GUJARATI PAGE 840

ਆਈ ਪੂਤਾ ਇਹੁ ਜਗੁ ਸਾਰਾ ॥આ આખું જગત જગતમાતાના પુત્ર સમાન છે.  ਪ੍ਰਭ ਆਦੇਸੁ ਆਦਿ ਰਖਵਾਰਾ ॥મારો તે પરમાત્માને શત-શત નમન છે, જે આરંભથી જ બધાનો રખેવાળ છે.  ਆਦਿ ਜੁਗਾਦੀ ਹੈ ਭੀ ਹੋਗੁ ॥તે યુગ-યુગાંતરોથી છે, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ તેનું જ અસ્તિત્વ થશે.  ਓਹੁ ਅਪਰੰਪਰੁ ਕਰਣੈ ਜੋਗੁ ॥੧੧॥તે અપરંપાર છે અને બધું

GUJARATI PAGE 839

ਜੋ ਦੇਖਿ ਦਿਖਾਵੈ ਤਿਸ ਕਉ ਬਲਿ ਜਾਈ ॥જે તેને દેખાય તેમજ દેખાવે છે, હું તેના પર બલિહાર જાવ છું.  ਗੁਰ ਪਰਸਾਦਿ ਪਰਮ ਪਦੁ ਪਾਈ ॥੧॥ગુરુની કૃપાથી જ મોક્ષ મળે છે ॥૧॥  ਕਿਆ ਜਪੁ ਜਾਪਉ ਬਿਨੁ ਜਗਦੀਸੈ ॥જગદીશ વગર બીજું શું જપ જપું? ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਮਹਲੁ ਘਰੁ ਦੀਸੈ ॥੧॥ ਰਹਾਉ ॥ગુરુના શબ્દ દ્વારા જ સાચું

GUJARATI PAGE 838

ਕਰਿ ਦਇਆ ਲੇਹੁ ਲੜਿ ਲਾਇ ॥હે પ્રભુ! નાનક વિનંતી કરે છે કે દયા કરીને મને પોતાની સાથે મળાવી લે,  ਨਾਨਕਾ ਨਾਮੁ ਧਿਆਇ ॥੧॥હું તો નામનું જ ધ્યાન કરતો રહું છું ॥૧॥  ਦੀਨਾ ਨਾਥ ਦਇਆਲ ਮੇਰੇ ਸੁਆਮੀ ਦੀਨਾ ਨਾਥ ਦਇਆਲ ॥હે સ્વામી! તું દીનાનાથ તેમજ ખુબ દયાળુ છે અને  ਜਾਚਉ ਸੰਤ ਰਵਾਲ ॥੧॥ ਰਹਾਉ ॥હું સંતોની

GUJARATI PAGE 837

ਸੇਜ ਏਕ ਏਕੋ ਪ੍ਰਭੁ ਠਾਕੁਰੁ ਮਹਲੁ ਨ ਪਾਵੈ ਮਨਮੁਖ ਭਰਮਈਆ ॥હૃદયરૂપી પથારી એક જ છે અને એક ઠાકોર પ્રભુ જ તેના પર આવી વસે છે પરંતુ મનમુખી જીવ ભ્રમોમાં જ ભટકી રહે છે અને તેને આત્મસ્વરૂપ મળતું નથી. ਗੁਰੁ ਗੁਰੁ ਕਰਤ ਸਰਣਿ ਜੇ ਆਵੈ ਪ੍ਰਭੁ ਆਇ ਮਿਲੈ ਖਿਨੁ ਢੀਲ ਨ ਪਈਆ ॥੫॥જે ‘ગુરુ-ગુરુ’ કરતા તેની

GUJARATI PAGE 836

ਮਨ ਕੀ ਬਿਰਥਾ ਮਨ ਹੀ ਜਾਣੈ ਅਵਰੁ ਕਿ ਜਾਣੈ ਕੋ ਪੀਰ ਪਰਈਆ ॥੧॥મનની વ્યથા મન જ જાણે છે, બીજી કોઈ પારકી વેદના શું જાણી શકે છે ॥૧॥  ਰਾਮ ਗੁਰਿ ਮੋਹਨਿ ਮੋਹਿ ਮਨੁ ਲਈਆ ॥પ્રેમાળ ગુરુએ મારું મન મોહી લીધું છે.  ਹਉ ਆਕਲ ਬਿਕਲ ਭਈ ਗੁਰ ਦੇਖੇ ਹਉ ਲੋਟ ਪੋਟ ਹੋਇ ਪਈਆ ॥੧॥ ਰਹਾਉ ॥હું ખૂબ

GUJARATI PAGE 835

ਹਰਿ ਹਰਿ ਉਸਤਤਿ ਕਰੈ ਦਿਨੁ ਰਾਤੀ ਰਖਿ ਰਖਿ ਚਰਣ ਹਰਿ ਤਾਲ ਪੂਰਈਆ ॥੫॥હું હરિ ચરણોને પોતાના મનમાં વસાવીને તથા પગ સ્વર તાલમાં ટકાવીને હરિની સ્તુતિ કરતો રહું છું ॥૫॥  ਹਰਿ ਕੈ ਰੰਗਿ ਰਤਾ ਮਨੁ ਗਾਵੈ ਰਸਿ ਰਸਾਲ ਰਸਿ ਸਬਦੁ ਰਵਈਆ ॥આ મન હરિના રંગમાં લીન થઈને તેનું જ ગુણગાન કરે છે અને રસોના રસ શબ્દનું

GUJARATI PAGE 834

ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ਮੈ ਹਿਰਡ ਪਲਾਸ ਸੰਗਿ ਹਰਿ ਬੁਹੀਆ ॥੧॥સંતોની સંગતિમાં મળીને મેં પરમપદ મેળવી લીધું છે. જેમ એરંડ તેમજ ઢાકના વૃક્ષ ચંદનની સંગતિ કરીને ચંદન બની જાય છે, તેમ જ હું પણ હરિથી મળીને સુગંધિત થઈ ગયો છું ॥૧॥  ਜਪਿ ਜਗੰਨਾਥ ਜਗਦੀਸ ਗੁਸਈਆ ॥જગન્નાથ, જગદીશ, ગુસઈનું જાપ કર,  ਸਰਣਿ ਪਰੇ ਸੇਈ ਜਨ

GUJARATI PAGE 833

ਸਾਚਾ ਨਾਮੁ ਸਾਚੈ ਸਬਦਿ ਜਾਨੈ ॥સાચા શબ્દ દ્વારા જ સત્ય-નામને જણાય છે.  ਆਪੈ ਆਪੁ ਮਿਲੈ ਚੂਕੈ ਅਭਿਮਾਨੈ ॥પછી તે પોતે જ જીવને પોતાની સાથે મળાવી લે છે, જેનાથી બધો અભિમાન સમાપ્ત થઈ જાય છે. ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸਦਾ ਸਦਾ ਵਖਾਨੈ ॥੫॥ગુરુમુખ હંમેશા જ પરમાત્માનાં નામનું વખાણ કરતો રહે છે ॥૫॥  ਸਤਿਗੁਰਿ ਸੇਵਿਐ ਦੂਜੀ ਦੁਰਮਤਿ ਜਾਈ ॥સદ્દગુરૂની

GUJARATI PAGE 832

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੧ ॥બિલાવલ મહેલ ૧॥  ਮਨ ਕਾ ਕਹਿਆ ਮਨਸਾ ਕਰੈ ॥જે મન કહે છે, તે જ સંકલ્પ કરે છે.  ਇਹੁ ਮਨੁ ਪੁੰਨੁ ਪਾਪੁ ਉਚਰੈ ॥આ મન જ પાપ-પુણ્યની વાત કહે છે ਮਾਇਆ ਮਦਿ ਮਾਤੇ ਤ੍ਰਿਪਤਿ ਨ ਆਵੈ ॥માયાના નાશમાં મસ્ત થઈને પણ આની તૃપ્તિ થતી નથી.  ਤ੍ਰਿਪਤਿ ਮੁਕਤਿ ਮਨਿ ਸਾਚਾ ਭਾਵੈ ॥੧॥જો મનને સત્ય

GUJARATI PAGE 831

ਜੋਗ ਜਗ ਨਿਹਫਲ ਤਿਹ ਮਾਨਉ ਜੋ ਪ੍ਰਭ ਜਸੁ ਬਿਸਰਾਵੈ ॥੧॥જે પ્રભુનું યશ ભુલાવી દે છે, તેનું યોગ તેમજ યજ્ઞ કરવાનું નિષ્ફ્ળ જ સમજ ॥૧॥  ਮਾਨ ਮੋਹ ਦੋਨੋ ਕਉ ਪਰਹਰਿ ਗੋਬਿੰਦ ਕੇ ਗੁਨ ਗਾਵੈ ॥હે નાનક! જે અભિમાન તેમજ મોહ બંનેને ત્યાગીને ગોવિંદનું ગુણગાન કરે છે, ਕਹੁ ਨਾਨਕ ਇਹ ਬਿਧਿ ਕੋ ਪ੍ਰਾਨੀ ਜੀਵਨ ਮੁਕਤਿ ਕਹਾਵੈ ॥੨॥੨॥આ

error: Content is protected !!