GUJARATI PAGE 379
ਪੀੜ ਗਈ ਫਿਰਿ ਨਹੀ ਦੁਹੇਲੀ ॥੧॥ ਰਹਾਉ ॥તેના દરેક પ્રકારના દુ:ખ-દર્દ દૂર થઈ જાય છે તેને ફરી ક્યારેય કોઈ દુઃખ ઘેરી શકતું નથી ॥૧॥વિરામ॥ ਕਰਿ ਕਿਰਪਾ ਚਰਨ ਸੰਗਿ ਮੇਲੀ ॥હે ભાઈ! જે જીવને પરમાત્મા કૃપા કરીને પોતાના ચરણોમાં જોડી લે છે ਸੂਖ ਸਹਜ ਆਨੰਦ ਸੁਹੇਲੀ ॥੧॥તેની અંદર સુખ આનંદ આધ્યાત્મિક સ્થિરતા આવી વસે છે તેનું