GUJARATI PAGE 34
ਸਬਦਿ ਮੰਨਿਐ ਗੁਰੁ ਪਾਈਐ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ॥ જો ગુરુ ના શબ્દો માં શ્રદ્ધા બની જાય તો ગુરુ મળી જાય છે, જે મનુષ્ય ગુરુ ના શબ્દ માં શ્રદ્ધા રાખે છે તે પોતા અંદર થી અહંકાર દૂર કરી શકે છેਅਨਦਿਨੁ ਭਗਤਿ ਕਰੇ ਸਦਾ ਸਾਚੇ ਕੀ ਲਿਵ ਲਾਇ ॥ તે હંમેશા સ્થિર પ્રભુ ના ચરણોમાં ધ્યાન ધરી