GUJARATI PAGE 850

ਸਲੋਕ ਮਃ ੩ ॥શ્લોક મહેલ ૩॥  ਬ੍ਰਹਮੁ ਬਿੰਦਹਿ ਤੇ ਬ੍ਰਾਹਮਣਾ ਜੇ ਚਲਹਿ ਸਤਿਗੁਰ ਭਾਇ ॥વાસ્તવમાં બ્રાહ્મણ તે જ છે, જે બ્રહ્મને ઓળખે છે અને સદ્દગુરૂની રજામાં ચાલે છે.  ਜਿਨ ਕੈ ਹਿਰਦੈ ਹਰਿ ਵਸੈ ਹਉਮੈ ਰੋਗੁ ਗਵਾਇ ॥જેના હૃદયમાં પરમાત્મા સ્થિત થાય છે, તેનો અહંકારનો રોગ દૂર થઈ જાય છે.  ਗੁਣ ਰਵਹਿ ਗੁਣ ਸੰਗ੍ਰਹਹਿ ਜੋਤੀ ਜੋਤਿ

GUJARATI PAGE 849

ਬਿਲਾਵਲ ਕੀ ਵਾਰ ਮਹਲਾ ੪બિલાવલ ની વાર મહેલ ૪  ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે  ਸਲੋਕ ਮਃ ੪ ॥શ્લોક મહેલ ૪॥ ਹਰਿ ਉਤਮੁ ਹਰਿ ਪ੍ਰਭੁ ਗਾਵਿਆ ਕਰਿ ਨਾਦੁ ਬਿਲਾਵਲੁ ਰਾਗੁ ॥બિલાવલ રાગ ગાઈને અમે તો ઉત્તમ પરમાત્માનું જ યશોગાન કર્યું છે.  ਉਪਦੇਸੁ ਗੁਰੂ ਸੁਣਿ ਮੰਨਿਆ ਧੁਰਿ ਮਸਤਕਿ

GUJARATI PAGE 848

ਸੁਖ ਸਾਗਰ ਪ੍ਰਭ ਭੇਟਿਐ ਨਾਨਕ ਸੁਖੀ ਹੋਤ ਇਹੁ ਜੀਉ ॥੧॥હે નાનક! જો સુખ-સાગર પ્રભુથી ભેટ થઈ જાય તો આ જીવન સુખી થઈ જાય છે ॥૧॥  ਛੰਤ ॥॥  ਸੁਖ ਸਾਗਰ ਪ੍ਰਭੁ ਪਾਈਐ ਜਬ ਹੋਵੈ ਭਾਗੋ ਰਾਮ ॥જ્યારે ભાગ્યોદય થાય તો સુખ-સાગર પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે.  ਮਾਨਨਿ ਮਾਨੁ ਵਞਾਈਐ ਹਰਿ ਚਰਣੀ ਲਾਗੋ ਰਾਮ ॥પોતાનો માન-અભિમાન ત્યાગીને

GUJARATI PAGE 847

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ਛੰਤબિલાવલ મહેલ ૫ છંદ ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે  ਸਖੀ ਆਉ ਸਖੀ ਵਸਿ ਆਉ ਸਖੀ ਅਸੀ ਪਿਰ ਕਾ ਮੰਗਲੁ ਗਾਵਹ ॥હે બહેનપણી! આવ, નિષ્ઠાપૂર્વક આવ, આપણે બધા મળીને પ્રભુનું મંગળગાન કરીએ.  ਤਜਿ ਮਾਨੁ ਸਖੀ ਤਜਿ ਮਾਨੁ ਸਖੀ ਮਤੁ ਆਪਣੇ ਪ੍ਰੀਤਮ ਭਾਵਹ ॥હે બહેનપણી!

GUJARATI PAGE 846

ਸਾਹਾ ਅਟਲੁ ਗਣਿਆ ਪੂਰਨ ਸੰਜੋਗੋ ਰਾਮ ॥હે બહેનપણી! પ્રભુથી લગ્નનું મુહૂર્ત સ્થિર છે અને બધા સંયોગ પૂર્ણ મળે છે.  ਸੁਖਹ ਸਮੂਹ ਭਇਆ ਗਇਆ ਵਿਜੋਗੋ ਰਾਮ ॥મને સર્વ સુખ પ્રાપ્ત થઈ ગયા છે અને મારો વિયોગ દૂર થઈ ગયો છે. ਮਿਲਿ ਸੰਤ ਆਏ ਪ੍ਰਭ ਧਿਆਏ ਬਣੇ ਅਚਰਜ ਜਾਞੀਆਂ ॥સંત મળીને આવ્યો છે, જે પ્રભુનું ધ્યાન કરી

GUJARATI PAGE 845

ਭਗਤਿ ਵਛਲੁ ਹਰਿ ਨਾਮੁ ਹੈ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਲੀਨਾ ਰਾਮ ॥હરિ નામ ભક્તવત્સલ છે, ગુરુના માધ્યમથી હરિમાં લીન થયેલ રહે છે.  ਬਿਨੁ ਹਰਿ ਨਾਮ ਨ ਜੀਵਦੇ ਜਿਉ ਜਲ ਬਿਨੁ ਮੀਨਾ ਰਾਮ ॥જેમ પાણી વગર માછલી રહી શકતી નથી, તેમ જ ભક્તજન હરિ-નામ વગર જીવંત રહી શકતા નથી.  ਸਫਲ ਜਨਮੁ ਹਰਿ ਪਾਇਆ ਨਾਨਕ ਪ੍ਰਭਿ ਕੀਨਾ ਰਾਮ ॥੪॥੧॥੩॥હે

GUJARATI PAGE 844

ਮੈ ਅਵਰੁ ਗਿਆਨੁ ਨ ਧਿਆਨੁ ਪੂਜਾ ਹਰਿ ਨਾਮੁ ਅੰਤਰਿ ਵਸਿ ਰਹੇ ॥હું કોઈ જ્ઞાન,ધ્યાન તેમજ પૂજાને માનતી નથી, હરિ-નામ મારા મનમાં વસી રહ્યું છે.  ਭੇਖੁ ਭਵਨੀ ਹਠੁ ਨ ਜਾਨਾ ਨਾਨਕਾ ਸਚੁ ਗਹਿ ਰਹੇ ॥੧॥હે નાનક! હું કોઈ વેશ, તીર્થ તેમજ હઠયોગને માનતી નથી, કારણ કે મેં સત્યને ગ્રહણ કરી લીધું છે ॥૧॥  ਭਿੰਨੜੀ ਰੈਣਿ ਭਲੀ

GUJARATI PAGE 843

ਮਨਮੁਖ ਮੁਏ ਅਪਣਾ ਜਨਮੁ ਖੋਇ ॥મનમુખી જીવ પોતાનું કિંમતી જીવન ગુમાવીને મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે.  ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਭਰਮੁ ਚੁਕਾਏ ॥જો તે સદ્દગુરૂની સેવા કરે તો તેનો ભ્રમ દૂર થઈ જાય છે અને ਘਰ ਹੀ ਅੰਦਰਿ ਸਚੁ ਮਹਲੁ ਪਾਏ ॥੯॥પોતાના શરીરરૂપી ઘરમાં જ સત્યને મેળવી લે છે ॥૯॥  ਆਪੇ ਪੂਰਾ ਕਰੇ ਸੁ ਹੋਇ ॥સંપૂર્ણ પરમેશ્વર

GUJARATI PAGE 842

ਤੂ ਸੁਖਦਾਤਾ ਲੈਹਿ ਮਿਲਾਇ ॥તું સુખદાતા છે અને પોતે જ પોતાની સાથે મળાવી લે છે.  ਏਕਸ ਤੇ ਦੂਜਾ ਨਾਹੀ ਕੋਇ ॥એક પરમાત્મા સિવાય બીજું કોઈ નથી.  ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਸੋਝੀ ਹੋਇ ॥੯॥ગુરુમુખ જ આ સત્યને સમજે છે અને તેને આ સત્યની સમજ થઈ જાય છે ॥૯॥  ਪੰਦ੍ਰਹ ਥਿਤੀਂ ਤੈ ਸਤ ਵਾਰ ॥જેમ પંદર તિથિઓ, સાત વાર, 

GUJARATI PAGE 841

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੩ ਵਾਰ ਸਤ ਘਰੁ ੧੦બિલાવલ મહેલ ૩ વાર સત ઘર ૧૦  ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ਆਦਿਤ ਵਾਰਿ ਆਦਿ ਪੁਰਖੁ ਹੈ ਸੋਈ ॥આદિત્યવાર રવિવાર – આદિપુરુષ પરમેશ્વર બધામાં વ્યાપ્ત છે,  ਆਪੇ ਵਰਤੈ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥તેના વગર બીજું કોઈ નથી.  ਓਤਿ ਪੋਤਿ ਜਗੁ ਰਹਿਆ

error: Content is protected !!