GUJARATI PAGE 914

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਮਾਇ ਬਾਪ ਪੂਤ ॥
કોઈ માતા-પિતા તેમજ પુત્રની સાથે જીવન વિતાવી દે છે, 

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਰਾਜ ਮਿਲਖ ਵਾਪਾਰਾ ॥
કોઈ રાજ્ય, ધન-સંપત્તિ તેમજ વ્યાપારમાં જીવન વિતાવે છે,

ਸੰਤ ਬਿਹਾਵੈ ਹਰਿ ਨਾਮ ਅਧਾਰਾ ॥੧॥
પરંતુ સંતોનું જીવન હરિ-નામના આધાર પર વીતી જાય છે  

ਰਚਨਾ ਸਾਚੁ ਬਨੀ ॥
આ જગત-રચના પરમ-સત્યએ બનાવી છે 

ਸਭ ਕਾ ਏਕੁ ਧਨੀ ॥੧॥ ਰਹਾਉ ॥
અને બધાનો માલિક પરમેશ્વર જ છે વિરામ॥

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਬੇਦ ਅਰੁ ਬਾਦਿ ॥
કોઈ વેદોના અભ્યાસ તેમજ વાદ-વિવાદમાં પોતાનું જીવન વિતાવી દે છે, 

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਰਸਨਾ ਸਾਦਿ ॥
કોઈ જીભના સ્વાદમાં જીવન વિતાવી દે છે. 

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਲਪਟਿ ਸੰਗਿ ਨਾਰੀ ॥
કોઈ કામુખ મનુષ્યનું જીવન સ્ત્રીની સાથે તૃષ્ણામાં જ વીતી જાય છે, 

ਸੰਤ ਰਚੇ ਕੇਵਲ ਨਾਮ ਮੁਰਾਰੀ ॥੨॥
પરંતુ સંત ફક્ત પ્રભુના નામમાં જ જીવન ભર લીન રહે છે

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਖੇਲਤ ਜੂਆ ॥
કોઈનું જીવન જુગાર રમતા જ વીતી જાય છે. 

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਅਮਲੀ ਹੂਆ ॥
કોઈ નશામાં પોતાનું જીવન ગુમાવી દે છે, 

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਪਰ ਦਰਬ ਚੋੁਰਾਏ ॥
કોઈ પારકું ધન ચોરી કરવામાં જીવન વિતાવી દે છે, 

ਹਰਿ ਜਨ ਬਿਹਾਵੈ ਨਾਮ ਧਿਆਏ ॥੩॥
પરંતુ ભક્તજન પરમાત્માના નામ-ધ્યાનમાં પોતાનું જીવન સફળ કરી લે છે

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਜੋਗ ਤਪ ਪੂਜਾ ॥
કોઈનું જીવન યોગ સાધના, તપસ્યા તેમજ પૂજામાં જ વીતી જાય છે, 

ਕਾਹੂ ਰੋਗ ਸੋਗ ਭਰਮੀਜਾ ॥
કોઈ રોગ-શોક તેમજ ભ્રમમાં પડીને જીવન વિતાવી દે છે, 

ਕਾਹੂ ਪਵਨ ਧਾਰ ਜਾਤ ਬਿਹਾਏ ॥
કોઈ યોગાસનથી પ્રાણાયામ કરીને જીવન વિતાવી દે છે,

ਸੰਤ ਬਿਹਾਵੈ ਕੀਰਤਨੁ ਗਾਏ ॥੪॥
પરંતુ સંતોનું જીવન પ્રભુનું ભજન-કિર્તન કરતા જ વીતી જાય છે  

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਦਿਨੁ ਰੈਨਿ ਚਾਲਤ ॥
કોઈનું જીવન દિવસ-રાત સફર કરતા જ વીતી જાય છે,

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਸੋ ਪਿੜੁ ਮਾਲਤ ॥
કોઈ રણભુમિમાં સખત લડતા જ જીવન વિતાવી દે છે, 

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਬਾਲ ਪੜਾਵਤ ॥
કોઈ લોકો શિક્ષક બનીને બાળકોને વિદ્યા આપવામાં જ સમય વિતાવી દે છે,                                 

ਸੰਤ ਬਿਹਾਵੈ ਹਰਿ ਜਸੁ ਗਾਵਤ ॥੫॥
પરંતુ સંતોનું જીવન પરમાત્માનું યશોગાન કરવામાં વીતી જાય છે  

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਨਟ ਨਾਟਿਕ ਨਿਰਤੇ ॥
કોઈનું જીવન કલાકાર બનીને નાટક તેમજ નૃત્યમાં જ વીતી જાય છે, 

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਜੀਆਇਹ ਹਿਰਤੇ ॥
કોઈ જીવ-હત્યા તેમજ લૂંટફાટમાં જીવન વિતાવી દે છે, 

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਰਾਜ ਮਹਿ ਡਰਤੇ ॥
કોઈ પોતાનું જીવન રાજ-ભાગના કામોમાં ડરતા વિતાવી દે છે, 

ਸੰਤ ਬਿਹਾਵੈ ਹਰਿ ਜਸੁ ਕਰਤੇ ॥੬॥
પરંતુ સંત પ્રભુનું યશોગાન કરતાં જ જીવન વિતાવી દે છે

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਮਤਾ ਮਸੂਰਤਿ ॥
કોઈનો આખો સમય સલાહ તેમજ પરામર્શ દેવામાં જ કપાઈ જાય છે, 

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਸੇਵਾ ਜਰੂਰਤਿ ॥
કોઈ જીવનની જરૂરિયાતોને પૂર્ણ કરવા તેમજ સેવા કરતા જ સમય કાઢી દે છે,

ਕਾਹੂ ਬਿਹਾਵੈ ਸੋਧਤ ਜੀਵਤ ॥
કોઈનું જીવન-સંશોધન કરવામાં જ સમય વીતી જાય છે, 

ਸੰਤ ਬਿਹਾਵੈ ਹਰਿ ਰਸੁ ਪੀਵਤ ॥੭॥
પરંતુ સંતોનું સંપૂર્ણ જીવન હરિ-નામરૂપી રસને પીવામાં જ વીતી જાય છે ॥૭

ਜਿਤੁ ਕੋ ਲਾਇਆ ਤਿਤ ਹੀ ਲਗਾਨਾ ॥
સત્ય તો આ જ છે કે પ્રભુએ જીવને ક્યાં કાર્યમાં લગાવ્યો છે, તે તેમાં લાગી ગયો છે. 

ਨਾ ਕੋ ਮੂੜੁ ਨਹੀ ਕੋ ਸਿਆਨਾ ॥
ન કોઈ મૂર્ખ છે અને ન તો કોઈ ચતુર છે. 

ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸੁ ਦੇਵੈ ਨਾਉ ॥
પરમાત્મા કૃપા કરીને જેને પોતાનું નામ દે છે, 

ਨਾਨਕ ਤਾ ਕੈ ਬਲਿ ਬਲਿ ਜਾਉ ॥੮॥੩॥
નાનક તેના પર બલિહાર જાય છે  

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥
રામકલી મહેલ ૫

ਦਾਵਾ ਅਗਨਿ ਰਹੇ ਹਰਿ ਬੂਟ ॥
જેમ જંગલની આગમાં કોઈ છોડ બચીને લીલા રહી જાય છે, 

ਮਾਤ ਗਰਭ ਸੰਕਟ ਤੇ ਛੂਟ ॥
જેમ માતાના ગર્ભની મુશ્કેલીમાંથી બાળક છૂટી જાય છે, 

ਜਾ ਕਾ ਨਾਮੁ ਸਿਮਰਤ ਭਉ ਜਾਇ ॥
જેનું નામ સ્મરણ કરવાથી દરેક પ્રકારના ભય દૂર થઈ જાય છે, 

ਤੈਸੇ ਸੰਤ ਜਨਾ ਰਾਖੈ ਹਰਿ ਰਾਇ ॥੧॥
પ્રભુ પોતાના સંતજનોની રક્ષા કરે છે  

ਐਸੇ ਰਾਖਨਹਾਰ ਦਇਆਲ ॥
દયાળુ પ્રભુ બધાની રક્ષા કરનાર છે.

ਜਤ ਕਤ ਦੇਖਉ ਤੁਮ ਪ੍ਰਤਿਪਾਲ ॥੧॥ ਰਹਾਉ ॥
હે દીનદયાળુ! જ્યાં-ક્યાંય પણ જોવ છું, ફક્ત તું જ અમારો પ્રતિપાલક છે ॥૧વિરામ॥ 

ਜਲੁ ਪੀਵਤ ਜਿਉ ਤਿਖਾ ਮਿਟੰਤ ॥
જેમ પાણી પીવાથી તરસ મટી જાય છે, 

ਧਨ ਬਿਗਸੈ ਗ੍ਰਿਹਿ ਆਵਤ ਕੰਤ ॥
જેમ પતિના ઘરમાં આવવાથી પત્ની ખુશ થઈ જાય છે, 

ਲੋਭੀ ਕਾ ਧਨੁ ਪ੍ਰਾਣ ਅਧਾਰੁ ॥
જેમ લોભી મનુષ્યનું ધન જ તેના પ્રાણોનો આધાર હોય છે, 

ਤਿਉ ਹਰਿ ਜਨ ਹਰਿ ਹਰਿ ਨਾਮ ਪਿਆਰੁ ॥੨॥
તેમ જ ભક્તજનોનો હરિ-નામથી પ્રેમ હોય છે

ਕਿਰਸਾਨੀ ਜਿਉ ਰਾਖੈ ਰਖਵਾਲਾ ॥
જેમ ખેડૂત પોતાની ખેતીની રક્ષા કરે છે, 

ਮਾਤ ਪਿਤਾ ਦਇਆ ਜਿਉ ਬਾਲਾ ॥
જેમ માતા-પિતા પોતાના બાળક પર દયા કરે છે, 

ਪ੍ਰੀਤਮੁ ਦੇਖਿ ਪ੍ਰੀਤਮੁ ਮਿਲਿ ਜਾਇ ॥
જેમ પ્રિયતમને જોઈને પ્રિયતમા તેમાં જ મોહિત થઈ જાય છે,

ਤਿਉ ਹਰਿ ਜਨ ਰਾਖੈ ਕੰਠਿ ਲਾਇ ॥੩॥
તેમ જ ભક્તજનોને પરમાત્મા પોતાના કંઠથી લગાડીને રાખે છે ॥૩॥ 

ਜਿਉ ਅੰਧੁਲੇ ਪੇਖਤ ਹੋਇ ਅਨੰਦ ॥
જેમ અંધને જોવા પર આનંદ થાય છે,

ਗੂੰਗਾ ਬਕਤ ਗਾਵੈ ਬਹੁ ਛੰਦ ॥
જેમ કોઈ મૂંગો બોલવા લાગી જાય તો તે ખુશ થઈને ગીત ગાવા લાગે છે, 

ਪਿੰਗੁਲ ਪਰਬਤ ਪਰਤੇ ਪਾਰਿ ॥
જેમ કોઈ લંગડો મનુષ્ય પર્વત પર ચઢીને ખુશી વ્યક્ત કરે છે,

ਹਰਿ ਕੈ ਨਾਮਿ ਸਗਲ ਉਧਾਰਿ ॥੪॥
તેમ જ હરિનું નામ જપવાથી બધાનો ઉદ્ધાર થઈ જાય છે ॥૪॥ 

ਜਿਉ ਪਾਵਕ ਸੰਗਿ ਸੀਤ ਕੋ ਨਾਸ ॥
જેમ આગ સળગવાથી શીતનો પ્રકોપ નાશ થઈ જાય છે,

ਐਸੇ ਪ੍ਰਾਛਤ ਸੰਤਸੰਗਿ ਬਿਨਾਸ ॥
આમ જ સંતોની સંગતિ કરવાથી દરેક પ્રકારના પાપ નાશ થઈ જાય છે. 

ਜਿਉ ਸਾਬੁਨਿ ਕਾਪਰ ਊਜਲ ਹੋਤ ॥
જેમ સાબુ લગાવીને કપડાં ધોવાથી પ્રકાશિત થઈ જાય છે,

ਨਾਮ ਜਪਤ ਸਭੁ ਭ੍ਰਮੁ ਭਉ ਖੋਤ ॥੫॥
તેમ જ નામ જપવાથી બધા ભ્રમ દૂર થઈ જાય છે ॥૫॥ 

ਜਿਉ ਚਕਵੀ ਸੂਰਜ ਕੀ ਆਸ ॥
જેમ સુરખાબને સૂર્યોદયની આશા રહે છે,

ਜਿਉ ਚਾਤ੍ਰਿਕ ਬੂੰਦ ਕੀ ਪਿਆਸ ॥
જેમ બપૈયાને સ્વાતિ ટીપાની તરસ લાગેલી રહે છે,

ਜਿਉ ਕੁਰੰਕ ਨਾਦ ਕਰਨ ਸਮਾਨੇ ॥
જેમ હરણને સંગીતના સ્વરથી સુખ પ્રાપ્ત થાય છે, 

ਤਿਉ ਹਰਿ ਨਾਮ ਹਰਿ ਜਨ ਮਨਹਿ ਸੁਖਾਨੇ ॥੬॥
તેમ જ પ્રભુનું નામ ભક્તોના મનમાં સુખ આપે છે ॥૬

error: Content is protected !!