GUJARATI PAGE 1337

ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੪ ॥પ્રભાતી મહેલ ૪ || ਗੁਰ ਸਤਿਗੁਰਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇਓ ਹਰਿ ਹਰਿ ਹਮ ਮੁਏ ਜੀਵੇ ਹਰਿ ਜਪਿਭਾ ॥ગુરુએ હરિનામનો જાપ કરાવ્યો છે, મરેલા જીવો પણ હરિનામના જપથી જીવતા થયા છે. ਧਨੁ ਧੰਨੁ ਗੁਰੂ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ਬਿਖੁ ਡੁਬਦੇ ਬਾਹ ਦੇਇ ਕਢਿਭਾ ॥੧॥એ સંપૂર્ણ ગુરુ મહાન છે, ધન્ય છે એમણે, એમનો હાથ આપીને, એમણે મને

GUJARATI PAGE 1336

ਗਾਵਤ ਸੁਨਤ ਦੋਊ ਭਏ ਮੁਕਤੇ ਜਿਨਾ ਗੁਰਮੁਖਿ ਖਿਨੁ ਹਰਿ ਪੀਕ ॥੧॥જેને ગુરુથી એક પળ માટે પણ હરિનામનું અમૃત પણ કર્યું છે, એના ગુણ ગાવાવાળા તેમજ સાભળવાવાળા બંને મુક્ત થઇ જાય છે || ૧ || ਮੇਰੈ ਮਨਿ ਹਰਿ ਹਰਿ ਰਾਮ ਨਾਮੁ ਰਸੁ ਟੀਕ ॥હે મારા મન! પરમાત્માના ભજનમાં લિન રહો. ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸੀਤਲ ਜਲੁ ਪਾਇਆ ਹਰਿ

GUJARATI PAGE 1335

ਪੂਰਾ ਭਾਗੁ ਹੋਵੈ ਮੁਖਿ ਮਸਤਕਿ ਸਦਾ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥જે પૂર્ણ ભાગ્યશાળી હોય છે, તે સદા પરમાત્માના ગુણ ગાય છે ||૧||વિરામ|| ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਭੋਜਨੁ ਹਰਿ ਦੇਇ ॥ઈશ્વર નામરૂપી ભોજન આપે છે, ਕੋਟਿ ਮਧੇ ਕੋਈ ਵਿਰਲਾ ਲੇਇ ॥જેને કરોડોમાંથી જ કોઈ વીર પુરુષ જ મેળવે છે અને ਜਿਸ ਨੋ ਅਪਣੀ ਨਦਰਿ ਕਰੇਇ ॥੧॥જેની

GUJARATI PAGE 1334

ਆਪਿ ਕ੍ਰਿਪਾ ਕਰਿ ਰਾਖਹੁ ਹਰਿ ਜੀਉ ਪੋਹਿ ਨ ਸਕੈ ਜਮਕਾਲੁ ॥੨॥હે પ્રભુ! તું પોતે જ કૃપા કરીને બચાવે છે અને યમરાજ પણ એની પાસે નથી આવતો || ૨ || ਤੇਰੀ ਸਰਣਾਈ ਸਚੀ ਹਰਿ ਜੀਉ ਨਾ ਓਹ ਘਟੈ ਨ ਜਾਇ ॥હે શ્રીહરિ! તમારી શરણ શાશ્વત છે, તે ઘટતું નથી કે નાશ પણ નથી થતું ਜੋ ਹਰਿ

GUJARATI PAGE 1333

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਹੁ ਜਨ ਭਾਈ ॥હે ભાઈ! હરિનામનો જાપ કરો; ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਮਨੁ ਅਸਥਿਰੁ ਹੋਵੈ ਅਨਦਿਨੁ ਹਰਿ ਰਸਿ ਰਹਿਆ ਅਘਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ગુરુની કૃપાથી મન સ્થિર થાય છે અને દરરોજ હરિ-ભજનમાં તૃપ્ત રહે છે. || ૧ ||વિરામ|| ਅਨਦਿਨੁ ਭਗਤਿ ਕਰਹੁ ਦਿਨੁ ਰਾਤੀ ਇਸੁ ਜੁਗ ਕਾ ਲਾਹਾ ਭਾਈ ॥હે ભાઈ! દિન-રાત ભગવાન ની ભક્તિ કરો,

GUJARATI PAGE 1332

ਪਸਰੀ ਕਿਰਣਿ ਰਸਿ ਕਮਲ ਬਿਗਾਸੇ ਸਸਿ ਘਰਿ ਸੂਰੁ ਸਮਾਇਆ ॥જ્ઞાનરૂપી કિરણના ફેલાવવાથી હૃદયરૂપી કમળ ખીલઈ ઉઠ્યું છે અને અંતરમાં જ્ઞાનની રોશની થઇ છે. ਕਾਲੁ ਬਿਧੁੰਸਿ ਮਨਸਾ ਮਨਿ ਮਾਰੀ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਪ੍ਰਭੁ ਪਾਇਆ ॥੩॥કાળનો નાશ કરીને મનમાંથી ઈચ્છાઓ અદૃશ્ય થઈ ગઈ અને ગુરુની કૃપાથી પ્રભુને પામી લીધા છે ||૩|| ਅਤਿ ਰਸਿ ਰੰਗਿ ਚਲੂਲੈ ਰਾਤੀ ਦੂਜਾ ਰੰਗੁ

GUJARATI PAGE 1331

ਹੀਣੌ ਨੀਚੁ ਬੁਰੌ ਬੁਰਿਆਰੁ ॥હલકી કક્ષાની અને નીચ વ્યક્તિ ખરાબ કરતાં વધુ ખરાબ છે. ਨੀਧਨ ਕੌ ਧਨੁ ਨਾਮੁ ਪਿਆਰੁ ॥ગરીબોને હરિનામ નું ધન જ ગમે છે. ਇਹੁ ਧਨੁ ਸਾਰੁ ਹੋਰੁ ਬਿਖਿਆ ਛਾਰੁ ॥੪॥આ સંપત્તિ તો સારતત્વ છે, બીજા બધા અવગુણોની ધૂળ છે. ||૪|| ਉਸਤਤਿ ਨਿੰਦਾ ਸਬਦੁ ਵੀਚਾਰੁ ॥તે પ્રભુ કેટલાકને પ્રસંશા તો કેટલાકને નિંદા આપે

GUJARATI PAGE 1330

ਆਪੇ ਖੇਲ ਕਰੇ ਸਭ ਕਰਤਾ ਐਸਾ ਬੂਝੈ ਕੋਈ ॥੩॥ઈશ્વર પોતે લીલા કરે છે એ હકીકત સમજો || ૩ || ਨਾਉ ਪ੍ਰਭਾਤੈ ਸਬਦਿ ਧਿਆਈਐ ਛੋਡਹੁ ਦੁਨੀ ਪਰੀਤਾ ॥સંસારની મોહ અને પ્રેમ છોડીને સવારે બ્રહ્માના વચનનું ધ્યાન કરો. ਪ੍ਰਣਵਤਿ ਨਾਨਕ ਦਾਸਨਿ ਦਾਸਾ ਜਗਿ ਹਾਰਿਆ ਤਿਨਿ ਜੀਤਾ ॥੪॥੯॥ગુરુ નાનક વિનંતી કરે છે કે ઈશ્વરનો સેવક જીતી ગયો છે

GUJARATI PAGE 1329

ਗੁਰੁ ਦਰੀਆਉ ਸਦਾ ਜਲੁ ਨਿਰਮਲੁ ਮਿਲਿਆ ਦੁਰਮਤਿ ਮੈਲੁ ਹਰੈ ॥ગુરુ એવો દરિયો છે, જેનું પાણી સદા નિર્મળ છે, જેના મળવાથી દુષ્ટતાની મલિનતા દૂર થાય છે. ਸਤਿਗੁਰਿ ਪਾਇਐ ਪੂਰਾ ਨਾਵਣੁ ਪਸੂ ਪਰੇਤਹੁ ਦੇਵ ਕਰੈ ॥੨॥સાચા ગુરુને મળ્યા પછી તીર્થ-સ્નાન પૂર્ણ થાય છે અને તે પ્રાણી અને દાનવોને પણ દેવતા જેવા બનાવી દે છે || ૨ ||

GUJARATI PAGE 1328

ਦੂਖਾ ਤੇ ਸੁਖ ਊਪਜਹਿ ਸੂਖੀ ਹੋਵਹਿ ਦੂਖ ॥દુઃખ પછી સુખ આવે છે અને સુખી થયા પછી દુઃખ આવે છે. ਜਿਤੁ ਮੁਖਿ ਤੂ ਸਾਲਾਹੀਅਹਿ ਤਿਤੁ ਮੁਖਿ ਕੈਸੀ ਭੂਖ ॥੩॥જે મુખથી તમારા વખાણ થાય છે, તેને કોઈ ભૂખ હોતી નથી || ૩ || ਨਾਨਕ ਮੂਰਖੁ ਏਕੁ ਤੂ ਅਵਰੁ ਭਲਾ ਸੈਸਾਰੁ ॥ગુરુ નાનક કહે છે કે હું જ

error: Content is protected !!