GUJARATI PAGE 133

ਚਰਨ ਸੇਵ ਸੰਤ ਸਾਧ ਕੇ ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰੇ ॥੩॥ગુરુના ચરણોની સેવા કરવાથી ગુરુના ઓટલે આવવાથી મનુષ્યના મનની બધી જરૂરીયાતો પુરી થઇ જાય છે ।।૩।। ਘਟਿ ਘਟਿ ਏਕੁ ਵਰਤਦਾ ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਪੂਰੇ ॥੪॥આ નિશ્ચય બની જાય છે કે દરેક શરીરમાં પરમાત્મા જ વસી રહ્યો છે. પાણીમાં ધરતીમાં આકાશમાં પરમાત્મા જ વ્યાપક છે ।।૪।। ਪਾਪ ਬਿਨਾਸਨੁ

GUJARATI PAGE 132

ਅੰਧ ਕੂਪ ਤੇ ਕੰਢੈ ਚਾੜੇ ॥હે ભાઈ! પરમાત્મા પોતાના સેવકો પર કૃપા કરે છે. ਕਰਿ ਕਿਰਪਾ ਦਾਸ ਨਦਰਿ ਨਿਹਾਲੇ ॥તેને કૃપાની નજર સાથે જુએ છે. તેને માયાના મોહના અંધ કુવામાંથી કાઢીને બહાર કિનારા પર ચઢાવી દે છે તે સેવક અવિનાશી પ્રભુનાં ગુણ ગાતા રહે છે. ਗੁਣ ਗਾਵਹਿ ਪੂਰਨ ਅਬਿਨਾਸੀ ਕਹਿ ਸੁਣਿ ਤੋਟਿ ਨ ਆਵਣਿਆ ॥੪॥હે

GUJARATI PAGE 131

ਤੂੰ ਵਡਾ ਤੂੰ ਊਚੋ ਊਚਾ ॥હે પ્રભુ! તાકાત તેમજ સમર્થમાં તું સૌથી મોટો છે આધ્યાત્મિક ઊંચાઈમાં તું સૌથી ઊંચો છે. ਤੂੰ ਬੇਅੰਤੁ ਅਤਿ ਮੂਚੋ ਮੂਚਾ ॥તારા ગુણોનો અંત નથી મેળવી શકાતો. તું અનંત મોટી હસ્તીવાળો છે. ਹਉ ਕੁਰਬਾਣੀ ਤੇਰੈ ਵੰਞਾ ਨਾਨਕ ਦਾਸ ਦਸਾਵਣਿਆ ॥੮॥੧॥੩੫॥નાનક કહે છે હે પ્રભુ! હું તારાથી કુરબાન જાવ છું. હું તારા

GUJARATI PAGE 130

ਤਿਸੁ ਰੂਪੁ ਨ ਰੇਖਿਆ ਘਟਿ ਘਟਿ ਦੇਖਿਆ ਗੁਰਮੁਖਿ ਅਲਖੁ ਲਖਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥તે પરમાત્માનું કોઈ ખાસ રૂપ નથી, કોઈ ખાસ ચક્ર ચિન્હ નથી વ્યક્ત કરી શકાતું, આમ તો તે દરેક શરીરમાં વસતો દેખાય છે. તે અદ્રશ્ય પ્રભુને ગુરુની શરણ પડીને જ સમજી શકાય છે ।।૧।।વિરામ।। ਤੂ ਦਇਆਲੁ ਕਿਰਪਾਲੁ ਪ੍ਰਭੁ ਸੋਈ ॥હે પ્રભુ! તું દયાનું ઘર

GUJARATI PAGE 129

ਅਹਿਨਿਸਿ ਪ੍ਰੀਤਿ ਸਬਦਿ ਸਾਚੈ ਹਰਿ ਸਰਿ ਵਾਸਾ ਪਾਵਣਿਆ ॥੫॥ગુરુના શબ્દ દ્વારા તે દિવસ રાત હંમેશા સ્થિર પરમાત્મામાં પ્રીતિ મેળવે છે અને આ રીતે પરમાત્મા સરોવરમાં નિવાસ પ્રાપ્ત કરી રાખે છે ।।૫।। ਮਨਮੁਖੁ ਸਦਾ ਬਗੁ ਮੈਲਾ ਹਉਮੈ ਮਲੁ ਲਾਈ ॥પરંતુ, જે મનુષ્ય પોતાના મનની પાછળ ચાલે છે તે જાણ, બગલો છે. તે હંમેશા ગંદો છે. તેની

GUJARATI PAGE 128

ਮਾਝ ਮਹਲਾ ੩ ॥માઝ મહેલ ૩।। ਮਨਮੁਖ ਪੜਹਿ ਪੰਡਿਤ ਕਹਾਵਹਿ ॥પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય વેદ વગેરે ધાર્મિક પુસ્તકો વાંચે છે અને આ કારણે પોતાને પંડિત-વિદ્વાન કહેવડાવે છે. ਦੂਜੈ ਭਾਇ ਮਹਾ ਦੁਖੁ ਪਾਵਹਿ ॥પરંતુ, તો પણ તે માયાના પ્રેમમાં ટકેલો રહે છે, ધાર્મિક પુસ્તકો વંચાતા હોવા છતાં પણ અહંકાર વગેરેનું ખુબ દુ:ખ સહન કરતો રહે

GUJARATI PAGE 127

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਇਹੁ ਗੁਫਾ ਵੀਚਾਰੇ ॥આ જીવ ગુરુના શબ્દ દ્વારા જ પોતાની શરીરરૂપી ગુફામાં પ્રભુના ગુણ વિચારે છે, ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਅੰਤਰਿ ਵਸੈ ਮੁਰਾਰੇ ॥અને તેના હૃદયમાં માયાના મોહની બદનામીથી બચાવનાર પ્રભુનું નામ વસી જાય છે. ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ ਸਬਦਿ ਸੁਹਾਏ ਮਿਲਿ ਪ੍ਰੀਤਮ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੪॥તે ગુરુના શબ્દમાં જોડાઈને જે જે પરમાત્મા ગુણ ગાય છે.

GUJARATI PAGE 126

ਆਪੇ ਊਚਾ ਊਚੋ ਹੋਈ ॥હે ભાઈ! પરમાત્મા પોતાના સમર્થથી સ્વયં જ માયાના પ્રભાવથી ખુબ જ ઊંચો છે. ਜਿਸੁ ਆਪਿ ਵਿਖਾਲੇ ਸੁ ਵੇਖੈ ਕੋਈ ॥જે કોઈ ભાગ્યશાળી મનુષ્યને પોતાનું આ સમર્થ પરમાત્મા સ્વયં દેખાડે છે તે પોતે જોઈ લે છે કે પ્રભુ ખુબ જ શક્તિશાળી છે.                    

GUJARATI PAGE 125

ਗੁਰਮੁਖਿ ਜੀਵੈ ਮਰੈ ਪਰਵਾਣੁ ॥ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરી લે છે અને અહંકાર તરફથી મરેલો રહે છે આ રીતે તે પ્રભુની નજરોમાં સ્વીકાર થઈ જાય છે. ਆਰਜਾ ਨ ਛੀਜੈ ਸਬਦੁ ਪਛਾਣੁ ॥તેની ઉંમર વ્યર્થ જતી નથી, ગુરુનો શબ્દ તેનો જીવન સાથી બની રહે છે. ਗੁਰਮੁਖਿ ਮਰੈ ਨ ਕਾਲੁ ਨ ਖਾਏ ਗੁਰਮੁਖਿ ਸਚਿ

GUJARATI PAGE 124

ਇਕਿ ਕੂੜਿ ਲਾਗੇ ਕੂੜੇ ਫਲ ਪਾਏ ॥ઘણા જીવ એવા છે જે નાશવાન જગતના મોહમાં ફસાયેલા રહે છે, તે ફળ પણ તે જ પ્રાપ્ત કરે છે જેમનાથી સાથ તૂટી જાય છે ਦੂਜੈ ਭਾਇ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਏ ॥અને આવી રીતે હંમેશા માયાના મોહમાં રહીને તે પોતાનો મનુષ્ય જન્મ વ્યર્થ ખોઈ બેસે છે ਆਪਿ ਡੁਬੇ ਸਗਲੇ ਕੁਲ ਡੋਬੇ

error: Content is protected !!