેલ છે પરંતુ આ તફાવતને કોણ સમજે અને કોણ આ વિધિને જાણે છે? 

ਉਤਭੁਜ ਚਲਤ ਆਪਿ ਕਰਿ ਚੀਨੈ ਆਪੇ ਤਤੁ ਪਛਾਣੈ ॥੧॥
પ્રભુ પોતે જ ડાળીથી વગેરે ચારેય સ્રોતોને ઉત્પન્ન કરીને તેના તમાશાને જાણે છે અને પોતે જ રહસ્યને ઓળખે પણ છે ॥૧

error: Content is protected !!