GUJARATI PAGE 133
ਚਰਨ ਸੇਵ ਸੰਤ ਸਾਧ ਕੇ ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰੇ ॥੩॥ગુરુના ચરણોની સેવા કરવાથી ગુરુના ઓટલે આવવાથી મનુષ્યના મનની બધી જરૂરીયાતો પુરી થઇ જાય છે ।।૩।। ਘਟਿ ਘਟਿ ਏਕੁ ਵਰਤਦਾ ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਪੂਰੇ ॥੪॥આ નિશ્ચય બની જાય છે કે દરેક શરીરમાં પરમાત્મા જ વસી રહ્યો છે. પાણીમાં ધરતીમાં આકાશમાં પરમાત્મા જ વ્યાપક છે ।।૪।। ਪਾਪ ਬਿਨਾਸਨੁ