GUJARATI PAGE 236

ਕਰਨ ਕਰਾਵਨ ਸਭੁ ਕਿਛੁ ਏਕੈ ॥જીવ બિચારાને હાથ માં શું? ફક્ત પરમાત્મા જ દરેક જીવમાં વ્યાપક થઈને બધુ જ કરી રહ્યો છે ਆਪੇ ਬੁਧਿ ਬੀਚਾਰਿ ਬਿਬੇਕੈ ॥અને તે પ્રભુ પોતે જ દરેક જીવને અક્કલ બક્ષે છે. પોતે જ દરેક જીવમાં વ્યાપક થઈને વિચારની જીવન સંયોગને પારખે છે. ਦੂਰਿ ਨ ਨੇਰੈ ਸਭ ਕੈ ਸੰਗਾ ॥તે પરમાત્મા

GUJARATI PAGE 235

ਆਪਿ ਛਡਾਏ ਛੁਟੀਐ ਸਤਿਗੁਰ ਚਰਣ ਸਮਾਲਿ ॥੪॥જો પરમાત્મા પોતે જ માયાના જાળમાંથી છુટકારો કરાવે તો જ ગુરુના ચરણોને હૃદયમાં સંભાળીને આ જાળમાંથી નીકળી શકાય છે ॥૪॥ ਮਨ ਕਰਹਲਾ ਮੇਰੇ ਪਿਆਰਿਆ ਵਿਚਿ ਦੇਹੀ ਜੋਤਿ ਸਮਾਲਿ ॥હે પ્રેમાળ મન! હે ચંચળ મન! તારા શરીરમાં ઈશ્વરીય જ્યોતિ વસી રહી છે આને સંભાળીને રાખ. ਗੁਰਿ ਨਉ ਨਿਧਿ ਨਾਮੁ ਵਿਖਾਲਿਆ

GUJARATI PAGE 234

ਸਬਦਿ ਰਤੇ ਸੇ ਨਿਰਮਲੇ ਚਲਹਿ ਸਤਿਗੁਰ ਭਾਇ ॥੭॥જે મનુષ્ય ગુરુના શબ્દના રંગમાં રંગાઈ જાય છે, તે પવિત્ર જીવનવાળો થઇ જાય છે, તે ગુરુના બતાવેલ હુકમ અનુસાર ચાલે છે, જીવન પસાર કરે છે ॥૭॥ ਹਰਿ ਪ੍ਰਭ ਦਾਤਾ ਏਕੁ ਤੂੰ ਤੂੰ ਆਪੇ ਬਖਸਿ ਮਿਲਾਇ ॥હે હરિ! હે પ્રભુ! ફક્ત તું જ છે જે ગુરુ દ્વારા પોતાના નામનું

GUJARATI PAGE 233

ਸਬਦਿ ਮਨੁ ਰੰਗਿਆ ਲਿਵ ਲਾਇ ॥હે ભાઈ! જે મનુષ્યએ ગુરુના શબ્દ દ્વારા પ્રભુના ચરણોમાં ધ્યાન જોડીને પોતાના મનને પ્રભુના પ્રેમ રંગમાં રંગી લીધા છે, ਨਿਜ ਘਰਿ ਵਸਿਆ ਪ੍ਰਭ ਕੀ ਰਜਾਇ ॥੧॥ગૃહસ્થ ત્યાગીને ક્યાંય બહાર જવાની જરૂરિયાત ના પડી. તે મનુષ્ય પ્રભુ-ચરણોમાં ટકી રહે છે, તે મનુષ્ય પ્રભુ-રજામાં રાજી રહે છે ॥૧॥ ਸਤਿਗੁਰੁ ਸੇਵਿਐ ਜਾਇ ਅਭਿਮਾਨੁ

GUJARATI PAGE 232

ਨਾਮੁ ਨ ਚੇਤਹਿ ਉਪਾਵਣਹਾਰਾ ॥તે વિધાતા પરમાત્માનું નામ ક્યારેય યાદ કરતા નથી ਮਰਿ ਜੰਮਹਿ ਫਿਰਿ ਵਾਰੋ ਵਾਰਾ ॥੨॥તે વારંવાર જગતમાં જન્મે છે, મરે છે, જન્મે છે મરે છે ॥૨॥ ਅੰਧੇ ਗੁਰੂ ਤੇ ਭਰਮੁ ਨ ਜਾਈ ॥પરંતુ, હે ભાઈ! માયાના મોહમાં પોતે અંધ થયેલ ગુરૂથી શરણ આવેલ સેવકનાં મનની ભટકણ દૂર થઇ શકતી નથી. ਮੂਲੁ ਛੋਡਿ

GUJARATI PAGE 231

ਤਤੁ ਨ ਚੀਨਹਿ ਬੰਨਹਿ ਪੰਡ ਪਰਾਲਾ ॥੨॥તે વાસ્તવિક જીવન હેતુને ઓળખતા નથી, તે ધાર્મિક ચર્ચાના વ્યર્થનો ભાર જ પોતાના માથા પર બાંધી રાખે છે ॥૨॥ ਮਨਮੁਖ ਅਗਿਆਨਿ ਕੁਮਾਰਗਿ ਪਾਏ ॥હે ભાઈ! તે લોકો બ્રહ્માની રચેલી વાણી વાંચે છે, પરંતુ પોતાના મનની પાછળ ચાલનાર મનુષ્ય પરમાત્માની સાથે ઓળખાણથી વંચિત રહેવાને કારણે ખોટા જીવન માર્ગ પર પડી

GUJARATI PAGE 230

ਗੁਰਮੁਖਿ ਵਿਚਹੁ ਹਉਮੈ ਜਾਇ ॥ હે પંડિત! ગુરુના શરણે પડવાથી મનમાંથી અહંકાર દૂર થઇ જાય છે, ਗੁਰਮੁਖਿ ਮੈਲੁ ਨ ਲਾਗੈ ਆਇ ॥ગુરુના શરણે પડવાથી મનના અહંકારની ગંદકી આવીને ચોંટતી નથી, ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥੨॥કારણ કે ગુરુના શરણે પડવાથી પરમાત્માનું નામ મનમાં આવી વસે છે ॥૨॥ ਗੁਰਮੁਖਿ ਕਰਮ ਧਰਮ ਸਚਿ ਹੋਈ ॥હે પંડિત! ગુરુની

GUJARATI PAGE 229

ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ગૌરી રાગ મહેલ ૧॥ ਗੁਰ ਪਰਸਾਦੀ ਬੂਝਿ ਲੇ ਤਉ ਹੋਇ ਨਿਬੇਰਾ ॥હે ભાઈ! જો તું ગુરુની કૃપાથી આ વાત સમજી લે કે માયા રહિત પ્રભુનું નામ દરેક હૃદય-ઘરમાં વસે છે  ਘਰਿ ਘਰਿ ਨਾਮੁ ਨਿਰੰਜਨਾ ਸੋ ਠਾਕੁਰੁ ਮੇਰਾ ॥੧॥ તે જ નિરંજન મારો પણ પાલનહાર માલિક છે, તો માયાના પ્રભાવથી ઉત્પન્ન થયેલ આધ્યાત્મિક

GUJARATI PAGE 228

ਪ੍ਰਭ ਪਾਏ ਹਮ ਅਵਰੁ ਨ ਭਾਰਿਆ ॥੭॥જેને જેને યશ કર્યો, તેને પ્રભુ મળી ગયા. હું પણ પ્રભુની મહીમા જ કરું છું અને તેના વગર કોઈ બીજાને શોધતો નથી ॥૭॥ ਸਾਚ ਮਹਲਿ ਗੁਰਿ ਅਲਖੁ ਲਖਾਇਆ ॥હંમેશા સ્થિર પ્રભુના મહેલમાં પહોંચાડીને ગુરુએ જે મનુષ્યને અલખ પ્રભુનું સ્વરૂપ હૃદયમાં પ્રત્યક્ષ કરી દીધું છે, ਨਿਹਚਲ ਮਹਲੁ ਨਹੀ ਛਾਇਆ ਮਾਇਆ

GUJARATI PAGE 227

ਹਉਮੈ ਬੰਧਨ ਬੰਧਿ ਭਵਾਵੈ ॥અહંકાર જીવોને મોહના બંધનોમાં બાંધીને જન્મ મરણના ચક્કરમાં નાખે છે. ਨਾਨਕ ਰਾਮ ਭਗਤਿ ਸੁਖੁ ਪਾਵੈ ॥੮॥੧੩॥ જે મનુષ્ય પરમાત્માની ભક્તિ કરે છે, તે અહંકારથી બચેલો રહે છે, અને સુખ મેળવે છે ॥૮॥૧૩॥ ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ગૌરી રાગ મહેલ ૧॥ ਪ੍ਰਥਮੇ ਬ੍ਰਹਮਾ ਕਾਲੈ ਘਰਿ ਆਇਆ ॥બીજા જીવોની તો વાત જ શું કરવી, સૌથી

error: Content is protected !!