GUJARATI PAGE 85

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਉਬਰੇ ਸਾਚਾ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥੧॥
હે નાનક! ગુરુની સાથે રહેનાર મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુનું નામ હૃદયમાં સંભાળીને આધ્યાત્મિક મૌતથી બચેલા રહે છે ।। ૧।।

ਮਃ
મહેલ ૧ ।।

ਗਲੀ ਅਸੀ ਚੰਗੀਆ ਆਚਾਰੀ ਬੁਰੀਆਹ
અમે વાતોમાં નિપુણ છીએ, પરંતુ આચરણની ખરાબ છે, 

ਮਨਹੁ ਕੁਸੁਧਾ ਕਾਲੀਆ ਬਾਹਰਿ ਚਿਟਵੀਆਹ
મનથી ખોટી અને કાળી છે, પરંતુ બહારથી સાફ-સુથરી

ਰੀਸਾ ਕਰਿਹ ਤਿਨਾੜੀਆ ਜੋ ਸੇਵਹਿ ਦਰੁ ਖੜੀਆਹ
અમે નકલ તેની કરીએ છીએ પરંતુ તેનું પાલન કરવા તૈયાર છે

ਨਾਲਿ ਖਸਮੈ ਰਤੀਆ ਮਾਣਹਿ ਸੁਖਿ ਰਲੀਆਹ
તેઓ, જે સાવધાન થઈને પતિ પ્રેમમાં ભીંજાયેલી છે અને આનંદ સુખ ભોગવે છે

ਹੋਦੈ ਤਾਣਿ ਨਿਤਾਣੀਆ ਰਹਹਿ ਨਿਮਾਨਣੀਆਹ
જે તાકાત હોવા છતાં પણ વિનમ્રતામાં રહે છે

ਨਾਨਕ ਜਨਮੁ ਸਕਾਰਥਾ ਜੇ ਤਿਨ ਕੈ ਸੰਗਿ ਮਿਲਾਹ ॥੨॥
હે નાનક! અમારું જીવન સફળ ત્યારે જ થઈ શકે છે જો એમની સંગતિમાં રહીએ ।। ૨।।

ਪਉੜੀ
પગથિયું।।

ਤੂੰ ਆਪੇ ਜਲੁ ਮੀਨਾ ਹੈ ਆਪੇ ਆਪੇ ਹੀ ਆਪਿ ਜਾਲੁ
હે પ્રભુ! તું પોતે જ માછલીનું જીવનરૂપી જળ છે, સ્વયં જ જળમાં માછલી છે અને સ્વયં જ જાળ છે

ਤੂੰ ਆਪੇ ਜਾਲੁ ਵਤਾਇਦਾ ਆਪੇ ਵਿਚਿ ਸੇਬਾਲੁ
તું પોતે જ જાળ પાથરે છે અને પોતે જ પાણીમાં જાળ છે, 

ਤੂੰ ਆਪੇ ਕਮਲੁ ਅਲਿਪਤੁ ਹੈ ਸੈ ਹਥਾ ਵਿਚਿ ਗੁਲਾਲੁ
તું પોતે જ ઊંડા જળમાં સુંદર નિર્લિપ કમળ છે

ਤੂੰ ਆਪੇ ਮੁਕਤਿ ਕਰਾਇਦਾ ਇਕ ਨਿਮਖ ਘੜੀ ਕਰਿ ਖਿਆਲੁ
હે હરિ! જે જીવ એક પળ માત્ર તારું ધ્યાન ધરે એને તું પોતે જ આ જાળમાંથી છોડાવે છે

ਹਰਿ ਤੁਧਹੁ ਬਾਹਰਿ ਕਿਛੁ ਨਹੀ ਗੁਰ ਸਬਦੀ ਵੇਖਿ ਨਿਹਾਲੁ ॥੭॥
હે હરિ! તારાથી ચડિયાતું બીજું કોઈ નથી, સતગુરુના શબ્દથી તને દરેક જ્ગ્યાએ જોઈને કમળના ફૂલની જેમ પ્રસન્ન સ્થિતિમાં રહી શકીએ છીએ ।। ૭।।

ਸਲੋਕ ਮਃ
શ્લોક મહેલ ૩।।

ਹੁਕਮੁ ਜਾਣੈ ਬਹੁਤਾ ਰੋਵੈ   
જે મનુષ્યએ પ્રભુની મરજીની સમજ નથી પડતી, તેને ખુબ જ રોવુ-ધોવું લાગેલું રહે છે, 

ਅੰਦਰਿ ਧੋਖਾ ਨੀਦ ਸੋਵੈ
તેનું મન ચિંતામાં રહે છે આ કરવાથી સુખની નિંદ્રા નથી સુઈ શકતો

ਜੇ ਧਨ ਖਸਮੈ ਚਲੈ ਰਜਾਈ ਦਰਿ ਘਰਿ ਸੋਭਾ ਮਹਲਿ ਬੁਲਾਈ
જો જીવ સ્ત્રી પ્રભુ પતિની રજામાં ચાલે તો દરગાહમાં અને આ સંસારમાં તેની શોભા હોય છે અને પ્રભુની હાજરીમાં તેને આદર મળે છે

ਨਾਨਕ ਕਰਮੀ ਇਹ ਮਤਿ ਪਾਈ
પરંતુ, હે નાનક! પ્રભુ કૃપા કરે તો રજા માનવાવાળી આ સમજ મળે છે

ਗੁਰ ਪਰਸਾਦੀ ਸਚਿ ਸਮਾਈ ॥੧॥
અને ગુરુની કૃપાથી રજાના માલિક હંમેશા સ્થિર સાંઈમાં જીવ લીન થઈ જાય છે ।। ૧।।

ਮਃ
મહેલ ૩।।

ਮਨਮੁਖ ਨਾਮ ਵਿਹੂਣਿਆ ਰੰਗੁ ਕਸੁੰਭਾ ਦੇਖਿ ਭੁਲੁ
આનો રંગ આનંદ થોડા દિવસ જ રહે છે અને આનું મૂલ્ય પણ તુચ્છ જ હોય છે

ਇਸ ਕਾ ਰੰਗੁ ਦਿਨ ਥੋੜਿਆ ਛੋਛਾ ਇਸ ਦਾ ਮੁਲੁ
હે નામથી વંચીત મનમુખ! કુસંભનો માયાનો રંગ જોઇને મોહિત ના થઈ જા,

ਦੂਜੈ ਲਗੇ ਪਚਿ ਮੁਏ ਮੂਰਖ ਅੰਧ ਗਵਾਰ
મૂર્ખ અક્કલથી આંધળો અને મતિહીન જીવ માયાના મોહમાં ફસાઈને ફરી-ફરીથી દુઃખી થાય છે

ਬਿਸਟਾ ਅੰਦਰਿ ਕੀਟ ਸੇ ਪਇ ਪਚਹਿ ਵਾਰੋ ਵਾਰ
જેમ મળમાં પડેલા કીડા વારંવાર મરે છે 

ਨਾਨਕ ਨਾਮ ਰਤੇ ਸੇ ਰੰਗੁਲੇ ਗੁਰ ਕੈ ਸਹਜਿ ਸੁਭਾਇ
હે નાનક! જે જીવ ગુરુના જ્ઞાન અને સ્વાભાવમાં પોતાની મતિ અને સ્વાભાવ લીન કરી દે છે

ਭਗਤੀ ਰੰਗੁ ਉਤਰੈ ਸਹਜੇ ਰਹੈ ਸਮਾਇ ॥੨॥
તે નામમાં પલળેલા અને સુંદર છે, સહજ સ્થિતિમાં લીન હોવાને કારણે તેની ભક્તિનો રંગ ક્યારેય ઉતરતો નથી ।। ૨।।

ਪਉੜੀ
પગથિયું।।

ਸਿਸਟਿ ਉਪਾਈ ਸਭ ਤੁਧੁ ਆਪੇ ਰਿਜਕੁ ਸੰਬਾਹਿਆ
હે હરિ! તે જ સ્વયં આખો સંસાર રચ્યો છે અને સૌને નિર્વાહ પહોંચાડી રહ્યો છે

ਇਕਿ ਵਲੁ ਛਲੁ ਕਰਿ ਕੈ ਖਾਵਦੇ ਮੁਹਹੁ ਕੂੜੁ ਕੁਸਤੁ ਤਿਨੀ ਢਾਹਿਆ
તો પણ, ઘણા જીવ તને નિર્વાહ નથી સમજતા, છળ-કપટ કરીને પેટ ભરે છે અને મોંથી ખુબ અસત્ય બોલે છે

ਤੁਧੁ ਆਪੇ ਭਾਵੈ ਸੋ ਕਰਹਿ ਤੁਧੁ ਓਤੈ ਕੰਮਿ ਓਇ ਲਾਇਆ
હે હરિ! જે તારી મંજૂરી છે તેઓ તે જ કરે છે, એવા જ છળ-કપટના કામોમાં લગાવી રાખ્યા છે

ਇਕਨਾ ਸਚੁ ਬੁਝਾਇਓਨੁ ਤਿਨਾ ਅਤੁਟ ਭੰਡਾਰ ਦੇਵਾਇਆ
જેને હરિએ પોતાના સાચા નામની સમજ આપી છે તેને એટલા ખજાના આપ્યા છે કે અભાવ નથી પડતો

ਹਰਿ ਚੇਤਿ ਖਾਹਿ ਤਿਨਾ ਸਫਲੁ ਹੈ ਅਚੇਤਾ ਹਥ ਤਡਾਇਆ ॥੮॥
વાસ્તવિક વાત એ છે કે જે જીવ પ્રભુને યાદ કરીને માયાનો ઉપયોગ કરે છે, તેને ફળે છે અને પ્રભુની યાદથી વંચિત લોકોના હાથ હંમેશા ફેલાયેલા રહે છે ।। ૮।।

ਸਲੋਕ ਮਃ ੩ ॥
શ્લોક મહેલ ૩।।

ਪੜਿ ਪੜਿ ਪੰਡਿਤ ਬੇਦ ਵਖਾਣਹਿ ਮਾਇਆ ਮੋਹ ਸੁਆਇ
જીભથી વાંચી વાંચીને પરંતુ માયાના મોહના સ્વાદમાં પંડિત લોકો વેદોની વ્યાખ્યા કરે છે

ਦੂਜੈ ਭਾਇ ਹਰਿ ਨਾਮੁ ਵਿਸਾਰਿਆ ਮਨ ਮੂਰਖ ਮਿਲੈ ਸਜਾਇ
વેદ વાચક હોવા છતાં પણ જો મનુષ્ય માયાના પ્રેમમાં હરિનું નામ ભૂલે છે, તે મનના મુર્ખને દંડ મળે છે

ਜਿਨਿ ਜੀਉ ਪਿੰਡੁ ਦਿਤਾ ਤਿਸੁ ਕਬਹੂੰ ਚੇਤੈ ਜੋ ਦੇਂਦਾ ਰਿਜਕੁ ਸੰਬਾਹਿ
કારણ કે જે હરિએ જીવન અને શરીર આપ્યું છે અને જે નિર્વાહ પહોંચાડે છે તેને તે ક્યારેય યાદ પણ નથી કરતો

ਜਮ ਕਾ ਫਾਹਾ ਗਲਹੁ ਕਟੀਐ ਫਿਰਿ ਫਿਰਿ ਆਵੈ ਜਾਇ
યમરાજની ફાંસી ક્યારેય પણ તેના ગળામાંથી કપાતી નથી અને ફરીફરીથી તે જન્મે છે મરે છે

ਮਨਮੁਖਿ ਕਿਛੂ ਸੂਝੈ ਅੰਧੁਲੇ ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਕਮਾਇ
આંધળા મનમુખને કંઈ પણ સમજાતું નથી અને પહેલા કરેલા કર્મો અનુસાર જે સંસ્કાર પોતાના હૃદયથી લખતો રહે છે તેના અનુસાર જ હવે પણ તેવા જ કર્મ કરવામાં આવે છે

ਪੂਰੈ ਭਾਗਿ ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਸੁਖਦਾਤਾ ਨਾਮੁ ਵਸੈ ਮਨਿ ਆਇ
જે મનુષ્યને સૌભાગ્યથી સુખ દાતા સતગુરુ મળી જાય છે, નામ તેના મનમાં આવી વસે છે

ਸੁਖੁ ਮਾਣਹਿ ਸੁਖੁ ਪੈਨਣਾ ਸੁਖੇ ਸੁਖਿ ਵਿਹਾਇ
ગુરુની શરણે પડનાર મનુષ્ય અધ્યાત્મિક આનંદનું સુખ ભોગવે છે દુનિયાનું ખાવું-માણવું તેના માટે આત્મિક આનંદ જ છે અને તેની ઉમર બધી રીતે સુખમા જ વ્યતીત થાય છે

ਨਾਨਕ ਸੋ ਨਾਉ ਮਨਹੁ ਵਿਸਾਰੀਐ ਜਿਤੁ ਦਰਿ ਸਚੈ ਸੋਭਾ ਪਾਇ ॥੧॥
હે નાનક! આવું સુખદાયી નામ મનમાંથી ભૂલવું ઉચિત નથી, જેમનાથી સાચા દરબારમાં શોભા મળે છે ।।૧।।

error: Content is protected !!