GUJARATI PAGE 54
ਗਣਤ ਗਣਾਵਣਿ ਆਈਆ ਸੂਹਾ ਵੇਸੁ ਵਿਕਾਰੁ ॥પરંતુ, જે પોતાના શણગારના દેખાવનું અભિમાન કરે છે તેમનો ઘાટો લાલ પહેરાવ પણ અવ્યવસ્થા જ પેદા કરે છે ਪਾਖੰਡਿ ਪ੍ਰੇਮੁ ਨ ਪਾਈਐ ਖੋਟਾ ਪਾਜੁ ਖੁਆਰੁ ॥੧॥કારણ કે, બતાવવાથી પ્રભુનો પ્રેમ મળતો નથી. અંદર ખોટ હોય અને બહારથી પ્રેમ બતાવતો હોય, આ ખોટો દેખાવ ખુવાર જ કરે છે ।। ૧।। ਹਰਿ