GUJARATI PAGE 1250

ਅੰਤਿ ਹੋਵੈ ਵੈਰ ਵਿਰੋਧੁ ਕੋ ਸਕੈ ਨ ਛਡਾਇਆ ॥
અંતમાં ધનના કારણે વૈર-વિરોધ જ થાય છે અને કોઈ પણ તેનાથી બચી સકતા નથી

ਨਾਨਕ ਵਿਣੁ ਨਾਵੈ ਧ੍ਰਿਗੁ ਮੋਹੁ ਜਿਤੁ ਲਗਿ ਦੁਖੁ ਪਾਇਆ ॥੩੨॥
હે નાનક! પ્રભુ-નામ વગર એવો મોહ ધિક્કાર છે જેના કારણે દુઃખ જ દુઃખ પ્રાપ્ત થાય છે ॥૩૨॥

ਸਲੋਕ ਮਃ ੩ ॥
મહેલ ૩॥

ਗੁਰਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ ਨਾਮੁ ਹੈ ਜਿਤੁ ਖਾਧੈ ਸਭ ਭੁਖ ਜਾਇ ॥
ગુરુમુખ માટે હરિ-નામ અમૃતમય છે જેનાથી બધી ભૂખ દૂર થઈ જાય છે

ਤ੍ਰਿਸਨਾ ਮੂਲਿ ਨ ਹੋਵਈ ਨਾਮੁ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥
જ્યારે નામ મનમાં વસી જાય છે તો તૃષ્ણા જરાપણ રહેતી નથી

ਬਿਨੁ ਨਾਵੈ ਜਿ ਹੋਰੁ ਖਾਣਾ ਤਿਤੁ ਰੋਗੁ ਲਗੈ ਤਨਿ ਧਾਇ ॥
હરિ-નામ વગર બીજું ખાવાથી શરીરમાં રોગ જ લાગે છે

ਨਾਨਕ ਰਸ ਕਸ ਸਬਦੁ ਸਲਾਹਣਾ ਆਪੇ ਲਏ ਮਿਲਾਇ ॥੧॥
હે નાનક! શબ્દની સ્તુતિને સ્વાદિષ્ટ વ્યંજન માનવામાં આવે તો પ્રભુ પોતે જ મળાવી લે છે ॥૧॥

ਮਃ ੩ ॥
મહેલ ૩॥

ਜੀਆ ਅੰਦਰਿ ਜੀਉ ਸਬਦੁ ਹੈ ਜਿਤੁ ਸਹ ਮੇਲਾਵਾ ਹੋਇ ॥
બધા જીવોમાં શબ્દ જ પ્રાણ છે જેનાથી માલિકથી મેળાપ થાય છે

ਬਿਨੁ ਸਬਦੈ ਜਗਿ ਆਨੑੇਰੁ ਹੈ ਸਬਦੇ ਪਰਗਟੁ ਹੋਇ ॥
શબ્દ વગર જગતમાં અંધારું છે અને શબ્દથી જ પરમ સત્ય પ્રગટ થાય છે

ਪੰਡਿਤ ਮੋਨੀ ਪੜਿ ਪੜਿ ਥਕੇ ਭੇਖ ਥਕੇ ਤਨੁ ਧੋਇ ॥
ગ્રંથોની વાંચી-વાંચીને પંડિત તેમજ મૌન ધારણ કરીને મૌની પણ થાકી ગયા છે વેશ ધારણ કરનારા સાધુઓ તીર્થમાં શરીરને ધોઈને થાકી ગયા છે

ਬਿਨੁ ਸਬਦੈ ਕਿਨੈ ਨ ਪਾਇਓ ਦੁਖੀਏ ਚਲੇ ਰੋਇ ॥
શબ્દ વગર કોઈએ પરમાત્માને મેળવી શકાતા નથી અને દુઃખી લોકો રોઈને સંસારમાંથી ચાલ્યા ગયા છે

ਨਾਨਕ ਨਦਰੀ ਪਾਈਐ ਕਰਮਿ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥੨॥
હે નાનક! પરમાત્માની પ્રાપ્તિ તેની કૃપા-દૃષ્ટિથી જ થાય છે ॥૨॥

ਪਉੜੀ ॥
પગથિયું ॥

ਇਸਤ੍ਰੀ ਪੁਰਖੈ ਅਤਿ ਨੇਹੁ ਬਹਿ ਮੰਦੁ ਪਕਾਇਆ ॥
સ્ત્રી-પુરુષ બંનેમાં અત્યંત પ્રેમ હોય છે અને મળીને વિષય-વિકારની સલાહ બને છે

ਦਿਸਦਾ ਸਭੁ ਕਿਛੁ ਚਲਸੀ ਮੇਰੇ ਪ੍ਰਭ ਭਾਇਆ ॥
આ દૃશ્યમાન આખો સંસાર નાશવાન છે અને મારા પ્રભુને આ મંજુર છે

ਕਿਉ ਰਹੀਐ ਥਿਰੁ ਜਗਿ ਕੋ ਕਢਹੁ ਉਪਾਇਆ ॥
જગતમાં કઈ રીતે સ્થિર રહી શકાય છે તેનો કોઈ ઉપાય કરો

ਗੁਰ ਪੂਰੇ ਕੀ ਚਾਕਰੀ ਥਿਰੁ ਕੰਧੁ ਸਬਾਇਆ ॥
જો સંપૂર્ણ ગુરુની સેવા કરવામાં આવે તો જીવનમાં સ્થિર રહી શકાય છે

ਨਾਨਕ ਬਖਸਿ ਮਿਲਾਇਅਨੁ ਹਰਿ ਨਾਮਿ ਸਮਾਇਆ ॥੩੩॥
હે નાનક! જ્યારે તે કૃપાપૂર્વક મળાવી દે છે તો પ્રાણી હરિ-નામમાં જોડાય જાય છે ॥૩૩॥

ਸਲੋਕ ਮਃ ੩ ॥
શ્લોક મહેલ ૩॥

ਮਾਇਆ ਮੋਹਿ ਵਿਸਾਰਿਆ ਗੁਰ ਕਾ ਭਉ ਹੇਤੁ ਅਪਾਰੁ ॥
માયા મોહન કારણે મનુષ્યે ગુરુનો પ્રેમ ભુલાવી દીધો છે

ਲੋਭਿ ਲਹਰਿ ਸੁਧਿ ਮਤਿ ਗਈ ਸਚਿ ਨ ਲਗੈ ਪਿਆਰੁ ॥
લોભની લહેરમાં તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને આ સત્યથી પ્રેમ લાગતો નથી

ਗੁਰਮੁਖਿ ਜਿਨਾ ਸਬਦੁ ਮਨਿ ਵਸੈ ਦਰਗਹ ਮੋਖ ਦੁਆਰੁ ॥
ગુરુ દ્વારા જેના મનમાં શબ્દ વસી જાય છે તેને પરમાત્માના દરબારમાં મોક્ષ પ્રાપ્ત થાય છે

ਨਾਨਕ ਆਪੇ ਮੇਲਿ ਲਏ ਆਪੇ ਬਖਸਣਹਾਰੁ ॥੧॥
હે નાનક! તે રહેમદિલ પ્રભુ પોતે પોતાની સાથે મળાવી લે છે ॥૧॥

ਮਃ ੪ ॥
મહેલ ૪॥

ਨਾਨਕ ਜਿਸੁ ਬਿਨੁ ਘੜੀ ਨ ਜੀਵਣਾ ਵਿਸਰੇ ਸਰੈ ਨ ਬਿੰਦ ॥
હે નાનક! જેના વગર એક ક્ષણ પણ રહેવું મુશ્કેલ છે જેને ભુલવાથી ગુજારો થઈ શકતો નથી

ਤਿਸੁ ਸਿਉ ਕਿਉ ਮਨ ਰੂਸੀਐ ਜਿਸਹਿ ਹਮਾਰੀ ਚਿੰਦ ॥੨॥
તે પ્રભુથી શા માટે ઉદાસ થવામાં આવે જેને અમારી ચિંતા લાગેલી છે ॥૨॥

ਮਃ ੪ ॥
મહેલ ૪॥

ਸਾਵਣੁ ਆਇਆ ਝਿਮਝਿਮਾ ਹਰਿ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਧਿਆਇ ॥
ધીમે-ધીમે વરસાદ આવ્યો છે ગુરુમુખ હરિ-નામનું ભજન કરીને આનંદ કરે છે

ਦੁਖ ਭੁਖ ਕਾੜਾ ਸਭੁ ਚੁਕਾਇਸੀ ਮੀਹੁ ਵੁਠਾ ਛਹਬਰ ਲਾਇ ॥
મુશળધાર વરસાદ થવાના કારણે બધા દુઃખ, ભૂખ તેમજ ચિંતા દૂર થઈ ગઈ છે

ਸਭ ਧਰਤਿ ਭਈ ਹਰੀਆਵਲੀ ਅੰਨੁ ਜੰਮਿਆ ਬੋਹਲ ਲਾਇ ॥
આખી ધરતી લીલીછમ થઈ ગઈ છે અને ઘણી માત્રામાં અનાજ ઉગી ગયું છે

ਹਰਿ ਅਚਿੰਤੁ ਬੁਲਾਵੈ ਕ੍ਰਿਪਾ ਕਰਿ ਹਰਿ ਆਪੇ ਪਾਵੈ ਥਾਇ ॥
પરમાત્મા કુદરતી જ કૃપા કરીને બોલાવે છે અને સેવા સફળ કરે છે

ਹਰਿ ਤਿਸਹਿ ਧਿਆਵਹੁ ਸੰਤ ਜਨਹੁ ਜੁ ਅੰਤੇ ਲਏ ਛਡਾਇ ॥
હે ભક્તજનો! તે પરમપિતા પરમાત્માનું મનન કરો અંતિમ સમયે તે જ બચાવનાર છે

ਹਰਿ ਕੀਰਤਿ ਭਗਤਿ ਅਨੰਦੁ ਹੈ ਸਦਾ ਸੁਖੁ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥
પરમાત્માની ભક્તિ તેમજ કીર્તિગાનમાં આનંદ જ આનંદ છે અને મનમાં હંમેશા સુખ વસી જાય છે

ਜਿਨੑਾ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਅਰਾਧਿਆ ਤਿਨਾ ਦੁਖ ਭੁਖ ਲਹਿ ਜਾਇ ॥
જે ગુરુના સાનિધ્યમાં હરિ-નામની આરાધના કરે છે તેના દુઃખ ભૂખ દૂર થઈ જાય છે

ਜਨ ਨਾਨਕੁ ਤ੍ਰਿਪਤੈ ਗਾਇ ਗੁਣ ਹਰਿ ਦਰਸਨੁ ਦੇਹੁ ਸੁਭਾਇ ॥੩॥
હે નાનક! પ્રભુના ગુણગાનથી જ તૃપ્તિ થાય છે અને તે સ્વાભાવિક જ દર્શન આપે છે ॥૩॥

ਪਉੜੀ ॥
પગથિયું॥

ਗੁਰ ਪੂਰੇ ਕੀ ਦਾਤਿ ਨਿਤ ਦੇਵੈ ਚੜੈ ਸਵਾਈਆ ॥
સંપૂર્ણ ગુરુની બક્ષિસમાં દિવસ-રાત વૃદ્ધિ થતી રહે છે

ਤੁਸਿ ਦੇਵੈ ਆਪਿ ਦਇਆਲੁ ਨ ਛਪੈ ਛਪਾਈਆ ॥
તે દયાનું ઘર પ્રસન્ન થઈને આપતા રહે છે અને છુપાવવાથી છુપી સકતા નથી

ਹਿਰਦੈ ਕਵਲੁ ਪ੍ਰਗਾਸੁ ਉਨਮਨਿ ਲਿਵ ਲਾਈਆ ॥
હૃદય કમળ ખીલી ઉઠે છે અને જિજ્ઞાસુ એકાગ્રચિત થઈને પ્રભુના ધ્યાનમાં લીન રહે છે

ਜੇ ਕੋ ਕਰੇ ਉਸ ਦੀ ਰੀਸ ਸਿਰਿ ਛਾਈ ਪਾਈਆ ॥
જો કોઈ તેની સ્પર્ધા કરે છે તો અપમાનિત જ થાય છે

ਨਾਨਕ ਅਪੜਿ ਕੋਇ ਨ ਸਕਈ ਪੂਰੇ ਸਤਿਗੁਰ ਕੀ ਵਡਿਆਈਆ ॥੩੪॥
હે નાનક! સંપૂર્ણ સદ્દગુરુની કીર્તિ સુધી કોઈ પહોંચી શકતા નથી ॥૩૪॥

error: Content is protected !!