GUJARATI PAGE 123

ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਨਾਮੁ ਸੁਣਿ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥હું તે મનુષ્યને હંમેશા બલિદાન આપું છું, જે પરમાત્માનું નામ સાંભળીને તેને પોતાના મનમાં વસાવી રાખે છે ਹਰਿ ਜੀਉ ਸਚਾ ਊਚੋ ਊਚਾ ਹਉਮੈ ਮਾਰਿ ਮਿਲਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥તે પરમાત્મા હંમેશા કાયમ રહેવા વાળા છે, તે જીવો ‘હું મારુ’ થી ખુબ ઉંચ્ચા છે, ભાગ્યશાળી મનુષ્ય અહંકારને મારીને જ

GUJARATI PAGE 122

ਮਾਇਆ ਮੋਹੁ ਇਸੁ ਮਨਹਿ ਨਚਾਏ ਅੰਤਰਿ ਕਪਟੁ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੪॥તેના મનને માયાનો મોહ નચાવી રહ્યો છે, તેની અંદર છલ છે, માત્ર બહાર જ રાસ વગેરેના સમયે પ્રેમ બતાવે છે અને તે દુઃખ મેળવે છે ।।૪।। ਗੁਰਮੁਖਿ ਭਗਤਿ ਜਾ ਆਪਿ ਕਰਾਏ ॥જ્યારે પરમાત્મા પોતે કોઈ મનુષ્યને ગુરુની શરણે નાખીને તેનાથી પોતાની ભક્તિ કરાવે છે ਤਨੁ ਮਨੁ

GUJARATI PAGE 121

ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਵੀਚਾਰੀ ਸਚੋ ਸਚੁ ਕਮਾਵਣਿਆ ॥੮॥੧੮॥੧੯॥હે નાનક! જે મનુષ્ય પરમાત્માના નામ રંગમાં રંગાયેલા હોય છે, તે સારા-ખરાબ પરાક્રમ પરખવાને લાયક થઈ જાય છે, અને તે હંમેશા કાયમ રહેનાર પરમાત્માનું નામ જપવાની કમાણી કરે છે ।।૮।।૧૮।।૧૯।। ਮਾਝ ਮਹਲਾ ੩ ॥માઝ મહેલ ૩।। ਨਿਰਮਲ ਸਬਦੁ ਨਿਰਮਲ ਹੈ ਬਾਣੀ ॥પરમાત્માનો પવિત્ર પ્રકાશ બધા જીવો માં સમાયેલો

GUJARATI PAGE 120

ਮਨਸਾ ਮਾਰਿ ਸਚਿ ਸਮਾਣੀ ॥મનને મારીને જે મનુષ્યની વાસના હંમેશા સ્થિર પ્રભુમાં લીન થઈ ગઈ છે, ਇਨਿ ਮਨਿ ਡੀਠੀ ਸਭ ਆਵਣ ਜਾਣੀ ॥તેને આ ટકેલાં મનથી આ બધી જન્મ મરણના ચક્કરની રમત જોઈ લીધી છે, સમજી લીધી છે. ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਸਦਾ ਮਨੁ ਨਿਹਚਲੁ ਨਿਜ ਘਰਿ ਵਾਸਾ ਪਾਵਣਿਆ ॥੩॥તે મનુષ્ય ગુરુનો આશરો લે છે, તેનું મન

GUJARATI PAGE 119

ਖੋਟੇ ਖਰੇ ਤੁਧੁ ਆਪਿ ਉਪਾਏ ॥હે પ્રભુ! ખોટા જીવ અને સાચા જીવ તારા પોતાના જ પેદા કરેલા છે. ਧੁ ਆਪੇ ਪਰਖੇ ਲੋਕ ਸਬਾਏ ॥તું પોતે જ બધા જીવોની ગેરવર્તનને પરખતો રહે છે. ਖਰੇ ਪਰਖਿ ਖਜਾਨੈ ਪਾਇਹਿ ਖੋਟੇ ਭਰਮਿ ਭੁਲਾਵਣਿਆ ॥੬॥સાચા જીવોને પરખીને તું પોતાના ખજાનામાં નાખી દે છે પોતાના ચરણોમાં જોડી લે છે અને ખોટા

GUJARATI PAGE 118

ਹਰਿ ਚੇਤਹੁ ਅੰਤਿ ਹੋਇ ਸਖਾਈ ॥તે પરમાત્મા આમ તો અગમ્ય પહોંચથી ઉપર છે. મનુષ્યની જ્ઞાનેન્દ્રિયોની તેના સુધી પહોંચ નથી થઇ શકતી. ਹਰਿ ਅਗਮੁ ਅਗੋਚਰੁ ਅਨਾਥੁ ਅਜੋਨੀ ਸਤਿਗੁਰ ਕੈ ਭਾਇ ਪਾਵਣਿਆ ॥੧॥તે પ્રભુના માથા પર બીજું કોઈ માલિક નથી. તે યોનિઓમાં પડતો નથી. ગુરુને અનુસાર થઈને તેનાથી મળી શકાય છે ।।૧।। ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਆਪੁ

GUJARATI PAGE 117

ਸਬਦਿ ਮਰੈ ਮਨੁ ਮਾਰੈ ਅਪੁਨਾ ਮੁਕਤੀ ਕਾ ਦਰੁ ਪਾਵਣਿਆ ॥੩॥પોતાના મનને કાબુ કરી લે છે અને માયાથી છુટકારો મેળવવા માટેનો દરવાજો શોધી લે છે ।।૩।। ਕਿਲਵਿਖ ਕਾਟੈ ਕ੍ਰੋਧੁ ਨਿਵਾਰੇ ॥જ્યારે મનુષ્ય ગુરુના શબ્દને પોતાના હૃદયમાં ટકાવીને રાખે છે, તે પોતાની અંદરથી પાપ કાપી લે છે, ક્રોધ દૂર કરી લે છે. ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਰਖੈ ਉਰ

GUJARATI PAGE 116

ਮਨਮੁਖ ਖੋਟੀ ਰਾਸਿ ਖੋਟਾ ਪਾਸਾਰਾ ॥પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્ય તે જ પુંજી જોડે છે, તે જ ફેલાવો કરે  છે, જે પ્રભુના દરબારમાં નથી સ્વીકારાતા.. ਕੂੜੁ ਕਮਾਵਨਿ ਦੁਖੁ ਲਾਗੈ ਭਾਰਾ ॥તે નાશવાન કમાણી જ કરે છે અને ખુબ જ અધ્યાત્મિક દુઃખ-કષ્ટ મેળવે છે ਭਰਮੇ ਭੂਲੇ ਫਿਰਨਿ ਦਿਨ ਰਾਤੀ ਮਰਿ ਜਨਮਹਿ ਜਨਮੁ ਗਵਾਵਣਿਆ ॥੭॥તે માયાની ભટકણમાં

GUJARATI PAGE 115

ਸਤਿਗੁਰੁ ਸੇਵੀ ਸਬਦਿ ਸੁਹਾਇਆ ॥હે ભાઈ! મેં તે ગુરુને પોતાના આશરા બનાવ્યા છે, જેને પોતાના શબ્દથી મારું જીવન શણગારી દીધું છે, જેને પરમાત્માનું નામ મારા મનમાં વસાવી દીધું છે ਜਿਨਿ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਇਆ ॥હે ભાઈ! પરમાત્માનું નામ પવિત્ર છે, અહંકારની ગંદકી દૂર કરી આપે છે. ਹਰਿ ਨਿਰਮਲੁ ਹਉਮੈ ਮੈਲੁ ਗਵਾਏ ਦਰਿ ਸਚੈ ਸੋਭਾ

GUJARATI PAGE 114

ਅਨਦਿਨੁ ਸਦਾ ਰਹੈ ਭੈ ਅੰਦਰਿ ਭੈ ਮਾਰਿ ਭਰਮੁ ਚੁਕਾਵਣਿਆ ॥੫॥તે મનુષ્ય દરરોજ દરેક સમય પરમાત્માના ડર આદરમાં ટકી રહે છે અને તે ડર આદરની કૃપાથી પોતાના મનને મારીને વિકારોને મારીને વિકારો તરફની દોડ ભાગ દુર કરી રાખે છે. ।।૫।। ਭਰਮੁ ਚੁਕਾਇਆ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ॥જે મનુષ્યએ પોતાના મનની વિકારો તરફની દોડ ભાગ સમાપ્ત કરી લીધી,

error: Content is protected !!