GUJARATI PAGE 258

ਨਿਧਿ ਨਿਧਾਨ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਪੂਰੇ
જે હૃદય માં શુભ ગુણોનો ખજાનો હરિનામ અમૃતથી ભરેલો રહે છે તેમની અંદર એક એવો આનંદ બનેલો રહે છે

ਤਹ ਬਾਜੇ ਨਾਨਕ ਅਨਹਦ ਤੂਰੇ ॥੩੬॥
હે નાનક! જેમ કે એક-રસ થઈને  બધાં પ્રકારના વાજિંત્ર એકસાથે મળીને વાગી રહ્યા હોય ॥૩૬॥

ਸਲੋਕੁ
શ્લોક ॥

ਪਤਿ ਰਾਖੀ ਗੁਰਿ ਪਾਰਬ੍ਰਹਮ ਤਜਿ ਪਰਪੰਚ ਮੋਹ ਬਿਕਾਰ
જે મનુષ્ય ની ઈજ્જત ગુરુ પરબ્રહ્મ રાખી લે છે તેને મોહ વિકાર આદિ વગેરેનો ત્યાગ કરી દીધો

ਨਾਨਕ ਸੋਊ ਆਰਾਧੀਐ ਅੰਤੁ ਪਾਰਾਵਾਰੁ ॥੧
હે નાનક! માટે તે પરબ્રહ્મ ની હંમેશા આરાધના કરવી જોઈએ જેના ગુણોનો અંત પામી શકાતો નથી જેની હસ્તી આ પારથી પેલે પાર સુધી શોધી શકાતી નથી ।।૧।।

ਪਉੜੀ
પગથિયું ॥

ਪਪਾ ਪਰਮਿਤਿ ਪਾਰੁ ਪਾਇਆ
હરિ પ્રભુ અગમ્ય છે વિકારોમાં પડેલા લોકો ને પવિત્ર કરવાવાળો છે

ਪਤਿਤ ਪਾਵਨ ਅਗਮ ਹਰਿ ਰਾਇਆ
તેની હસ્તી નો અંદાજો નથી લાગી શકતો તેનો અંત પામી શકાતો નથી

ਹੋਤ ਪੁਨੀਤ ਕੋਟ ਅਪਰਾਧੂ
કરોડો અપરાધી આત્માઓ પવિત્ર થઇ જાય છે

ਪਰਪਚ ਧ੍ਰੋਹ ਮੋਹ ਮਿਟਨਾਈ
તારી મહિમા ની કૃપાથી તેની અંદરથી ઠગી ફરેબ અને મોહ વગેરે વિકારો મટી જાય છે

ਜਾ ਕਉ ਰਾਖਹੁ ਆਪਿ ਗੁਸਾਈ
હે સૃષ્ટિના માલિક! જે મનુષ્યની તું સ્વયં રક્ષા કરે છે

ਪਾਤਿਸਾਹੁ ਛਤ੍ਰ ਸਿਰ ਸੋਊ
હે નાનક! પ્રભુ શાહો ના શાહ છે

ਨਾਨਕ ਦੂਸਰ ਅਵਰੁ ਕੋਊ ॥੩੭॥
તે જ અસલ છત્ર ધારી છે કોઈ બીજો તેની બરાબરી કરવા લાયક નથી ।।૩૭।।

ਸਲੋਕੁ
શ્લોક

ਫਾਹੇ ਕਾਟੇ ਮਿਟੇ ਗਵਨ ਫਤਿਹ ਭਈ ਮਨਿ ਜੀਤ
જે પોતાના મનને જીતી લે વશમાં કરી લે તો વિચારો ઉપર જીત મળી જાય છે માયાના મોહના બંધન કપાઈ જાય છે અને માયાની પાછળનો ભટકાવ સમાપ્ત થઈ જાય છે

ਨਾਨਕ ਗੁਰ ਤੇ ਥਿਤ ਪਾਈ ਫਿਰਨ ਮਿਟੇ ਨਿਤ ਨੀਤ ॥੧॥
હે નાનક! જે મનુષ્યને ગુરુના મનની સ્થિરતા મળી જાય છે તેના જન્મ મરણના ચક્કર હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે ।।૧।।

ਪਉੜੀ
પગથિયું ॥

ਫਫਾ ਫਿਰਤ ਫਿਰਤ ਤੂ ਆਇਆ
હે ભાઈ! તું અનેક યોનિઓમાંથી ભટકતો ભટકતો આવ્યો છે

ਦ੍ਰੁਲਭ ਦੇਹ ਕਲਿਜੁਗ ਮਹਿ ਪਾਇਆ
હવે તને સંસારમાં મનુષ્યનો જન્મ મળ્યો છે જે ખૂબ જ મુશ્કેલીથી મળે છે

ਫਿਰਿ ਇਆ ਅਉਸਰੁ ਚਰੈ ਹਾਥਾ
જો તું અત્યારે હવે પણ વિકારો ના બંધન માં ફસાયેલો રહ્યો તો આટલો સુંદર મોકો ફરી નહીં મળે

ਨਾਮੁ ਜਪਹੁ ਤਉ ਕਟੀਅਹਿ ਫਾਸਾ
હે ભાઈ! જો તું પ્રભુનું નામ જપીશ તો માયા વાળા બધાં જ બંધન કપાઈ જશે

ਫਿਰਿ ਫਿਰਿ ਆਵਨ ਜਾਨੁ ਹੋਈ
વારંવાર જન્મ મરણના ચક્કર નહીં રહી જાય

ਏਕਹਿ ਏਕ ਜਪਹੁ ਜਪੁ ਸੋਈ
કેવળ એક પરમાત્માનું નામ જપ્યા કર

ਕਰਹੁ ਕ੍ਰਿਪਾ ਪ੍ਰਭ ਕਰਨੈਹਾਰੇ
પ્રભુની સામે અરદાસ કર અને બોલ ‘હે વિધાતા પ્રભુ માયા થી ગ્રસીત જીવ ના હાથ ની  વાત નથી

ਮੇਲਿ ਲੇਹੁ ਨਾਨਕ ਬੇਚਾਰੇ ॥੩੮॥
હે નાનક! તું સ્વયં કૃપા કર અને આ બિચારા જીવને પોતાના ચરણોમાં જગ્યા આપી દે ।।૩૮।।

ਸਲੋਕੁ
શ્લોક ॥

ਬਿਨਉ ਸੁਨਹੁ ਤੁਮ ਪਾਰਬ੍ਰਹਮ ਦੀਨ ਦਇਆਲ ਗੁਪਾਲ
હે પરબ્રહ્મ! હે દીનો ઉપર દયા કરવાવાળા! હે ધરતીના પાલનહાર મારી વિનંતી સાંભળો

ਸੁਖ ਸੰਪੈ ਬਹੁ ਭੋਗ ਰਸ ਨਾਨਕ ਸਾਧ ਰਵਾਲ ॥੧॥
હે નાનક! વિનંતી કર અને બોલ, મને સુબુદ્ધિ આપ ગુરૂમુખવાણીની ચરણ રજ મને અનેક સુખ ધન પદાર્થ અને અનેક રસોના ભોગની બરાબર પ્રતીત થાય ।।૧।।

ਪਉੜੀ
પગથિયું ॥

ਬਬਾ ਬ੍ਰਹਮੁ ਜਾਨਤ ਤੇ ਬ੍ਰਹਮਾ
વાસ્તવિક બ્રાહ્મણ તો તે છે જે પરમાત્માની સાથે રંગમાં રંગાઈ જાય છે

ਬੈਸਨੋ ਤੇ ਗੁਰਮੁਖਿ ਸੁਚ ਧਰਮਾ
વાસ્તવિક વૈષ્ણવ તે છે જે ગુરુની શરણમાં પડીને આધ્યાત્મિક પવિત્રતા ના ફરજનું પાલન કરે છે

ਬੀਰਾ ਆਪਨ ਬੁਰਾ ਮਿਟਾਵੈ
તે મનુષ્યોને શૂરવીર જાણો જે વેરીની બુરાઈ શોધવાની જગ્યાએ પ્રાથમિક પવિત્રતાની ફરજ નિભાવે છે

ਤਾਹੂ ਬੁਰਾ ਨਿਕਟਿ ਨਹੀ ਆਵੈ
બીજાને માટે બુરું માંગવાનો સ્વભાવ નાં નિશાન મિટાવી દે છે જેણે આ કરી બતાવ્યું તેની પાસે ચિત્ત ની બુરાઈ  નથી ફટકતી

ਬਾਧਿਓ ਆਪਨ ਹਉ ਹਉ ਬੰਧਾ
પણ મનુષ્ય ખુદ જ પોતાના અહંકારના બંધનમાં બંધાઈને રહે છે અને બીજાંના મામલા માં ફસાઈ ને  રહે છે

ਦੋਸੁ ਦੇਤ ਆਗਹ ਕਉ ਅੰਧਾ
પોતાના દ્વારા કરેલા અત્યાચાર નો વિચાર પણ નથી આવતો કોઈના નુકસાનનો વિચાર પણ નથી આવતો

ਬਾਤ ਚੀਤ ਸਭ ਰਹੀ ਸਿਆਨਪ
બીજાને થયેલા નુકસાનનો દોષ આંધળો મનુષ્ય કોઈ બીજા ઉપર મઢી દ્યે છે

ਜਿਸਹਿ ਜਨਾਵਹੁ ਸੋ ਜਾਨੈ ਨਾਨਕ ॥੩੯॥
હે નાનક! એવો સ્વભાવ બનાવવા માટે ફક્ત જ્ઞાન ની વાતો અને સમજદારી થી કામ નથી ચાલતું પ્રભુ સામે વિનંતી કરીને બોલ હે પ્રભુ! જેને તું સારા જીવનની સમજણ આપે છે તે જ સમજી શકે છે ।।૩૯।।

ਸਲੋਕੁ
શ્લોક 

ਭੈ ਭੰਜਨ ਅਘ ਦੂਖ ਨਾਸ ਮਨਹਿ ਅਰਾਧਿ ਹਰੇ
હે ભાઈ! બધાં જ  પાપો નું હરણ  કરવા વાળાને પોતાના મનમાં યાદ રાખી લે તેજ બધાં ડરને દૂર કરવાવાળો છે તે જ બધાં પાપો અને દુઃખોનો નાશ કરવાવાળો છે

ਸੰਤਸੰਗ ਜਿਹ ਰਿਦ ਬਸਿਓ ਨਾਨਕ ਤੇ ਭ੍ਰਮੇ ॥੧॥
હે નાનક! સત્સંગમાં રહીને જે મનુષ્ય ના હૃદય માં હરિ આવીને અટકી જાય છે તે પાપોના વિકારોના ભટકાવ માં નથી પડતા ।।૧।।

ਪਉੜੀ
પગથિયું ॥

ਭਭਾ ਭਰਮੁ ਮਿਟਾਵਹੁ ਅਪਨਾ
હે ભાઈ! જેવી રીતે સપનું હોય છે અને સપના માં કેટલીય વસ્તુ સાથે મેળ થઇ જાય છે

ਇਆ ਸੰਸਾਰੁ ਸਗਲ ਹੈ ਸੁਪਨਾ
પણ જાગતાની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે

ਭਰਮੇ ਸੁਰਿ ਨਰ ਦੇਵੀ ਦੇਵਾ
તેવી જ રીતે આ આખાય સંસારની પાછળ ભટકવાની ઈચ્છા મિટાવી દે આ બધાંય રમત તમાશા છે

ਭਰਮੇ ਸਿਧ ਸਾਧਿਕ ਬ੍ਰਹਮੇਵਾ
સ્વર્ગીય જીવ, મનુષ્ય, દેવી-દેવતા, દુઃખી થાય છે

ਭਰਮਿ ਭਰਮਿ ਮਾਨੁਖ ਡਹਕਾਏ
ધરતીના લોક માયાવી પદાર્થોની માટે ભટકી ભટકીને ધોખો ખાય છે

ਦੁਤਰ ਮਹਾ ਬਿਖਮ ਇਹ ਮਾਏ
આ માયા એક એવું મહામુશ્કેલ સમુદ્ર છે જેમાં તરવું અતિ અતિ કઠિન છે

ਗੁਰਮੁਖਿ ਭ੍ਰਮ ਭੈ ਮੋਹ ਮਿਟਾਇਆ
જે લોકોને ગુરૂની શરણ પડીને માયા ની પાછળ નો ભટકવા નું તેમજ ડર અને મોહ પોતાની અંદરથી મિટાવી દ્યે છે

ਨਾਨਕ ਤੇਹ ਪਰਮ ਸੁਖ ਪਾਇਆ ॥੪੦॥
તેઓ સૌથી શ્રેષ્ઠ આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરી લે છે ।।૪૦।।

ਸਲੋਕੁ
શ્લોક ॥

ਮਾਇਆ ਡੋਲੈ ਬਹੁ ਬਿਧੀ ਮਨੁ ਲਪਟਿਓ ਤਿਹ ਸੰਗ
મનુષ્યનું મન ઘણી રીતે માયા ને માટે ડોલતું રહે છે માયાની સાથે ચીપકી ને રહે છે

ਮਾਗਨ ਤੇ ਜਿਹ ਤੁਮ ਰਖਹੁ ਸੁ ਨਾਨਕ ਨਾਮਹਿ ਰੰਗ ॥੧॥
હે નાનક! પ્રભુ સામે અરદાસ કર અને બોલ હે પ્રભુ! જે મનુષ્યને તું ફક્ત માયાને માંગવા માટે રોકી લે છે તે તારા નામના પ્રેમને પામી લે છે ।।૧।।

ਪਉੜੀ
પગથિયું ॥

ਮਮਾ ਮਾਗਨਹਾਰ ਇਆਨਾ ਦੇਨਹਾਰ ਦੇ ਰਹਿਓ ਸੁਜਾਨਾ
નાસમજ જીવ દર વખતે માયા જ માંગતો રહે છે તે એ નથી સમજતો કે 

ਜੋ ਦੀਨੋ ਸੋ ਏਕਹਿ ਬਾਰ
બધાં દિલોને જાણવા વાળો દાતા બધાં પદાર્થો ને દેતો જ જાય છે

ਮਨ ਮੂਰਖ ਕਹ ਕਰਹਿ ਪੁਕਾਰ
હે મૂર્ખ મન! તેનું દાન તો કયારેય સમાપ્ત નહીં થાય

ਜਉ ਮਾਗਹਿ ਤਉ ਮਾਗਹਿ ਬੀਆ
તું જ્યારે પણ માંગે છે ત્યારે વધારે ને વધારે વસ્તુઓ માંગતો જ રહે છે  

ਜਾ ਤੇ ਕੁਸਲ ਕਾਹੂ ਥੀਆ
જેનાથી ક્યારેય કોઈને આધ્યાત્મિક સુખ મળ્યું જ નથી 

ਮਾਗਨਿ ਮਾਗ ਏਕਹਿ ਮਾਗ
હે મૂર્ખ! તું જ્યારે માંગે છે અને વધારે ને વધારે વસ્તુઓ માંગતો રહે છે 

ਨਾਨਕ ਜਾ ਤੇ ਪਰਹਿ ਪਰਾਗ ॥੪੧॥
હે નાનક! બોલ હે મૂર્ખ મન જો તારે માંગવું જ હોય તો પ્રભુનું નામ માંગ જેની કૃપાથી તું માયાવી પદાર્થોની માંગથી ઉપર ઉઠી જશે ।।૪૧।।

error: Content is protected !!