GUJARATI PAGE 113

ਤੂੰ ਆਪੇ ਹੀ ਘੜਿ ਭੰਨਿ ਸਵਾਰਹਿ ਨਾਨਕ ਨਾਮਿ ਸੁਹਾਵਣਿਆ ॥੮॥੫॥੬॥નાનક કહે છે, હે પ્રભુ! તું સ્વયં જ બનાવી-તોડીને શણગારે છે, તું સ્વયં જ પોતાના નામની બરકતથી જીવોનાં જીવન સુંદર બનાવે છે ।।૮।।૫।।૬।। ਮਾਝ ਮਹਲਾ ੩ ॥માઝ મહેલ ૩।। ਸਭ ਘਟ ਆਪੇ ਭੋਗਣਹਾਰਾ ॥હે ભાઈ! બધા શરીરોમાં વ્યાપક રહીને પ્રભુ સ્વયં જ જગતના બધા પદાર્થ ભોગવી

GUJARATI PAGE 112

ਅਨਦਿਨੁ ਜਲਦੀ ਫਿਰੈ ਦਿਨੁ ਰਾਤੀ ਬਿਨੁ ਪਿਰ ਬਹੁ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੨॥માયાના મોહને કારણે જીવ દરેક સમય દિવસ રાત સળગતો તેમજ ભટકતો રહે છે. પ્રભુ પતિના મેળાપ વગર ખુબ જ દુ:ખ સહે છે. ।।૨।। ਦੇਹੀ ਜਾਤਿ ਨ ਆਗੈ ਜਾਏ ॥પ્રભુની હાજરીમાં મનુષ્યનું શરીર નથી જઈ શકતું, ઊંચી જાતિ પણ નથી પહોંચી શકતી, જેનું મનુષ્ય આટલું અભિમાન

GUJARATI PAGE 111

ਲਖ ਚਉਰਾਸੀਹ ਜੀਅ ਉਪਾਏ ॥પરમાત્માએ ચોર્યાસી લાખ યોનિઓમાં અનંત જીવ પેદા કરેલા છે. ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਕਰੇ ਤਿਸੁ ਗੁਰੂ ਮਿਲਾਏ ॥જે જીવ પર તે કૃપાની નજર કરે છે, તેને ગુરુ અપાવી દે છે. ਕਿਲਬਿਖ ਕਾਟਿ ਸਦਾ ਜਨ ਨਿਰਮਲ ਦਰਿ ਸਚੈ ਨਾਮਿ ਸੁਹਾਵਣਿਆ ॥੬॥ગુરૂ ચરણોમાં જોડાયેલા લોકો પોતાના પાપ દૂર કરીને હંમેશા પવિત્ર જીવનવાળા થઈ જાય

GUJARATI PAGE 110

ਸੇਵਾ ਸੁਰਤਿ ਸਬਦਿ ਚਿਤੁ ਲਾਏ ॥ગુરુની કૃપાથી તે મનુષ્ય સેવામાં ધ્યાન ટકાવે છે, ગુરુના શબ્દમાં મન જોડે છે. ਹਉਮੈ ਮਾਰਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ਮਾਇਆ ਮੋਹੁ ਚੁਕਾਵਣਿਆ ॥੧॥આ રીતે, તે પોતાની અંદરથી અહંકારને મારીને માયાનો મોહ દૂર કરે છે અને હંમેશા આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરે છે ।।૧।। ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਸਤਿਗੁਰ ਕੈ ਬਲਿਹਾਰਣਿਆ ॥હું હંમેશા

GUJARATI PAGE 109

ਮਾਂਝ ਮਹਲਾ ੫ ॥માઝ મહેલ ૫।। ਝੂਠਾ ਮੰਗਣੁ ਜੇ ਕੋਈ ਮਾਗੈ ॥જો કોઈ મનુષ્ય હંમેશા નાશવાન પદાર્થોની જ માંગ કરતો રહે અને નામ જપવાનું દાન ક્યારેય ના માંગે, ਤਿਸ ਕਉ ਮਰਤੇ ਘੜੀ ਨ ਲਾਗੈ ॥તેને આધ્યાત્મિક મૃત્યુ મરતા વાર નથી લાગતી. ਪਾਰਬ੍ਰਹਮੁ ਜੋ ਸਦ ਹੀ ਸੇਵੈ ਸੋ ਗੁਰ ਮਿਲਿ ਨਿਹਚਲੁ ਕਹਣਾ ॥੧॥જે મનુષ્ય હંમેશા જ

GUJARATI PAGE 108

ਜਨਮ ਜਨਮ ਕਾ ਰੋਗੁ ਗਵਾਇਆ ॥તેને ઘણા જન્મોના વિકારોના રોગ તે દવાની સાથે દૂર કરી લીધા. ਹਰਿ ਕੀਰਤਨੁ ਗਾਵਹੁ ਦਿਨੁ ਰਾਤੀ ਸਫਲ ਏਹਾ ਹੈ ਕਾਰੀ ਜੀਉ ॥੩॥હે ભાઈ! રાત દિવસ પરમાત્માની મહિમાનાં ગીત ગાતો રહે, એ જ કાર્ય લાભદાયક છે ।।૩।। ਦ੍ਰਿਸਟਿ ਧਾਰਿ ਅਪਨਾ ਦਾਸੁ ਸਵਾਰਿਆ ॥પ્રભુએ જે પોતાના સેવક પર પોતાની કૃપાની નજર કરીને

GUJARATI PAGE 107

ਮਾਝ ਮਹਲਾ ੫ ॥માઝ મહેલ ૫।। ਕੀਨੀ ਦਇਆ ਗੋਪਾਲ ਗੁਸਾਈ ॥સુષ્ટિના પાલનહાર! સૃષ્ટિના પતિ પ્રભુએ જે મનુષ્ય પર કૃપા કરી. ਗੁਰ ਕੇ ਚਰਣ ਵਸੇ ਮਨ ਮਾਹੀ ॥તેના મનમાં ગુરુના ચરણ વસી ગયા. ਅੰਗੀਕਾਰੁ ਕੀਆ ਤਿਨਿ ਕਰਤੈ ਦੁਖ ਕਾ ਡੇਰਾ ਢਾਹਿਆ ਜੀਉ ॥੧॥તેને તે કર્તારે સ્વીકાર કરી લીધો, પોતાનો બનાવી લીધો અને તેની અંદરથી કર્તારે દુઃખનો

GUJARATI PAGE 106

ਸਰਬ ਜੀਆ ਕਉ ਦੇਵਣਹਾਰਾ ॥જે પ્રભુ બધા જીવોને દાન આપવાનું સામર્થ્ય રાખે છે ਗੁਰ ਪਰਸਾਦੀ ਨਦਰਿ ਨਿਹਾਰਾ ॥જેની કૃપાથી ધરતી તેમજ ધરતીની ઉપરના અંતરિક્ષના બધા જીવ-જંતુ તેના દાનથી તૃપ્ત થઈ રહ્યા છે. ਜਲ ਥਲ ਮਹੀਅਲ ਸਭਿ ਤ੍ਰਿਪਤਾਣੇ ਸਾਧੂ ਚਰਨ ਪਖਾਲੀ ਜੀਉ ॥੩॥તે પ્રભુએ ગુરુની કૃપાથી મને પણ મહેરની નજરથી જોયો અને મારા હ્રદયમાં નામ વરસાદ

GUJARATI PAGE 105

ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭੁ ਭਗਤੀ ਲਾਵਹੁ ਸਚੁ ਨਾਨਕ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਏ ਜੀਉ ॥੪॥੨੮॥੩੫॥હે પ્રભુ! જે મનુષ્યને તું કૃપા કરીને પોતાની ભક્તિમાં જોડે છે, તે આ નાનક તારું હંમેશા સ્થિર રહેનાર નામ અમૃત પીતો રહે છે ।।૪।।૨૮।।૩૫।। ਮਾਝ ਮਹਲਾ ੫ ॥માઝ મહેલ ૫।। ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਗੋਵਿੰਦ ਗੁਸਾਈ ॥જેમ જ સૃષ્ટિનો પતિ પરમાત્મા બધા જીવો પર દયાવાન થાય છે.

GUJARATI PAGE 104

ਆਸ ਮਨੋਰਥੁ ਪੂਰਨੁ ਹੋਵੈ ਭੇਟਤ ਗੁਰ ਦਰਸਾਇਆ ਜੀਉ ॥੨॥સાધુ-સંગતમાં ગુરુના દર્શન કરીને એની આ આશા પુરી થઇ જાય છે, તેનો આ હેતુ સફળ થઈ જાય છે ।।૨।। ਅਗਮ ਅਗੋਚਰ ਕਿਛੁ ਮਿਤਿ ਨਹੀ ਜਾਨੀ ॥યોગ સાધના કરનાર જોગી, યોગ સાધનામાં નિપુણ જોગી, જ્ઞાનવાન લોકો સમાધીઓ લગાવે છે. ਸਾਧਿਕ ਸਿਧ ਧਿਆਵਹਿ ਗਿਆਨੀ ॥પરંતુ, કોઈ મનુષ્ય આ શોધી

error: Content is protected !!