GUJARATI PAGE 84

ਵਖਤੁ ਵੀਚਾਰੇ ਸੁ ਬੰਦਾ ਹੋਇ ॥અહીં જે મનુષ્ય માનવ જન્મના સમયને વિચારે છે, તે પ્રભુનો સેવક બની જાય છે ਕੁਦਰਤਿ ਹੈ ਕੀਮਤਿ ਨਹੀ ਪਾਇ ॥પ્રભુ પોતાની રચેલી કુદરતીમાં વ્યાપક છે, તેનું મૂલ્ય આંકી શકતું નથી. ਜਾ ਕੀਮਤਿ ਪਾਇ ਤ ਕਹੀ ਨ ਜਾਇ ॥જે કોઈ મુલ્ય આંકવાનો પ્રયત્ન પણ કરે, તો પણ તેનું મૂલ્ય બતાવી શકાતું

GUJARATI PAGE 83

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ।। ਸਿਰੀਰਾਗ ਕੀ ਵਾਰ ਮਹਲਾ ੪ ਸਲੋਕਾ ਨਾਲਿ ॥શ્રી રાગ નો વાર મહેલ ૪ શ્લોક નાળ।। ਸਲੋਕ ਮਃ ੩ ॥શ્લોક મહેલ ૩।। ਰਾਗਾ ਵਿਚਿ ਸ੍ਰੀਰਾਗੁ ਹੈ ਜੇ ਸਚਿ ਧਰੇ ਪਿਆਰੁ ॥બધા રાગોમાંથી શ્રી રાગ ત્યારે જ શ્રેષ્ઠ છે, જો એનાથી જીવ હંમેશા

GUJARATI PAGE 82

ਸੰਤ ਜਨਾ ਵਿਣੁ ਭਾਈਆ ਹਰਿ ਕਿਨੈ ਨ ਪਾਇਆ ਨਾਉ ॥સંતો ભાઈઓની સંગતિ કર્યા વિના કોઈ મનુષ્યએ ક્યારેય હરિનું નામ પ્રાપ્ત કર્યું નથી. કારણ કે સંતોની સંગતિ વિના મનુષ્ય જે પણ જન્મજાત ધાર્મિક કર્મ કરે છે. ਵਿਚਿ ਹਉਮੈ ਕਰਮ ਕਮਾਵਦੇ ਜਿਉ ਵੇਸੁਆ ਪੁਤੁ ਨਿਨਾਉ ॥તે અહંકારની અસર હેઠળ કર્મ કરે છે અને આ કારણે પતિ હિન

GUJARATI PAGE 81

ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਪੀਵਤੇ ਸਦਾ ਥਿਰੁ ਥੀਵਤੇ ਬਿਖੈ ਬਨੁ ਫੀਕਾ ਜਾਨਿਆ ॥ભક્ત નામ અમૃત હંમેશા પીવે છે અને વિષ યોની તરફથી હંમેશા અડોલ-ચિત્ત ટકી રહે છે. નામ જપવાની કૃપાથી તેમને વિષ વિકારોના પાણીને બેસ્વાદ ઓળખી લીધું છે ਭਏ ਕਿਰਪਾਲ ਗੋਪਾਲ ਪ੍ਰਭ ਮੇਰੇ ਸਾਧਸੰਗਤਿ ਨਿਧਿ ਮਾਨਿਆ ॥ભક્તો પર ગોપાલ પ્રભુ દયાવાન થાય  છે, સાધુ-સંગતમાં રહીને તેમનું મન

GUJARATI PAGE 80

ਪੁਰਬੇ ਕਮਾਏ ਸ੍ਰੀਰੰਗ ਪਾਏ ਹਰਿ ਮਿਲੇ ਚਿਰੀ ਵਿਛੁੰਨਿਆ ॥પહેલા જન્મમાં કરેલી સારી કમાણીના સંસ્કારો અનુસાર શસ્ત્રથી અલગ લક્ષ્મી પતિ પ્રભુ પાછા મળી જાય છે ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਸਰਬਤਿ ਰਵਿਆ ਮਨਿ ਉਪਜਿਆ ਬਿਸੁਆਸੋ ॥હે ભાઈ! ગુરુમુખોની સંગતિ કરવાથી મનમાં એક નિશ્ચય બની જાય છે કે પરમાત્મા જીવોની અંદર બહાર બધી જગ્યાએ વ્યાપક છે ਨਾਨਕੁ ਸਿਖ ਦੇਇ ਮਨ

GUJARATI PAGE 79

ਹਰਿ ਪ੍ਰਭੁ ਮੇਰੇ ਬਾਬੁਲਾ ਹਰਿ ਦੇਵਹੁ ਦਾਨੁ ਮੈ ਦਾਜੋ ॥હે પિતા! હું તારી પાસેથી દહેજ માંગુ છું, મને હરિ પ્રભુના નામનું દાન દે, મને આ જ દહેજ આપ ਹਰਿ ਕਪੜੋ ਹਰਿ ਸੋਭਾ ਦੇਵਹੁ ਜਿਤੁ ਸਵਰੈ ਮੇਰਾ ਕਾਜੋ ॥મને હરિ નું નામનું જ દહેજનું કાપડ આપ, મને હરિના નામનું જ દહેજનું ઘરેણું વગેરેનું ધન આપ, આ

GUJARATI PAGE 78

ਇਹੁ ਮੋਹੁ ਮਾਇਆ ਤੇਰੈ ਸੰਗਿ ਨ ਚਾਲੈ ਝੂਠੀ ਪ੍ਰੀਤਿ ਲਗਾਈ ॥માયાનો આ મોહ જેમાં તું ફસાયેલો છે, તારી સાથે નથી જઈ શકતો, તે આનાથી ખોટો પ્રેમ નાખ્યો છે ਸਗਲੀ ਰੈਣਿ ਗੁਦਰੀ ਅੰਧਿਆਰੀ ਸੇਵਿ ਸਤਿਗੁਰੁ ਚਾਨਣੁ ਹੋਇ ॥હે ભાઈ! જીવનની આખી રાત માયાના અંધકારમાં વીતે છે. ગુરુની શરણે પડ જેનાથી તારી અંદર પરમાત્માનું નામ પ્રકાશિત થાય ਕਹੁ

GUJARATI PAGE 77

ਇਹੁ ਧਨੁ ਸੰਪੈ ਮਾਇਆ ਝੂਠੀ ਅੰਤਿ ਛੋਡਿ ਚਲਿਆ ਪਛੁਤਾਈ ॥આ સંપત્તિ પદાર્થ, આ માયા કાયમ માટે સાથ નિભાવનાર નથી અને સમય આવે ત્યારે પસ્તાવો કરતા કરતા તેને છોડીને જાય છે. ਜਿਸ ਨੋ ਕਿਰਪਾ ਕਰੇ ਗੁਰੁ ਮੇਲੇ ਸੋ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥જે મનુષ્ય પર પરમાત્મા કૃપા કરે છે તેને ગુરુ મળે છે અને તે હંમેશા

GUJARATI PAGE 76

ਅੰਤਿ ਕਾਲਿ ਪਛੁਤਾਸੀ ਅੰਧੁਲੇ ਜਾ ਜਮਿ ਪਕੜਿ ਚਲਾਇਆ ॥હે માયાના મોહમાં આંધળા થયેલા જીવ! જ્યારે યમરાજે પકડીને તને આગળ લાવ્યો, ત્યારે છેલ્લી ક્ષણે તું પસ્તાવો કરીશ ਸਭੁ ਕਿਛੁ ਅਪੁਨਾ ਕਰਿ ਕਰਿ ਰਾਖਿਆ ਖਿਨ ਮਹਿ ਭਇਆ ਪਰਾਇਆ ॥તું દરેક વસ્તુને પોતાની બનાવી બનાવીને સંભાળતો ગયો, તે બધુ એક ક્ષણમાં પારકો માલ થઇ જશે ਬੁਧਿ ਵਿਸਰਜੀ ਗਈ ਸਿਆਣਪ

GUJARATI PAGE 75

ਦੂਜੈ ਪਹਰੈ ਰੈਣਿ ਕੈ ਵਣਜਾਰਿਆ ਮਿਤ੍ਰਾ ਵਿਸਰਿ ਗਇਆ ਧਿਆਨੁ ॥હરિ નામનો વ્યાપાર કરવા આવેલા હે જીવ-મિત્ર! જિંદગીની રાતના બીજા પ્રહરમાં સંસારમાં જન્મ લઈને જીવ પરમાત્માનાં ચરણોનુ ધ્યાન ભૂલી જાય છે જે તેનો માતાના પેટમાં રહેવાનો સમય હોય છે. ਹਥੋ ਹਥਿ ਨਚਾਈਐ ਵਣਜਾਰਿਆ ਮਿਤ੍ਰਾ ਜਿਉ ਜਸੁਦਾ ਘਰਿ ਕਾਨੁ ॥હે વણઝારા મિત્ર! જન્મ લઈને જીવ ઘરના દરેક જીવને

error: Content is protected !!