GUJARATI PAGE 1063

ਸਤਿਗੁਰਿ ਸੇਵਿਐ ਸਹਜ ਅਨੰਦਾ ॥સદ્દગુરૂની સેવા કરવાથી સરળ જ આનંદ મળે છે અને  ਹਿਰਦੈ ਆਇ ਵੁਠਾ ਗੋਵਿੰਦਾ ॥હૃદયમાં પ્રભુ આવીને વસી જાય છે.  ਸਹਜੇ ਭਗਤਿ ਕਰੇ ਦਿਨੁ ਰਾਤੀ ਆਪੇ ਭਗਤਿ ਕਰਾਇਦਾ ॥੪॥ત્યારે જીવ સરળ જ દિવસ-રાત ભક્તિ કરતો રહે છે અને પ્રભુ પોતે જ ભક્તિ કરાવે છે ॥૪॥ ਸਤਿਗੁਰ ਤੇ ਵਿਛੁੜੇ ਤਿਨੀ ਦੁਖੁ ਪਾਇਆ ॥જે

GUJARATI PAGE 1062

ਕਰਤਾ ਕਰੇ ਸੁ ਨਿਹਚਉ ਹੋਵੈ ॥જે પ્રભુ કરે છે, તે નિશ્ચિત થાય છે. ਗੁਰ ਕੈ ਸਬਦੇ ਹਉਮੈ ਖੋਵੈ ॥મનુષ્ય ગુરુના શબ્દ દ્વારા અભિમાનને દૂર કરી દે છે.  ਗੁਰ ਪਰਸਾਦੀ ਕਿਸੈ ਦੇ ਵਡਿਆਈ ਨਾਮੋ ਨਾਮੁ ਧਿਆਇਦਾ ॥੫॥ગુરુ-કૃપાથી જે કોઈને મોટાઈ દે છે, તે હરિ-નામનું જ ધ્યાન કરે છે ॥૫॥  ਗੁਰ ਸੇਵੇ ਜੇਵਡੁ ਹੋਰੁ ਲਾਹਾ ਨਾਹੀ ॥ગુરુની

GUJARATI PAGE 1061

ਹੁਕਮੇ ਸਾਜੇ ਹੁਕਮੇ ਢਾਹੇ ਹੁਕਮੇ ਮੇਲਿ ਮਿਲਾਇਦਾ ॥੫॥તું હુકમથી જ બનાવે તેમજ બરબાદ કરી દે છે અને હુકમથી જ મળાવી લે છે.  ਹੁਕਮੈ ਬੂਝੈ ਸੁ ਹੁਕਮੁ ਸਲਾਹੇ ॥ ਅਗਮ ਅਗੋਚਰ ਵੇਪਰਵਾਹੇ તારા હુકમને સમજી લે છે, તે તારા હુકમના વખાણ કરતો રહે છે, તું અપહોચ, મનવાણીથી પર અને અચિંત છે. ਜੇਹੀ ਮਤਿ ਦੇਹਿ ਸੋ ਹੋਵੈ

GUJARATI PAGE 1060

ਅਨਦਿਨੁ ਸਦਾ ਰਹੈ ਰੰਗਿ ਰਾਤਾ ਕਰਿ ਕਿਰਪਾ ਭਗਤਿ ਕਰਾਇਦਾ ॥੬॥ભક્ત હંમેશા પ્રભુ-પ્રેમમાં લીન રહે છે અને પ્રભુ પોતે જ કૃપા કરીને ભક્તિ કરાવે છે ॥૬॥  ਇਸੁ ਮਨ ਮੰਦਰ ਮਹਿ ਮਨੂਆ ਧਾਵੈ ॥આ શરીરમાં મન ભટકતું રહે છે અને  ਸੁਖੁ ਪਲਰਿ ਤਿਆਗਿ ਮਹਾ ਦੁਖੁ ਪਾਵੈ ॥તણખલા જેવી વ્યર્થ માયા માટે આધ્યાત્મિક સુખને ત્યાગીને મહા દુઃખ પ્રાપ્ત

GUJARATI PAGE 1059

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੁ ਸੋਝੀ ਪਾਏ ॥જે ગુરુના ઉપદેશોનું પાલન કરે છે તેને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ਹਉਮੈ ਮਾਇਆ ਭਰਮੁ ਗਵਾਏ ॥તે મનમાંથી અભિમાન, માયા તેમજ ભ્રમ દૂર કરી દે છે. ਗੁਰ ਕੀ ਪਉੜੀ ਊਤਮ ਊਚੀ ਦਰਿ ਸਚੈ ਹਰਿ ਗੁਣ ਗਾਇਦਾ ॥੭॥ગુરુરૂપી સીડી બધાથી ઉંચી તેમજ શ્રેષ્ઠ છે અને ગુરુ સત્યના ઓટલા પર પ્રભુનાં ગુણ

GUJARATI PAGE 1058

ਸਦਾ ਕਾਰਜੁ ਸਚਿ ਨਾਮਿ ਸੁਹੇਲਾ ਬਿਨੁ ਸਬਦੈ ਕਾਰਜੁ ਕੇਹਾ ਹੇ ॥੭॥સાચા નામનું કાર્ય હંમેશા આનંદદાયક છે અને શબ્દ વગર કાર્ય કઈ રીતે સફળ થઈ શકે છે ॥૭॥  ਖਿਨ ਮਹਿ ਹਸੈ ਖਿਨ ਮਹਿ ਰੋਵੈ ॥મનુષ્ય પળમાં જ હસવા લાગી પડે છે અને પળમાં જ રોવા લાગે છે  ਦੂਜੀ ਦੁਰਮਤਿ ਕਾਰਜੁ ਨ ਹੋਵੈ ॥દ્વૈતભાવ-દુર્બુદ્ધિને કારણે તેનું કાર્ય

GUJARATI PAGE 1057

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਹਰਿ ਨਾਮੁ ਵਖਾਣੈ ॥તે ગુરુના શબ્દ દ્વારા હરિ-નામનું જ વખાણ કરે છે.  ਅਨਦਿਨੁ ਨਾਮਿ ਰਤਾ ਦਿਨੁ ਰਾਤੀ ਮਾਇਆ ਮੋਹੁ ਚੁਕਾਹਾ ਹੇ ॥੮॥તે દિવસ-રાત હરિ-નામમાં લીન રહીને મોહ-માયાનો નાશ કરે છે.॥૮॥ ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਸਭੁ ਕਿਛੁ ਪਾਏ ॥ગુરુની સેવાથી મનુષ્ય બધું પ્રાપ્ત કરી લે છે,  ਹਉਮੈ ਮੇਰਾ ਆਪੁ ਗਵਾਏ ॥તે પોતાના મનથી અહંકાર,

GUJARATI PAGE 1056

ਬਿਖਿਆ ਕਾਰਣਿ ਲਬੁ ਲੋਭੁ ਕਮਾਵਹਿ ਦੁਰਮਤਿ ਕਾ ਦੋਰਾਹਾ ਹੇ ॥੯॥વિષય-વિકારને કારણે તે લાલચ-લોભનું આચરણ સ્વીકારે છે, જેનાથી દુર્બુદ્ધિના રસ્તા પર પડી રહે છે ॥૯॥ ਪੂਰਾ ਸਤਿਗੁਰੁ ਭਗਤਿ ਦ੍ਰਿੜਾਏ ॥સંપૂર્ણ સદ્દગુરુ જ ભક્તિ દ્રઢ કરાવે છે.  ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਹਰਿ ਨਾਮਿ ਚਿਤੁ ਲਾਏ ॥જે ગુરુના ઉપદેશથી હરિ-નામમાં મન લગાવે છે,  ਮਨਿ ਤਨਿ ਹਰਿ ਰਵਿਆ ਘਟ ਅੰਤਰਿ

GUJARATI PAGE 1055

ਜੁਗ ਚਾਰੇ ਗੁਰ ਸਬਦਿ ਪਛਾਤਾ ॥તેને શબ્દ-ગુરુના તફાવતને ચારેય યુગમાં ઓળખી લીધો છે.  ਗੁਰਮੁਖਿ ਮਰੈ ਨ ਜਨਮੈ ਗੁਰਮੁਖਿ ਗੁਰਮੁਖਿ ਸਬਦਿ ਸਮਾਹਾ ਹੇ ॥੧੦॥તે જન્મ-મરણના ચક્રથી છૂટી જાય છે અને શબ્દમાં જ લીન રહે છે ॥૧૦॥  ਗੁਰਮੁਖਿ ਨਾਮਿ ਸਬਦਿ ਸਾਲਾਹੇ ॥ગુરુમુખ નામ તેમજ શબ્દની જ સ્તુતિ કરે છે,  ਅਗਮ ਅਗੋਚਰ ਵੇਪਰਵਾਹੇ ॥જે અગમ્ય-મનવાણીથી પર તેમજ અચિંત

GUJARATI PAGE 1054

ਪੂਰੈ ਸਤਿਗੁਰਿ ਸੋਝੀ ਪਾਈ ॥સંપૂર્ણ સદ્દગુરૂએ આ સમજ આપી છે કે  ਏਕੋ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਈ ॥તમારા મનમાં એક પરમાત્માનું નામ સ્થાપિત કરો ਨਾਮੁ ਜਪੀ ਤੈ ਨਾਮੁ ਧਿਆਈ ਮਹਲੁ ਪਾਇ ਗੁਣ ਗਾਹਾ ਹੇ ॥੧੧॥નામનો જાપ કરો, નામનું ધ્યાન કરો અને સ્તુતિ કરીને મંઝિલને પ્રાપ્ત કરો.॥૧૧॥ ਸੇਵਕ ਸੇਵਹਿ ਮੰਨਿ ਹੁਕਮੁ ਅਪਾਰਾ ॥પ્રભુનો અપાર હુકમ માનીને સેવક તેની

error: Content is protected !!