GUJARATI PAGE 269

ਮਿਥਿਆ ਨੇਤ੍ਰ ਪੇਖਤ ਪਰ ਤ੍ਰਿਅ ਰੂਪਾਦ ॥ આંખો વ્યર્થ છે જો તે પરાઈ સ્ત્રી ના રૂપ ને જોવે છે ਮਿਥਿਆ ਰਸਨਾ ਭੋਜਨ ਅਨ ਸ੍ਵਾਦ ॥ જીભ વ્યર્થ છે જો તે ભોજન અને અન્ય સ્વાદો માં લાગેલી છે ਮਿਥਿਆ ਚਰਨ ਪਰ ਬਿਕਾਰ ਕਉ ਧਾਵਹਿ ॥ પગ વ્યર્થ છે જો તે બીજાના નુકસાન માટે દોડભાગ કરી રહ્યા

GUJARATI PAGE 268

ਇਆਹੂ ਜੁਗਤਿ ਬਿਹਾਨੇ ਕਈ ਜਨਮ ॥ અને બોલ કે તારી મહેર કરીને આ બધાંને તું બચાવી લે ਨਾਨਕ ਰਾਖਿ ਲੇਹੁ ਆਪਨ ਕਰਿ ਕਰਮ ॥੭॥ હે નાનક! જીવ આ બિચારા જીવને માટે પ્રભુના દરવાજા ઉપર પ્રાર્થના કર ।।૭।। ਤੂ ਠਾਕੁਰੁ ਤੁਮ ਪਹਿ ਅਰਦਾਸਿ ॥ હે પ્રભુ! તું માલિક છે અમે જીવો તારી સામે અરજી કરીએ છીએ

GUJARATI PAGE 267

ਮੁਖਿ ਅਪਿਆਉ ਬੈਠ ਕਉ ਦੈਨ ॥ જે બેઠા બેઠા તને તારા મોઢા માં શ્રેષ્ઠ ભોજન આપે છે ਇਹੁ ਨਿਰਗੁਨੁ ਗੁਨੁ ਕਛੂ ਨ ਬੂਝੈ ॥ હે પ્રભુ!આ ગુણ વગરનોજીવ તારો કોઈ જ ઉપકાર નથી સમજતો ਬਖਸਿ ਲੇਹੁ ਤਉ ਨਾਨਕ ਸੀਝੈ ॥੧॥ પણ હે નાનક! જો તું જ મારી ઉપર મહેર કર તો જ આ જન્મ ના

GUJARATI PAGE 266

ਅਨਿਕ ਜਤਨ ਕਰਿ ਤ੍ਰਿਸਨ ਨਾ ਧ੍ਰਾਪੈ ॥કારણકે ચતુરાઈ તથા અનેક પ્રયત્ન કરીને માયાની ભૂખ નથી જતી ਭੇਖ ਅਨੇਕ ਅਗਨਿ ਨਹੀ ਬੁਝੈ ॥અનેક ધાર્મિક વેષ ધરીને તૃષ્ણા ની આગ નથી બુઝાતી ਕੋਟਿ ਉਪਾਵ ਦਰਗਹ ਨਹੀ ਸਿਝੈ ॥એવા કરોડો રીતે વર્તન કરવાથી પ્રભુ ની દરગાહ માં સ્વીકાર નથી થતો ਛੂਟਸਿ ਨਾਹੀ ਊਭ ਪਇਆਲਿ ॥આ બધાં પ્રયત્નો થી

GUJARATI PAGE 265

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਨ ਕਉ ਭੋਗ ਜੋਗ ॥ ત્યાગીઓ યોગસાધના કરે છે અને ગૃહસ્થી અને માયાનો ત્યાગ કરે છે ભક્તજનને માટે પ્રભુનું નામ જ છે ਹਰਿ ਨਾਮੁ ਜਪਤ ਕਛੁ ਨਾਹਿ ਬਿਓਗੁ ॥ પ્રભુ નું નામ જપતાં જપતાં તેને કોઈ જ દુઃખ અને કષ્ટ નથી આવતાં ਜਨੁ ਰਾਤਾ ਹਰਿ ਨਾਮ ਕੀ ਸੇਵਾ ॥ પ્રભુના ભક્ત સદાય

GUJARATI PAGE 264

ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ।। ਜਹ ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਮੀਤ ਨ ਭਾਈ ॥ જ્યાં માતા પિતા-પુત્ર ભાઈ કોઈ જ સાથી નથી બનતા ਮਨ ਊਹਾ ਨਾਮੁ ਤੇਰੈ ਸੰਗਿ ਸਹਾਈ ॥ ત્યાં હે મન! પ્રભુનું નામ તારી સહાયતા કરવા વાળું બને છે ਜਹ ਮਹਾ ਭਇਆਨ ਦੂਤ ਜਮ ਦਲੈ ॥ જ્યાં ઘણાં ભયાનક યમદૂતો ના દળ છે ਤਹ ਕੇਵਲ

GUJARATI PAGE 263

ਨਾਨਕ ਤਾ ਕੈ ਲਾਗਉ ਪਾਏ ॥੩॥ હે નાનક! હું તેનું સ્મરણ કરવા વાળા ના પગે લાગું છું ।।૩।। ਪ੍ਰਭ ਕਾ ਸਿਮਰਨੁ ਸਭ ਤੇ ਊਚਾ ॥ પ્રભુનું સ્મરણ કરવું એ બધી કોશિશ થી મહાન છે ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਉਧਰੇ ਮੂਚਾ ॥ પ્રભુનું સ્મરણ કરવાથી ઘણા જીવો અવ્યવસ્થા થી બચી જાય છે ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਤ੍ਰਿਸਨਾ ਬੁਝੈ

GUJARATI PAGE 262

ਨਾਨਕ ਦੀਜੈ ਨਾਮ ਦਾਨੁ ਰਾਖਉ ਹੀਐ ਪਰੋਇ ॥੫੫॥ નાનક કહે છે હું તારો એક દાસ છું, હું ગુણહીન છું, મારામાં કોઈ જ ગુણ નથી, મને તારા પોતાના નામ નું દાન કર, જેથી હું મારા હૃદયમાં તેને પરોવીને રાખી શકું ।।૫૫।। ਸਲੋਕੁ ॥ શ્લોક ।। ਗੁਰਦੇਵ ਮਾਤਾ ਗੁਰਦੇਵ ਪਿਤਾ ਗੁਰਦੇਵ ਸੁਆਮੀ ਪਰਮੇਸੁਰਾ ॥ ગુરુ જ માં

GUJARATI PAGE 34

ਸਬਦਿ ਮੰਨਿਐ ਗੁਰੁ ਪਾਈਐ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ॥ જો ગુરુ ના શબ્દો માં શ્રદ્ધા બની જાય તો ગુરુ મળી જાય છે, જે મનુષ્ય ગુરુ ના શબ્દ માં શ્રદ્ધા રાખે છે તે પોતા અંદર થી અહંકાર દૂર કરી શકે છે ਅਨਦਿਨੁ ਭਗਤਿ ਕਰੇ ਸਦਾ ਸਾਚੇ ਕੀ ਲਿਵ ਲਾਇ ॥ તે હંમેશા સ્થિર પ્રભુ ના ચરણોમાં ધ્યાન

GUJARATI PAGE 11

ਤੂੰ ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਸਰਬ ਨਿਰੰਤਰਿ ਜੀ ਹਰਿ ਏਕੋ ਪੁਰਖੁ ਸਮਾਣਾ ॥ હે હરિ! તું બધા શરીર માં વ્યાપક છે, તું બધા જીવો માં એક રસ હાજર છે તું એક પોતે જ બધા માં સમાયેલો છે ਇਕਿ ਦਾਤੇ ਇਕਿ ਭੇਖਾਰੀ ਜੀ ਸਭਿ ਤੇਰੇ ਚੋਜ ਵਿਡਾਣਾ ॥ તો પણ ઘણા જીવ દાની છે, ઘણા જીવ ભિખારી

error: Content is protected !!