GUJARATI PAGE 279

ਤ੍ਰਿਪਤਿ ਨ ਆਵੈ ਮਾਇਆ ਪਾਛੈ ਪਾਵੈ ॥ માયા જમા કરતો જ જાય છે પણ તૃપ્ત નથી થતો ਅਨਿਕ ਭੋਗ ਬਿਖਿਆ ਕੇ ਕਰੈ ॥ માયાની અનેક મોજ મનાવે છે પણ હૈયે ધર પત નથી થતી ਨਹ ਤ੍ਰਿਪਤਾਵੈ ਖਪਿ ਖਪਿ ਮਰੈ ॥ ભોગ ની પાછળ દોડે છે અને ખૂબ જ દુઃખી થાય છે ਬਿਨਾ ਸੰਤੋਖ ਨਹੀ ਕੋਊ

GUJARATI PAGE 278

ਨਾਨਾ ਰੂਪ ਜਿਉ ਸ੍ਵਾਗੀ ਦਿਖਾਵੈ ॥ બહુ રૂપિયા ની જેમ કેટલીય પ્રકારે રૂપ દેખાડે છે ਜਿਉ ਪ੍ਰਭ ਭਾਵੈ ਤਿਵੈ ਨਚਾਵੈ ॥ જેવી રીતે પ્રભુ ને ગમે છે તેવી રીતે તે જીવોને નચાવે છે ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਹੋਇ ॥ તે જ થાય છે જે તે માલિકને ઠીક લાગે છે ਨਾਨਕ ਦੂਜਾ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥੭॥

GUJARATI PAGE 277

ਅੰਤੁ ਨਹੀ ਕਿਛੁ ਪਾਰਾਵਾਰਾ ॥ તેની તાકાતની કોઈ જ સીમા નથી ਹੁਕਮੇ ਧਾਰਿ ਅਧਰ ਰਹਾਵੈ ॥ સૃષ્ટિને પોતાના હુકમમાં પેદા કરીને અધ્ધર ટકાવીને રાખેલી છે ਹੁਕਮੇ ਉਪਜੈ ਹੁਕਮਿ ਸਮਾਵੈ ॥ જગત તેના હુકમમાં પેદા થાય છે અને હુકમમાં લીન થઈ જાય છે ਹੁਕਮੇ ਊਚ ਨੀਚ ਬਿਉਹਾਰ ॥ ઊંચા અને નીચા લોકો પણ તેના હુકમમાં છે

GUJARATI PAGE 276

ਕਈ ਕੋਟਿ ਦੇਵ ਦਾਨਵ ਇੰਦ੍ਰ ਸਿਰਿ ਛਤ੍ਰ ॥ કરોડો દેવતાઓ અને ઈન્દ્ર છે જેના માથા ઉપર છત્ર છે ਸਗਲ ਸਮਗ੍ਰੀ ਅਪਨੈ ਸੂਤਿ ਧਾਰੈ ॥ આ બધાં જ જીવ જંતુ અને પદાર્થોપ્રભુએ પોતાના હુકમ સૂત્રની અંદર પરોવેલા છે ਨਾਨਕ ਜਿਸੁ ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸੁ ਤਿਸੁ ਨਿਸਤਾਰੈ ॥੩॥ હે નાનક! જે પ્રભુનેગમે છે તેને જ પ્રભુ તારી લે

GUJARATI PAGE 275

ਤਿਸ ਕਾ ਨਾਮੁ ਸਤਿ ਰਾਮਦਾਸੁ ॥ તે મનુષ્ય નું નામ સાચા અર્થમાં ‘રામદાસ’ પ્રભુનો સેવક છે ਆਤਮ ਰਾਮੁ ਤਿਸੁ ਨਦਰੀ ਆਇਆ ॥ તેને સર્વ વ્યાપી પ્રભુ દેખાઈ જાય છે ਦਾਸ ਦਸੰਤਣ ਭਾਇ ਤਿਨਿ ਪਾਇਆ ॥ દાસોના દાસ હોવાના સ્વભાવ થી તેણે પ્રભુને પામી લીધા છે ਸਦਾ ਨਿਕਟਿ ਨਿਕਟਿ ਹਰਿ ਜਾਨੁ ॥ જે મનુષ્ય સદાય પ્રભુને

GUJARATI PAGE 274

ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਆਪਿ ਨਿਰੰਕਾਰੁ ॥ બ્રહ્મજ્ઞાની તો પ્રત્યક્ષ સ્વયં ઈશ્વર છે ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਸੋਭਾ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਬਨੀ ॥ બ્રહ્મજ્ઞાની ની મહિમા કોઈ બ્રહ્મજ્ઞાની જ કરી શકે ਨਾਨਕ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਰਬ ਕਾ ਧਨੀ ॥੮॥੮॥ હે નાનક! બ્રહ્મજ્ઞાની બધાં જીવોનો માલિક છે ।।૮।।૮।। ਸਲੋਕੁ ॥ શ્લોક ।। ਉਰਿ ਧਾਰੈ ਜੋ ਅੰਤਰਿ ਨਾਮੁ ॥ જે હૃદયમાં નામ

GUJARATI PAGE 273

ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਦ੍ਰਿਸਟਿ ਅੰਮ੍ਰਿਤੁ ਬਰਸੀ ॥ તેની નજરમાં તે સમજે છે કે બધાની ઉપર અમૃતની વર્ષા થાય છે ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਬੰਧਨ ਤੇ ਮੁਕਤਾ ॥ બ્રહ્મજ્ઞાની માયાનાં બંધનોથી આઝાદ હોય છે અને તેનું જીવન વિકારો વગરનું હોય છે ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਨਿਰਮਲ ਜੁਗਤਾ ॥ બ્રહ્મજ્ઞાની નું આત્મિક જીવન તેનો આશરો છે ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਭੋਜਨੁ

GUJARATI PAGE 272

ਨਾਨਕ ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਸਫਲ ਜਨੰਮ ॥੫॥ હે નાનક! સાધુની સંગતમાં રહીનેમાનવ જન્મ નું ફળ મળી જાય છે ।।૫।। ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨਹੀ ਕਛੁ ਘਾਲ ॥ સાધુ-સંતો ની સંગતિ માં રહીને તપ વગેરે માં તપવાની આવશ્યકતા નથી રહેતી ਦਰਸਨੁ ਭੇਟਤ ਹੋਤ ਨਿਹਾਲ ॥ કારણ કે તેમના દર્શન કરીને હૃદય ખીલી જાય છે ਸਾਧ ਕੈ ਸੰਗਿ

GUJARATI PAGE 271

ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਤੇ ਹੋਇ ਪ੍ਰਗਾਸੁ ॥ પ્રભુની કૃપાથી મનમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે ਪ੍ਰਭੂ ਦਇਆ ਤੇ ਕਮਲ ਬਿਗਾਸੁ ॥ પ્રભુની કૃપાથી હૃદય રૂપી કમળ ફૂલ ખીલી જાય છે ਪ੍ਰਭ ਸੁਪ੍ਰਸੰਨ ਬਸੈ ਮਨਿ ਸੋਇ ॥ તે પ્રભુ મનુષ્યના મનમાં વસે છે જેની ઉપર તે પ્રસન્ન થાય છે ਪ੍ਰਭ ਦਇਆ ਤੇ ਮਤਿ ਊਤਮ ਹੋਇ પ્રભુની કૃપાથી મનુષ્યની

GUJARATI PAGE 270

ਮੁਖਿ ਤਾ ਕੋ ਜਸੁ ਰਸਨ ਬਖਾਨੈ ॥ તેની મહિમા પોતાના મુખ અને જીભથી સદાય કર ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੇਰੋ ਰਹਤਾ ਧਰਮੁ ॥ જે પ્રભુની કૃપાથી તારો ધર્મ કાયમ રહે છે ਮਨ ਸਦਾ ਧਿਆਇ ਕੇਵਲ ਪਾਰਬ੍ਰਹਮੁ ॥ હે મન! તું સદાય તે પરમેશ્વર નું સ્મરણ કર ਪ੍ਰਭ ਜੀ ਜਪਤ ਦਰਗਹ ਮਾਨੁ ਪਾਵਹਿ ॥ પરમાત્મા ના ભજન કરવાથી

error: Content is protected !!