GUJARATI PAGE 800

ਕਾਇਆ ਨਗਰ ਮਹਿ ਰਾਮ ਰਸੁ ਊਤਮੁ ਕਿਉ ਪਾਈਐ ਉਪਦੇਸੁ ਜਨ ਕਰਹੁ ॥હે સંતજનો! આ શરીરરૂપી નગરમાં સર્વોત્તમ રામ રસ છે. મને ઉપદેશ કરે કે હું આને કેવી રીતે પ્રાપ્ત કરું?  ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਸਫਲ ਹਰਿ ਦਰਸਨੁ ਮਿਲਿ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਰਸੁ ਪੀਅਹੁ ॥੨॥ગુરુને મળીને હરિ-રસરૂપી અમૃત પાન કર તથા ગુરુની સેવા કરીને પરમાત્માનાં દર્શન કરી લે ॥૨॥ 

GUJARATI PAGE 799

ਜਪਿ ਮਨ ਰਾਮ ਨਾਮੁ ਰਸਨਾ ॥હે મન! પોતાની જીભથી રામ-નામ જપ.  ਮਸਤਕਿ ਲਿਖਤ ਲਿਖੇ ਗੁਰੁ ਪਾਇਆ ਹਰਿ ਹਿਰਦੈ ਹਰਿ ਬਸਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥માથા પર લખેલા ભાગ્ય લેખ પ્રમાણે મેં ગુરુને મેળવી લીધો છે અને હૃદયમાં પરમાત્માનો નિવાસ થઈ ગયો છે ॥૧॥વિરામ॥ ਮਾਇਆ ਗਿਰਸਤਿ ਭ੍ਰਮਤੁ ਹੈ ਪ੍ਰਾਨੀ ਰਖਿ ਲੇਵਹੁ ਜਨੁ ਅਪਨਾ ॥હે શ્રી હરિ! માયામાં ગ્રસ્ત

GUJARATI PAGE 798

ਕਹਤ ਨਾਨਕੁ ਸਚੇ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਲਾਏ ਚੂਕੈ ਮਨਿ ਅਭਿਮਾਨਾ ॥નાનક કહે છે કે જે સત્યસ્વરૂપ પરમાત્માથી પ્રેમ લગાવે છે, તેના મનનો અભિમાન સમાપ્ત થઈ જાય છે.  ਕਹਤ ਸੁਣਤ ਸਭੇ ਸੁਖ ਪਾਵਹਿ ਮਾਨਤ ਪਾਹਿ ਨਿਧਾਨਾ ॥੪॥੪॥નામને સાંભળવા તેમજ મુખથી જપવાવાળા બધા સુખ પ્રાપ્ત કરે છે પરંતુ નિષ્ઠાપૂર્વક મનન કરનાર ગુણોના ભંડારને જ મેળવી લે છે ॥૪॥૪॥ 

GUJARATI PAGE 797

ਭਰਮਿ ਭੁਲਾਣੇ ਸਿ ਮਨਮੁਖ ਕਹੀਅਹਿ ਨਾ ਉਰਵਾਰਿ ਨ ਪਾਰੇ ॥੩॥તેને મનમુખ કહેવાય છે, જે ભ્રમમાં ફસાઈને કુમાર્ગગામી થઈ ગયો છે અને આ રીતનો મનુષ્ય લોક-પરલોક ક્યાંયનો પણ રહેતો નથી. ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਕਰੇ ਸੋਈ ਜਨੁ ਪਾਏ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਸਮ੍ਹ੍ਹਾਲੇ ॥જેના પર પરમાત્મા પોતાની કરુણા-દ્રષ્ટિ કરે છે તે જ તેને મેળવી લે છે અને ગુરુના

GUJARATI PAGE 796

ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨ ਦੇਉ ॥હે પવિત્રસ્વરૂપ! તારું નામ સર્વસુખ તેમજ મુક્તિ અપાવે છે, તેથી આ જ દેજે!  ਹਉ ਜਾਚਿਕੁ ਤੂ ਅਲਖ ਅਭੇਉ ॥੧॥ ਰਹਾਉ ॥તું અદ્રશ્ય તેમજ અભેદ છે અને હું તારા નામનો યાચક છું ॥૧॥વિરામ॥ ਮਾਇਆ ਮੋਹੁ ਧਰਕਟੀ ਨਾਰਿ ॥માયાનો મોહ તે કુલટા સ્ત્રીના પ્રેમ જેવો છે,  ਭੂੰਡੀ ਕਾਮਣਿ ਕਾਮਣਿਆਰਿ ॥જે વેશ તેમજ જાદુ-ટોણા

GUJARATI PAGE 795

ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે ਰਾਗੁ ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੧ ਚਉਪਦੇ ਘਰੁ ੧ ॥રાગ

GUJARATI PAGE 794

ਕਿਆ ਤੂ ਸੋਇਆ ਜਾਗੁ ਇਆਨਾ ॥હે પાગલ મનુષ્ય! તું શા માટે અજ્ઞાનની ઊંઘમાં સુતેલ છે જાગી જા.  ਤੈ ਜੀਵਨੁ ਜਗਿ ਸਚੁ ਕਰਿ ਜਾਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥તે જગતમાં જીવનને સત્ય સમજી લીધું છે ॥૧॥વિરામ॥  ਜਿਨਿ ਜੀਉ ਦੀਆ ਸੁ ਰਿਜਕੁ ਅੰਬਰਾਵੈ ॥જે પરમાત્માએ જીવન આપ્યું છે, તે જ આહાર આપીને સંભાળ પણ કરે છે.  ਸਭ ਘਟ ਭੀਤਰਿ

GUJARATI PAGE 793

ਸੂਹੀ ਕਬੀਰ ਜੀਉ ਲਲਿਤ ॥સુહી કબીર જીવ લલિત॥  ਥਾਕੇ ਨੈਨ ਸ੍ਰਵਨ ਸੁਨਿ ਥਾਕੇ ਥਾਕੀ ਸੁੰਦਰਿ ਕਾਇਆ ॥હે જીવ! જોઈ-જોઈને તારી આંખ થાકી ચુકી છે, સાંભળી-સાંભળીને તારા કાન પણ થાકી ચૂક્યા છે અને તારું સુંદર શરીર પણ થાકી ચૂક્યું છે. ਜਰਾ ਹਾਕ ਦੀ ਸਭ ਮਤਿ ਥਾਕੀ ਏਕ ਨ ਥਾਕਸਿ ਮਾਇਆ ॥੧॥ગઢપણ આવવાથી તારી આખી અક્કલ પણ

GUJARATI PAGE 792

ਕਿਉ ਨ ਮਰੀਜੈ ਰੋਇ ਜਾ ਲਗੁ ਚਿਤਿ ਨ ਆਵਹੀ ॥੧॥જ્યાં સુધી તું મારા મનમાં આવીને વસતો નથી, ત્યાં સુધી શા માટે નહીં હું રોઈ રોઈને મૃત્યુને પ્રાપ્ત થઈ જાઉં ॥૧॥  ਮਃ ੨ ॥મહેલ ૨॥  ਜਾਂ ਸੁਖੁ ਤਾ ਸਹੁ ਰਾਵਿਓ ਦੁਖਿ ਭੀ ਸੰਮ੍ਹ੍ਹਾਲਿਓਇ ॥જો સુખ હોય તો પણ પતિ-પ્રભુને સ્મરણ કર અને દુઃખમાં પણ તેની સ્મૃતિમાં

GUJARATI PAGE 791

ਘਰੁ ਦਰੁ ਪਾਵੈ ਮਹਲੁ ਨਾਮੁ ਪਿਆਰਿਆ ॥તેને નામથી પ્રેમ કરીને પ્રભુનો દરવાજો-ઘર મેળવી લીધો છે.  ਗੁਰਮੁਖਿ ਪਾਇਆ ਨਾਮੁ ਹਉ ਗੁਰ ਕਉ ਵਾਰਿਆ ॥તેને ગુરુના માધ્યમથી નામને પ્રાપ્ત કર્યું છે, હું તે ગુરુ પર બલિહાર જાઉં છું. ਤੂ ਆਪਿ ਸਵਾਰਹਿ ਆਪਿ ਸਿਰਜਨਹਾਰਿਆ ॥੧੬॥હે સર્જનહાર! તું પોતે બધાને સંવારનાર છે ॥૧૬॥  ਸਲੋਕ ਮਃ ੧ ॥શ્લોક મહેલ ૧॥ 

error: Content is protected !!