GUJARATI PAGE 1151

ਭੈ ਭ੍ਰਮ ਬਿਨਸਿ ਗਏ ਖਿਨ ਮਾਹਿ ॥
પળમાં તેના ભ્રમ-ભય નાશ થઈ જાય છે,

ਪਾਰਬ੍ਰਹਮੁ ਵਸਿਆ ਮਨਿ ਆਇ ॥੧॥
કારણ કે પરબ્રહ્મ મનમાં આવી વસે છે ॥૧॥

ਰਾਮ ਰਾਮ ਸੰਤ ਸਦਾ ਸਹਾਇ ॥
પ્રભુ સંતોનો હંમેશા સહાયક છે,

ਘਰਿ ਬਾਹਰਿ ਨਾਲੇ ਪਰਮੇਸਰੁ ਰਵਿ ਰਹਿਆ ਪੂਰਨ ਸਭ ਠਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥
ઘર-બહાર બધામાં સંપૂર્ણ રૂપથી પરમેશ્વર જ વ્યાપ્ત છે ॥૧॥વિરામ॥

ਧਨੁ ਮਾਲੁ ਜੋਬਨੁ ਜੁਗਤਿ ਗੋਪਾਲ ॥
મારુ ધન, માલ, યૌવન તેમજ જીવન-વિચાર બધું પરમાત્મા જ છે અને

ਜੀਅ ਪ੍ਰਾਣ ਨਿਤ ਸੁਖ ਪ੍ਰਤਿਪਾਲ ॥
મારા જીવન-પ્રાણોનું રોજ પાલન-પોષણ કરે છે.

ਅਪਨੇ ਦਾਸ ਕਉ ਦੇ ਰਾਖੈ ਹਾਥ ॥
તે પોતાના દાસને હાથ આપીને રક્ષા કરે છે અને

ਨਿਮਖ ਨ ਛੋਡੈ ਸਦ ਹੀ ਸਾਥ ॥੨॥
પળ માત્ર પણ સાથ છોડતો નથી, હંમેશા સાથે રહે છે ॥૨॥

ਹਰਿ ਸਾ ਪ੍ਰੀਤਮੁ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥
પ્રભુ-જેવો પ્રિયત્તમ બીજો કોઈ નથી,

ਸਾਰਿ ਸਮ੍ਹ੍ਹਾਲੇ ਸਾਚਾ ਸੋਇ ॥
તે સાચો પ્રભુ જ અમારું ધ્યાન રાખે છે.

ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਬੰਧੁ ਨਰਾਇਣੁ ॥
માતા-પિતા, પુત્ર તેમજ મિત્ર પરમાત્મા જ છે,

ਆਦਿ ਜੁਗਾਦਿ ਭਗਤ ਗੁਣ ਗਾਇਣੁ ॥੩॥
યુગ-યુગાન્તરથી ભક્ત તેના જ ગુણ ગાઇ રહ્યા છે ॥૩॥

ਤਿਸ ਕੀ ਧਰ ਪ੍ਰਭ ਕਾ ਮਨਿ ਜੋਰੁ ॥
અમને તેનો જ આશરો છે અને અમારા મનને પ્રભુનું જ બળ છે,

ਏਕ ਬਿਨਾ ਦੂਜਾ ਨਹੀ ਹੋਰੁ ॥
તે એક સિવાય બીજું અન્ય કોઈ નથી.

ਨਾਨਕ ਕੈ ਮਨਿ ਇਹੁ ਪੁਰਖਾਰਥੁ ॥
નાનકના મનમાં આ જ બળ-શક્તિ છે કે,

ਪ੍ਰਭੂ ਹਮਾਰਾ ਸਾਰੇ ਸੁਆਰਥੁ ॥੪॥੩੮॥੫੧॥
પ્રભુ અમારા બધા કાર્ય સંવારશે ॥૪॥૩૮॥૫૧॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਭੈ ਕਉ ਭਉ ਪੜਿਆ ਸਿਮਰਤ ਹਰਿ ਨਾਮ ॥
પરમાત્માનું નામ-સ્મરણ કરવાથી ભય પણ ડરી ગયો છે.

ਸਗਲ ਬਿਆਧਿ ਮਿਟੀ ਤ੍ਰਿਹੁ ਗੁਣ ਕੀ ਦਾਸ ਕੇ ਹੋਏ ਪੂਰਨ ਕਾਮ ॥੧॥ ਰਹਾਉ ॥
ત્રણ ગુણોની બધી બિમારીઓ મટી ગઈ છે અને દાસના બધા કાર્ય પૂર્ણ થઈ ગયા છે ॥૧॥વિરામ॥

ਹਰਿ ਕੇ ਲੋਕ ਸਦਾ ਗੁਣ ਗਾਵਹਿ ਤਿਨ ਕਉ ਮਿਲਿਆ ਪੂਰਨ ਧਾਮ ॥
પરમાત્માનો ભક્ત હંમેશા તેના ગુણ ગાય છે અને તેને જ પૂર્ણ વૈકુંઠ ધામ મળ્યું છે.

ਜਨ ਕਾ ਦਰਸੁ ਬਾਂਛੈ ਦਿਨ ਰਾਤੀ ਹੋਇ ਪੁਨੀਤ ਧਰਮ ਰਾਇ ਜਾਮ ॥੧॥
ભક્તોના દર્શન તો યમરાજ પણ દિવસ-રાત ઈચ્છે છે અને પવિત્ર થાય છે ॥૧॥

ਕਾਮ ਕ੍ਰੋਧ ਲੋਭ ਮਦ ਨਿੰਦਾ ਸਾਧਸੰਗਿ ਮਿਟਿਆ ਅਭਿਮਾਨ ॥
કામ, ક્રોધ, લોભ, નશો, નિંદા તેમજ અભિમાન સાધુ-સંગતમાં મટી જાય છે.

ਐਸੇ ਸੰਤ ਭੇਟਹਿ ਵਡਭਾਗੀ ਨਾਨਕ ਤਿਨ ਕੈ ਸਦ ਕੁਰਬਾਨ ॥੨॥੩੯॥੫੨॥
આવા સંત-પુરુષોથી જેનો મેળાપ થાય છે, તે ભાગ્યશાળી છે અને નાનક તેના પર હંમેશા બલિહાર જાઉં છે ॥૨॥૩૯॥૫૨॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਪੰਚ ਮਜਮੀ ਜੋ ਪੰਚਨ ਰਾਖੈ ॥
જે કામાદિક પાંચ વિકારોને મનમાં ધારણ કરે છે, તે જ પંચ ઉપાસક હોય છે.

ਮਿਥਿਆ ਰਸਨਾ ਨਿਤ ਉਠਿ ਭਾਖੈ ॥
તે રોજ ઉઠીને મુખથી અસત્ય બોલે છે,

ਚਕ੍ਰ ਬਣਾਇ ਕਰੈ ਪਾਖੰਡ ॥
કપાળ પર તિલક તેમજ ચક્રાદિ પૂજારી હોવાનું નાટક કરે છે,

ਝੁਰਿ ਝੁਰਿ ਪਚੈ ਜੈਸੇ ਤ੍ਰਿਅ ਰੰਡ ॥੧॥
પરંતુ વિધવા મહિલાની જેમ પસ્તાતો મરી મટે છે ॥૧॥

ਹਰਿ ਕੇ ਨਾਮ ਬਿਨਾ ਸਭ ਝੂਠੁ ॥
પ્રભુ નામ વગર બધું અસત્ય જ અસત્ય છે,

ਬਿਨੁ ਗੁਰ ਪੂਰੇ ਮੁਕਤਿ ਨ ਪਾਈਐ ਸਾਚੀ ਦਰਗਹਿ ਸਾਕਤ ਮੂਠੁ ॥੧॥ ਰਹਾਉ ॥
પૂર્ણ ગુરુ વગર મુક્તિ નસીબ થતી નથી અને માયાવી જીવ પ્રભુ-દરબારમાં લૂંટાઈ જાય છે ॥૧॥વિરામ॥

ਸੋਈ ਕੁਚੀਲੁ ਕੁਦਰਤਿ ਨਹੀ ਜਾਨੈ ॥
તે દુષ્ટ પુરુષો પ્રભુની કુદરતને જાણતો નથી.

ਲੀਪਿਐ ਥਾਇ ਨ ਸੁਚਿ ਹਰਿ ਮਾਨੈ ॥
સ્થાનની ધાર્મિક વિધિ કર્યા પછી પણ પ્રભુ આને પવિત્ર-સ્થળ માનતો નથી.

ਅੰਤਰੁ ਮੈਲਾ ਬਾਹਰੁ ਨਿਤ ਧੋਵੈ ॥
જેનું અંતર્મન ગંદુ છે અને બહારથી શરીરને રોજ ધોવે છે,

ਸਾਚੀ ਦਰਗਹਿ ਅਪਨੀ ਪਤਿ ਖੋਵੈ ॥੨॥
તે સાચા દરબારમાં પોતાની ઇજ્જત ખોઇ દે છે ॥૨॥

ਮਾਇਆ ਕਾਰਣਿ ਕਰੈ ਉਪਾਉ ॥
તે ધન-સંપત્તિ માટે અનેક ઉપાય કરે છે અને

ਕਬਹਿ ਨ ਘਾਲੈ ਸੀਧਾ ਪਾਉ ॥
ક્યારેય સીધો પગ રાખતો નથી પરંતુ ખરાબ કામ જ કરે છે.

ਜਿਨਿ ਕੀਆ ਤਿਸੁ ਚੀਤਿ ਨ ਆਣੈ ॥
જેને બનાવ્યો છે, તેને યાદ કરતો નથી અને

ਕੂੜੀ ਕੂੜੀ ਮੁਖਹੁ ਵਖਾਣੈ ॥੩॥
મુખથી હંમેશા અસત્ય જ બોલતો રહે છે ॥૩॥

ਜਿਸ ਨੋ ਕਰਮੁ ਕਰੇ ਕਰਤਾਰੁ ॥
જેના પર પ્રભુ કૃપા કરે છે,

ਸਾਧਸੰਗਿ ਹੋਇ ਤਿਸੁ ਬਿਉਹਾਰੁ ॥
તેનો વ્યવહાર સાધુ પુરુષોની સાથે થઈ જાય છે.

ਹਰਿ ਨਾਮ ਭਗਤਿ ਸਿਉ ਲਾਗਾ ਰੰਗੁ ॥
ગુરુ નાનકનું ફરમાન છે કે જેનો હરિ-નામ ભક્તિથી રંગ લાગી જાય છે,

ਕਹੁ ਨਾਨਕ ਤਿਸੁ ਜਨ ਨਹੀ ਭੰਗੁ ॥੪॥੪੦॥੫੩॥
તે મનુષ્યને કોઈ મુશ્કેલી આવતી નથી ॥૪॥૪૦॥૫૩॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਨਿੰਦਕ ਕਉ ਫਿਟਕੇ ਸੰਸਾਰੁ ॥
નિંદક મનુષ્યને આખું સંસાર જ ધિક્કારતું તેમજ છી છી કરે છે,

ਨਿੰਦਕ ਕਾ ਝੂਠਾ ਬਿਉਹਾਰੁ ॥
નિંદકનો વ્યવહાર અસત્ય જ હોય છે અને

ਨਿੰਦਕ ਕਾ ਮੈਲਾ ਆਚਾਰੁ ॥
તેનું આચરણ પણ ગંદુ હોય છે.

ਦਾਸ ਅਪੁਨੇ ਕਉ ਰਾਖਨਹਾਰੁ ॥੧॥
પરંતુ પરમાત્મા પોતાના દાસને આ નિંદાથી બચાવીને રાખે છે ॥૧॥

ਨਿੰਦਕੁ ਮੁਆ ਨਿੰਦਕ ਕੈ ਨਾਲਿ ॥
નિંદક મનુષ્ય નિંદકોની સાથે રહીને મરી જાય છે.

ਪਾਰਬ੍ਰਹਮ ਪਰਮੇਸਰਿ ਜਨ ਰਾਖੇ ਨਿੰਦਕ ਕੈ ਸਿਰਿ ਕੜਕਿਓ ਕਾਲੁ ॥੧॥ ਰਹਾਉ ॥
પરબ્રહ્મ પરમેશ્વર પોતાના ભક્તોની રક્ષા કરે છે અને નિંદકના માથા પર કાળ કડકે છે ॥૧॥વિરામ॥

error: Content is protected !!