GUJARATI PAGE 74

ਸੁਣਿ ਗਲਾ ਗੁਰ ਪਹਿ ਆਇਆ ॥હે નાનક! ગુરુ જેને જેને હંમેશા સ્થિર પ્રભુનું નામ જપવાની નાવડી માં બેસાડે છે તે આખું જગત વિકારોથી બચી જાય છે ਨਾਮੁ ਦਾਨੁ ਇਸਨਾਨੁ ਦਿੜਾਇਆ ॥આ વાત સાંભળીને હું પણ ગુરુ પાસે આવી ગયો છું અને તેને મારા હ્રદયમાં આ બેસાડી દીધું છે કે નામ સ્મરણ કર ਸਭੁ ਮੁਕਤੁ ਹੋਆ

GUJARATI PAGE 73

ਤੁਧੁ ਆਪੇ ਆਪੁ ਉਪਾਇਆ ॥હે પ્રભુ! તે પોતાની જાતને જગતરૂપમાં સ્વયં જ પ્રગટ કર્યો છે ਦੂਜਾ ਖੇਲੁ ਕਰਿ ਦਿਖਲਾਇਆ ॥આ તારાથી અલગદેખાતો, માયાનો જગત તમાશો તે સ્વયં જ બનાવીને દેખાડ્યો છે ਸਭੁ ਸਚੋ ਸਚੁ ਵਰਤਦਾ ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸੈ ਬੁਝਾਇ ਜੀਉ ॥੨੦॥હે ભાઈ! બધી જગ્યાએ હંમેશા સ્થિર રહેનાર પરમાત્મા જ હાજર છે. જેના પર કૃપા કરે

GUJARATI PAGE 72

ਸੁਰਿ ਨਰ ਮੁਨਿ ਜਨ ਲੋਚਦੇ ਸੋ ਸਤਿਗੁਰਿ ਦੀਆ ਬੁਝਾਇ ਜੀਉ ॥੪॥જે નામ પદાર્થને દેવતા, મનુષ્યો અને મૌનધારી લોકો તરસ્યા આવી રહ્યા છે તેને પદાર્થ સદગુરૂએ સમજાવી દીધા છે ॥૪॥ ਸਤਸੰਗਤਿ ਕੈਸੀ ਜਾਣੀਐ ॥ક્યાં પ્રકાર માં એકત્રને સત સંગતિ સમજવી જોઈએ? ਜਿਥੈ ਏਕੋ ਨਾਮੁ ਵਖਾਣੀਐ ॥સત સંગતિ તે છે જયા ખાલી પરમાત્માનું નામ જ લેવાતું હોય

GUJARATI PAGE 71

ਚਿਤਿ ਨ ਆਇਓ ਪਾਰਬ੍ਰਹਮੁ ਤਾ ਖੜਿ ਰਸਾਤਲਿ ਦੀਤ ॥੭॥પરંતુ, જો પરમાત્મા તેના મનમાં ક્યારેય આવ્યો ન હોય તો તેને છેવટે લઈ જઈને નરક માં જ નાખવામાં આવે છે ।।૭।। ਕਾਇਆ ਰੋਗੁ ਨ ਛਿਦ੍ਰੁ ਕਿਛੁ ਨਾ ਕਿਛੁ ਕਾੜਾ ਸੋਗੁ ॥જો કોઈ મનુષ્યન ના શરીર ને કોઈ રંગ ના લાગ્યો હોઈ કોઈ તકલીફ ના થઇ હોઈ કોઈ

GUJARATI PAGE 70

ਏਹੁ ਜਗੁ ਜਲਤਾ ਦੇਖਿ ਕੈ ਭਜਿ ਪਏ ਸਤਿਗੁਰ ਸਰਣਾ ॥જે મનુષ્ય આ જગતને વિકારોના તાપમાં સળગતો જોઈને ઝડપથી ગુરુની શરણે જઈને પડ ਸਤਿਗੁਰਿ ਸਚੁ ਦਿੜਾਇਆ ਸਦਾ ਸਚਿ ਸੰਜਮਿ ਰਹਣਾ ॥ગુરુએ તેના હૃદય માં હંમેશા સ્થિર પ્રભુનું નામ નિશ્ચિત પણે ટકાવી દીધું, તેમને હંમેશા સ્થિર પ્રભુના નામમાં સુંદર જીવન મર્યાદા માં રહેવાની રીત શીખવી ਸਤਿਗੁਰ ਸਚਾ ਹੈ

GUJARATI PAGE 69

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥શ્રી રાગ મહેલ ૩।। ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਫੇਰੁ ਨ ਪਵੈ ਜਨਮ ਮਰਣ ਦੁਖੁ ਜਾਇ ॥જો ગુરુ મળી જાય તો ચોર્યાસી લાખ યોનીઓનો ફેરો ફરવો પડતો નથી, જન્મ મરણમાં પડવા વાળા દુ:ખ દુર થાય છે ਪੂਰੈ ਸਬਦਿ ਸਭ ਸੋਝੀ ਹੋਈ ਹਰਿ ਨਾਮੈ ਰਹੈ ਸਮਾਇ ॥੧॥સંપૂર્ણ ન ભુલાય તેવા ગુરુના શબ્દમાં જોડાવાથી સાચા જીવનની સમજ આવી

GUJARATI PAGE 68

ਮਨੁ ਤਨੁ ਅਰਪੀ ਆਪੁ ਗਵਾਈ ਚਲਾ ਸਤਿਗੁਰ ਭਾਏ ॥મારી એક જ ઇચ્છા છે. હું મારું મન, શરીર ગુરુ ને સોંપી દઉં. હું ગુરુ સમક્ષ મારો સ્વયં ભાવ ગુમાવું, અને હું ગુરુના પ્રેમ માં જીવન વ્યતીત કરું.` ਸਦ ਬਲਿਹਾਰੀ ਗੁਰ ਅਪੁਨੇ ਵਿਟਹੁ ਜਿ ਹਰਿ ਸੇਤੀ ਚਿਤੁ ਲਾਏ ॥੭॥જો ગુરુ પરમાત્મા સાથે મારા મનને જોડી દે છે, હું

GUJARATI PAGE 67

ਬਿਨੁ ਸਬਦੈ ਜਗੁ ਦੁਖੀਆ ਫਿਰੈ ਮਨਮੁਖਾ ਨੋ ਗਈ ਖਾਇ ॥ગુરુના શબ્દ વિના દુનિયા માયાના મોહને કારણે દુઃખી રહે છે. પોતાના મન ની પાછળ ચાલવા વાળા લોકો માયા ગ્રસ્ત રહે છે ਸਬਦੇ ਨਾਮੁ ਧਿਆਈਐ ਸਬਦੇ ਸਚਿ ਸਮਾਇ ॥੪॥હે ભાઈ! ગુરુના શબ્દથી જ પ્રભુનું નામ યાદ આવી શકે. ગુરુના શબ્દથી જ હંમેશા સ્થિર પ્રભુમાં લીન રહી શકાય છે

GUJARATI PAGE 66

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥શ્રી રાગ મહેલ  ૩।। ਪੰਖੀ ਬਿਰਖਿ ਸੁਹਾਵੜਾ ਸਚੁ ਚੁਗੈ ਗੁਰ ਭਾਇ ॥જે જીવ-પક્ષી આ દેહ વૃક્ષ પર બેસીને ગુરુના પ્રેમમાં રહીને હંમેશા સ્થિર પ્રભુના નામના દાણા ચણે છે  તે સુંદર જીવનવાળો બની જાય છે ਹਰਿ ਰਸੁ ਪੀਵੈ ਸਹਜਿ ਰਹੈ ਉਡੈ ਨ ਆਵੈ ਜਾਇ ॥તે પરમાત્મા ના નામનો રસ પીવે છે. આધ્યાત્મિક સ્થિરતામાં ટકેલો રહે છે,

GUJARATI PAGE 65

ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਗੁਣ ਨਿਧਾਨੁ ਪਾਇਆ ਤਿਸ ਕੀ ਕੀਮ ਨ ਪਾਈ ॥જે મનુષ્ય એ ગુરુ શરણે પડી ને ગુણોનો ખજાનો પરમાત્મા પાસેથી મેળવ્યો છે. તેની શોભા નું મૂલ્ય હોઈ શકતું નથી ਪ੍ਰਭੁ ਸਖਾ ਹਰਿ ਜੀਉ ਮੇਰਾ ਅੰਤੇ ਹੋਇ ਸਖਾਈ ॥੩॥વ્હાલા પ્રભુ! જે હકીકત માં મિત્ર એ છે, જ્યારે અન્ય તમામ સગા-સંબંધીઓ સાથ છોડી દે છે. ત્યારે

error: Content is protected !!