Gujarati Page 407

ਕਿਛੁ ਕਿਛੁ ਨ ਚਾਹੀ ॥੨॥મને કોઈ પણ વસ્તુની જરૂરિયાત નથી ॥૨॥ ਚਰਨਨ ਸਰਨਨ ਸੰਤਨ ਬੰਦਨ ॥ ਸੁਖੋ ਸੁਖੁ ਪਾਹੀ॥હે ભાઈ! સંત-જનોના ચરણોની શરણ સંત-જનોના ચરણો પર નમસ્કાર હું આમાં સુખ જ સુખ અનુભવ કરું છું. ਨਾਨਕ ਤਪਤਿ ਹਰੀ ॥ ਮਿਲੇ ਪ੍ਰੇਮ ਪਿਰੀ ॥੩॥੩॥੧੪੩॥હે નાનક! જો પ્રેમાળ પ્રભુનો પ્રેમ મળી જાય તો તે મનમાંથી તૃષ્ણાની જલન

GUJARATI PAGE 300

ਮਨੁ ਤਨੁ ਸੀਤਲੁ ਸਾਂਤਿ ਸਹਜ ਲਾਗਾ ਪ੍ਰਭ ਕੀ ਸੇਵ ॥ગુરુની કૃપાથી એ પરમાત્માની સેવા ભક્તિમાં લાગ્યો જેથી કરીને એનું મન હૃદય ઠંડુ થઇ ગયું છે અને એના અંદર શાંતિ અને આધ્યાત્મિક સ્થિરતા જન્મી ગઈ છે, ਟੂਟੇ ਬੰਧਨ ਬਹੁ ਬਿਕਾਰ ਸਫਲ ਪੂਰਨ ਤਾ ਕੇ ਕਾਮ ॥હે ભાઈ! પ્રભુનામ સ્મરણ કરવાથી અનેક વિકારોના અને સંસ્કારોના બંધન તૂટ્યા

GUJARATI PAGE 299

ਹਸਤ ਚਰਨ ਸੰਤ ਟਹਲ ਕਮਾਈਐ ॥હાથ દ્વારા સંતજનોના ચરણની પ્રદક્ષિણા કરવામાં આવે છે, ਨਾਨਕ ਇਹੁ ਸੰਜਮੁ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਪਾਈਐ ॥੧੦॥હે નાનક! આ ઉપર કહેલા જીવનના સંજોગો પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. ।।૧૦।। ਸਲੋਕੁ ॥શ્લોક ।। ਏਕੋ ਏਕੁ ਬਖਾਨੀਐ ਬਿਰਲਾ ਜਾਣੈ ਸ੍ਵਾਦੁ ॥હે ભાઈ! માત્ર એક જ પરમાત્માની મહિમા કરવી જોઈએ આ મહિમામાં આધ્યાત્મિક આનંદ

GUJARATI PAGE 298

ਊਤਮੁ ਊਚੌ ਪਾਰਬ੍ਰਹਮੁ ਗੁਣ ਅੰਤੁ ਨ ਜਾਣਹਿ ਸੇਖ ॥પરમાત્મા સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે કોઈની એના સુધી પહોંચ નથી અનેક શેષનાગ પણ એના અનંત ગુણોને જાણી શકતા નથી ਨਾਰਦ ਮੁਨਿ ਜਨ ਸੁਕ ਬਿਆਸ ਜਸੁ ਗਾਵਤ ਗੋਬਿੰਦ ॥નારદ ઋષિ, અનેક ઋષિમુનિઓ, સુખદેવ અને વ્યાસ જેવા ઋષિઓ ગોવિંદની મહિમા ગાય છે, ਰਸ ਗੀਧੇ ਹਰਿ ਸਿਉ ਬੀਧੇ ਭਗਤ ਰਚੇ

GUJARATI PAGE 297

ਲਾਭੁ ਮਿਲੈ ਤੋਟਾ ਹਿਰੈ ਹਰਿ ਦਰਗਹ ਪਤਿਵੰਤ ॥જે મનુષ્ય આવું કરવાનો પ્રયત્ન કરે છે તેને પવિત્ર અને આધ્યાત્મિક જીવન મળી જાય છે તેના બધા દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે તેની અંદર પ્રભુ પ્રેમ અને  છે ਰਾਮ ਨਾਮ ਧਨੁ ਸੰਚਵੈ ਸਾਚ ਸਾਹ ਭਗਵੰਤ ॥જે મનુષ્ય પરમાત્મા ના નામ નું ધન ભેગું કરે છે તે

GUJARATI PAGE 261

ਓਰੈ ਕਛੂ ਨ ਕਿਨਹੂ ਕੀਆ ॥ પરમાત્મા નાં સ્મરણ સિવાય બીજું કંઈ જ કરવા લાયક નથી ਨਾਨਕ ਸਭੁ ਕਛੁ ਪ੍ਰਭ ਤੇ ਹੂਆ ॥੫੧॥આ બધું જ જગત પરમાત્મા થી જ પ્રગટ થયેલું છે ।।૫૧।। ਸਲੋਕੁ ॥શ્લોક ।। ਲੇਖੈ ਕਤਹਿ ਨ ਛੂਟੀਐ ਖਿਨੁ ਖਿਨੁ ਭੂਲਨਹਾਰ ॥હે નાનક! અમે બધા જીવ  ક્ષણ ક્ષણમાં ભૂલો કરવાવાળા છીએ જો અમારી ભૂલોના

GUJARATI PAGE 260

ਸਲੋਕੁ ॥શ્લોક ।। ਹਉ ਹਉ ਕਰਤ ਬਿਹਾਨੀਆ ਸਾਕਤ ਮੁਗਧ ਅਜਾਨ ॥માયાથી ગ્રસિત થયેલા મૂર્ખ નાસમજ મનુષ્ય ની ઉંમર એ જ સ્થિતિમાં વહી જાય છે કે હું મોટો થઈ જાઉં ੜੜਕਿ ਮੁਏ ਜਿਉ ਤ੍ਰਿਖਾਵੰਤ ਨਾਨਕ ਕਿਰਤਿ ਕਮਾਨ ॥੧॥હે નાનક! અહંકારને આશરે કરેલાં ખોટા કામો ના સંસ્કારોને લીધે અહંકારનો કાંટો ખૂંચતો રહે છે અને તેનાથી આધ્યાત્મિક મૃત્યુ

GUJARATI PAGE 259

ਸਲੋਕ ॥શ્લોક ।। ਮਤਿ ਪੂਰੀ ਪਰਧਾਨ ਤੇ ਗੁਰ ਪੂਰੇ ਮਨ ਮੰਤ ॥જે મનુષ્ય ના મનમાં પૂર્ણ ગુરુ નો ઉપદેશ વસી જાય છે તેની બુદ્ધિ પૂર્ણ સમજ વાળી થઈ જાય છે અને તે લોકોને પણ શિક્ષા આપવામાં માહેર થઈ જાય છે ને તેની ઓળખાણ  પણ એજ રીતે થઈ જાય છે ਜਿਹ ਜਾਨਿਓ ਪ੍ਰਭੁ ਆਪੁਨਾ ਨਾਨਕ ਤੇ

GUJARATI PAGE 258

ਨਿਧਿ ਨਿਧਾਨ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਪੂਰੇ ॥જે હૃદય માં શુભ ગુણોનો ખજાનો હરિનામ અમૃતથી ભરેલો રહે છે તેમની અંદર એક એવો આનંદ બનેલો રહે છે ਤਹ ਬਾਜੇ ਨਾਨਕ ਅਨਹਦ ਤੂਰੇ ॥੩੬॥હે નાનક! જેમ કે એક-રસ થઈને  બધાં પ્રકારના વાજિંત્ર એકસાથે મળીને વાગી રહ્યા હોય ॥૩૬॥ ਸਲੋਕੁ ॥શ્લોક ॥ ਪਤਿ ਰਾਖੀ ਗੁਰਿ ਪਾਰਬ੍ਰਹਮ ਤਜਿ ਪਰਪੰਚ ਮੋਹ ਬਿਕਾਰ

GUJARATI PAGE 257

ਤ੍ਰਾਸ ਮਿਟੈ ਜਮ ਪੰਥ ਕੀ ਜਾਸੁ ਬਸੈ ਮਨਿ ਨਾਉ ॥જે મનુષ્યના મનમાં  પ્રભુનું નામ વસી જાય તેના યમરાજ ના રસ્તા નો ડર મટી જાય છે મોતનો ડર સમાપ્ત થઇ જાય છે. ਗਤਿ ਪਾਵਹਿ ਮਤਿ ਹੋਇ ਪ੍ਰਗਾਸ ਮਹਲੀ ਪਾਵਹਿ ਠਾਉ ॥હે ભાઈ! ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા તને મળી જાશે તારી બુદ્ધિ રોશન થઇ જશે પ્રભુ ચરણોમાં તારું

error: Content is protected !!