GUJARATI PAGE 1086

ਸਾਧਸੰਗਿ ਭਜੁ ਅਚੁਤ ਸੁਆਮੀ ਦਰਗਹ ਸੋਭਾ ਪਾਵਣਾ ॥੩॥
જો પ્રભુ-દરબારમાં શોભા મેળવવા ઇચ્છતો હોય તો સંતોની સાથે સ્થિર સ્વામીનું ભજન કર ॥૩॥ 

ਚਾਰਿ ਪਦਾਰਥ ਅਸਟ ਦਸਾ ਸਿਧਿ ॥
હરિ-નામનો ખજાનો જ કામ, અર્થ, ધર્મ, મોક્ષરૂપી ચાર પદાર્થ, અઢાર સિધ્ધિઓ, 

ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਸਹਜ ਸੁਖੁ ਨਉ ਨਿਧਿ ॥
સરળ સુખ તેમજ નવ નિધિ દેનાર છે. 

ਸਰਬ ਕਲਿਆਣ ਜੇ ਮਨ ਮਹਿ ਚਾਹਹਿ ਮਿਲਿ ਸਾਧੂ ਸੁਆਮੀ ਰਾਵਣਾ ॥੪॥
જો મનમાં સર્વ કલ્યાણ મેળવવા ઇચ્છતો હોય તો સાધુ પુરુષોની સંગતમાં મળીને પરમાત્માનું સ્મરણ કર ॥૪॥

ਸਾਸਤ ਸਿੰਮ੍ਰਿਤਿ ਬੇਦ ਵਖਾਣੀ ॥
શાસ્ત્રો, સ્મૃતિઓ તેમજ વેદોએ પણ આ જ વખાણ કર્યું છે કે 

ਜਨਮੁ ਪਦਾਰਥੁ ਜੀਤੁ ਪਰਾਣੀ ॥
હે પ્રાણી! માનવ જન્મ પર વિજય મેળવો 

ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਨਿੰਦਾ ਪਰਹਰੀਐ ਹਰਿ ਰਸਨਾ ਨਾਨਕ ਗਾਵਣਾ ॥੫॥
હે નાનક! કામ, ક્રોધ તેમજ નિંદાને ત્યાગીને જીભથી પરમાત્માનું ગુણગાન કરવું જોઈએ ॥૫॥ 

ਜਿਸੁ ਰੂਪੁ ਨ ਰੇਖਿਆ ਕੁਲੁ ਨਹੀ ਜਾਤੀ ॥
જેનું કોઈ રૂપ અથવા રેખા નથી, જેનું ના કોઈ કુળ અથવા જાતિ છે, 

ਪੂਰਨ ਪੂਰਿ ਰਹਿਆ ਦਿਨੁ ਰਾਤੀ ॥
તે દિવસ-રાત સર્વવ્યાપક છે.

ਜੋ ਜੋ ਜਪੈ ਸੋਈ ਵਡਭਾਗੀ ਬਹੁੜਿ ਨ ਜੋਨੀ ਪਾਵਣਾ ॥੬॥
જે જે તેનું જાપ કરે છે, તે જ ખુશનસીબ છે અને તે ફરી યોનીઓના ચક્રમાં પડતો નથી ॥૬॥ 

ਜਿਸ ਨੋ ਬਿਸਰੈ ਪੁਰਖੁ ਬਿਧਾਤਾ ॥
જેને પરમપુરુષ વિધાતા ભૂલી જાય છે, 

ਜਲਤਾ ਫਿਰੈ ਰਹੈ ਨਿਤ ਤਾਤਾ ॥
તે દુ:ખોની આગમાં સળગતો રહે છે અને રોજે વેદના ભોગવે છે. 

ਅਕਿਰਤਘਣੈ ਕਉ ਰਖੈ ਨ ਕੋਈ ਨਰਕ ਘੋਰ ਮਹਿ ਪਾਵਣਾ ॥੭॥
પરમાત્માના ઉપકારોને ભૂલનાર નમક હરામને કોઈ બચાવી શકતા નથી અને તેને ભયાનક નર્કમાં ધકેલાય છે ॥૭॥

ਜੀਉ ਪ੍ਰਾਣ ਤਨੁ ਧਨੁ ਜਿਨਿ ਸਾਜਿਆ ॥
જેને બનાવ્યો છે, જીવન, પ્રાણ, શરીર તેમજ ધન આપ્યું છે, 

ਮਾਤ ਗਰਭ ਮਹਿ ਰਾਖਿ ਨਿਵਾਜਿਆ ॥
માના ગર્ભમાં ઉપકાર કરીને રક્ષા કરી છે,

ਤਿਸ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਛਾਡਿ ਅਨ ਰਾਤਾ ਕਾਹੂ ਸਿਰੈ ਨ ਲਾਵਣਾ ॥੮॥
તેના પ્રેમને છોડીને જીવ બીજા સાંસારિક રસોમાં લીન રહે છે, પરમાત્મા સિવાય તેનું કોઈ પણ કલ્યાણ કરી શકતું નથી ॥૮॥ 

ਧਾਰਿ ਅਨੁਗ੍ਰਹੁ ਸੁਆਮੀ ਮੇਰੇ ॥
હે સ્વામી! કૃપા કર;

ਘਟਿ ਘਟਿ ਵਸਹਿ ਸਭਨ ਕੈ ਨੇਰੇ ॥
દરેક શરીર તેમજ બધા જીવોની નજીક તું જ રહે છે. 

ਹਾਥਿ ਹਮਾਰੈ ਕਛੂਐ ਨਾਹੀ ਜਿਸੁ ਜਣਾਇਹਿ ਤਿਸੈ ਜਣਾਵਣਾ ॥੯॥
અમારા હાથમાં કંઈ પણ નથી, જેને તું તફાવત બતાવે છે, તે જ તને સમજે છે ॥૯॥

ਜਾ ਕੈ ਮਸਤਕਿ ਧੁਰਿ ਲਿਖਿ ਪਾਇਆ ॥
જેના માથા પર ઉત્તમ ભાગ્ય હોય છે, 

ਤਿਸ ਹੀ ਪੁਰਖ ਨ ਵਿਆਪੈ ਮਾਇਆ ॥
તે પુરુષ પર માયાનો કોઈ પ્રભાવ પડતો નથી. 

ਨਾਨਕ ਦਾਸ ਸਦਾ ਸਰਣਾਈ ਦੂਸਰ ਲਵੈ ਨ ਲਾਵਣਾ ॥੧੦॥
દાસ નાનક હંમેશા પરમાત્માની શરણમાં રહે છે અને કોઈ બીજાથી પ્રેમ લગાવતો નથી ॥૧૦॥ 

ਆਗਿਆ ਦੂਖ ਸੂਖ ਸਭਿ ਕੀਨੇ ॥
બધા દુઃખ-સુખ પ્રભુની આજ્ઞાથી જ બને છે,

ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਬਿਰਲੈ ਹੀ ਚੀਨੇ ॥
હરિ નામ અમૃતને કોઈ દુર્લભ પુરુષે જ ઓળખ્યો છે. 

ਤਾ ਕੀ ਕੀਮਤਿ ਕਹਣੁ ਨ ਜਾਈ ਜਤ ਕਤ ਓਹੀ ਸਮਾਵਣਾ ॥੧੧॥
તેની સાચી કિંમત આંકી શકાતી નથી અને બધામાં એક તે જ સમાયેલ છે ॥૧૧॥ 

ਸੋਈ ਭਗਤੁ ਸੋਈ ਵਡ ਦਾਤਾ ॥
વાસ્તવમાં પરમાત્મા જ ભક્ત છે, એક તે જ મોટો દાતા છે, 

ਸੋਈ ਪੂਰਨ ਪੁਰਖੁ ਬਿਧਾਤਾ ॥
તે જ પૂર્ણ પુરુષ વિધાતા છે. 

ਬਾਲ ਸਹਾਈ ਸੋਈ ਤੇਰਾ ਜੋ ਤੇਰੈ ਮਨਿ ਭਾਵਣਾ ॥੧੨॥
તે જ તારા બાળપણનો મિત્ર છે, જે તારા મનને ગમે છે ॥૧૨॥

ਮਿਰਤੁ ਦੂਖ ਸੂਖ ਲਿਖਿ ਪਾਏ ॥
મૃત્યુ, દુઃખ, સુખ બધું નસીબમાં લખી દીધું છે અને 

ਤਿਲੁ ਨਹੀ ਬਧਹਿ ਘਟਹਿ ਨ ਘਟਾਏ ॥
તલ માત્ર પણ આમાં વૃદ્ધિ થતી નથી અને આ ઘટાડવાથી પણ ઘટી શકતો નથી. 

ਸੋਈ ਹੋਇ ਜਿ ਕਰਤੇ ਭਾਵੈ ਕਹਿ ਕੈ ਆਪੁ ਵਞਾਵਣਾ ॥੧੩॥
જે પરમાત્માને સ્વીકાર છે, તે જ થાય છે, જો આ કહેવાય કે હું પોતાનું નસીબ બદલી શકું છું તો આ પોતાને હેરાન જ કરવો છે ॥૧૩॥ 

ਅੰਧ ਕੂਪ ਤੇ ਸੇਈ ਕਾਢੇ ॥
તે રચયિતા જ માયાના અંધકુપમાથી કાઢે છે અને

ਜਨਮ ਜਨਮ ਕੇ ਟੂਟੇ ਗਾਂਢੇ ॥
જન્મ-જન્માંતરના તુટેલ સંબંધ જોડી દે છે. 

ਕਿਰਪਾ ਧਾਰਿ ਰਖੇ ਕਰਿ ਅਪੁਨੇ ਮਿਲਿ ਸਾਧੂ ਗੋਬਿੰਦੁ ਧਿਆਵਣਾ ॥੧੪॥
તે કૃપા કરીને પોતાના બનાવી લે છે, તેથી સાધુઓની સાથે ગોવિંદનું ધ્યાન કરવું જોઈએ ॥૧૪॥

ਤੇਰੀ ਕੀਮਤਿ ਕਹਣੁ ਨ ਜਾਈ ॥
હે પ્રભુ! તારું મૂલ્યાંકન કરી શકાતું નથી, 

ਅਚਰਜ ਰੂਪੁ ਵਡੀ ਵਡਿਆਈ ॥
તારું રૂપ અદભુત છે, તારી કીર્તિ ખુબ મોટી છે, 

ਭਗਤਿ ਦਾਨੁ ਮੰਗੈ ਜਨੁ ਤੇਰਾ ਨਾਨਕ ਬਲਿ ਬਲਿ ਜਾਵਣਾ ॥੧੫॥੧॥੧੪॥੨੨॥੨੪॥੨॥੧੪॥੬੨॥
દાસ નાનક તારાથી ભક્તિનું દાન માંગતો અને તારા પર બલિહાર જાય છે ॥૧૫॥૧॥૧૪॥૨૨॥૨૪॥૨॥૧૪॥૬૨॥ 

ਮਾਰੂ ਵਾਰ ਮਹਲਾ ੩
મારુ વાર મહેલ ૩ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧॥ 

ਵਿਣੁ ਗਾਹਕ ਗੁਣੁ ਵੇਚੀਐ ਤਉ ਗੁਣੁ ਸਹਘੋ ਜਾਇ ॥
ગ્રાહક વગર કોઈ બીજાને ગુણ વેચાય તો તે સસ્તો જ વેચાઈ જાય છે. 

ਗੁਣ ਕਾ ਗਾਹਕੁ ਜੇ ਮਿਲੈ ਤਉ ਗੁਣੁ ਲਾਖ ਵਿਕਾਇ ॥
જો ગુણોનો ગ્રાહક મળી જાય તો લાખોમાં વેચાઈ છે.

error: Content is protected !!