GUJARATI PAGE 1073

ਧਨ ਅੰਧੀ ਪਿਰੁ ਚਪਲੁ ਸਿਆਨਾ ॥સ્ત્રી જ્ઞાનહીન છે પરંતુ પતિ ચતુર તેમજ બુદ્ધિમાન છે.  ਪੰਚ ਤਤੁ ਕਾ ਰਚਨੁ ਰਚਾਨਾ ॥પરમાત્માએ આ રચના પાંચ તત્વોથી બનાવી છે,  ਜਿਸੁ ਵਖਰ ਕਉ ਤੁਮ ਆਏ ਹਹੁ ਸੋ ਪਾਇਓ ਸਤਿਗੁਰ ਪਾਸਾ ਹੇ ॥੬॥જે નામરૂપી વસ્તુ માટે તું જગતમાં આવ્યો છે, તે વસ્તુ સદ્દગુરુથી પ્રાપ્ત થાય છે ॥૬॥  ਧਨ ਕਹੈ ਤੂ

GUJARATI PAGE 1072

ਥਾਨ ਥਨੰਤਰਿ ਅੰਤਰਜਾਮੀ ॥જે સર્વવ્યાપી તેમજ અંતર્યામી છે.  ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਪੂਰਨ ਪਰਮੇਸੁਰ ਚਿੰਤਾ ਗਣਤ ਮਿਟਾਈ ਹੇ ॥੮॥તે સંપૂર્ણ પરમાત્માનું સ્મરણ કરીને બધી ચિંતા મટાડી લીધી છે ॥૮॥  ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਕੋਟਿ ਲਖ ਬਾਹਾ ॥પરમાત્માના નામમાં લાખો-કરોડો હાથનો બાહુબળ છે અને ਹਰਿ ਜਸੁ ਕੀਰਤਨੁ ਸੰਗਿ ਧਨੁ ਤਾਹਾ ॥હરિનું કીર્તિગાન જ બધાથી મોટું ધન છે.  ਗਿਆਨ ਖੜਗੁ

GUJARATI PAGE 1071

ਵਿਚਿ ਹਉਮੈ ਸੇਵਾ ਥਾਇ ਨ ਪਾਏ ॥અહં-ભાવનામાં કરેલ સેવા સફળ થતી નથી,  ਜਨਮਿ ਮਰੈ ਫਿਰਿ ਆਵੈ ਜਾਏ ॥આ પ્રકારનો જીવ જીવન-મૃત્યુના ચક્રમાં જ ફસાઈ રહે છે.  ਸੋ ਤਪੁ ਪੂਰਾ ਸਾਈ ਸੇਵਾ ਜੋ ਹਰਿ ਮੇਰੇ ਮਨਿ ਭਾਣੀ ਹੇ ॥੧੧॥તે જ તપસ્યા તેમજ સેવા પૂર્ણ છે, જે મારા પરમેશ્વરના મનને ગમી ગઈ છે ॥૧૧॥  ਹਉ ਕਿਆ ਗੁਣ

GUJARATI PAGE 1070

ਗੁਰਮੁਖਿ ਨਾਮਿ ਸਮਾਇ ਸਮਾਵੈ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਈ ਹੇ ॥੧੨॥હે નાનક! ગુરુમુખ નામમાં લીન રહીને પરમાત્મામાં જ જોડાઈ જાય છે, તે પરમાત્માના નામનું જ મનન કરતો રહે છે ॥૧૨॥  ਭਗਤਾ ਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤ ਹੈ ਬਾਣੀ ॥ભક્તોના મુખમાં દરેક સમયે અમૃત-વાણી જ રહે છે,  ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਨਾਮੁ ਆਖਿ ਵਖਾਣੀ ॥ગુરુએ પોતાના મુખાર્વિંદથી હરિ-નામ જ કહીને સંભળાવ્યું છે.  ਹਰਿ

GUJARATI PAGE 1069

ਸਦ ਹੀ ਨੇੜੈ ਦੂਰਿ ਨ ਜਾਣਹੁ ॥પ્રભુ હંમેશા જ અમારી નજીક છે, તેને ક્યાંય દૂર ન સમજ.  ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਨਜੀਕਿ ਪਛਾਣਹੁ ॥ગુરુના શબ્દ દ્વારા તેને નજીક જ ઓળખી લે.  ਬਿਗਸੈ ਕਮਲੁ ਕਿਰਣਿ ਪਰਗਾਸੈ ਪਰਗਟੁ ਕਰਿ ਦੇਖਾਇਆ ॥੧੫॥જ્યારે હૃદય-કમળ ખીલી ગયું તો જ્ઞાનની કિરણોનો આલોક કરીને પ્રગટ રૂપમાં પ્રભુના દર્શન કરાવી દીધા ॥૧૫॥ ਆਪੇ ਕਰਤਾ

GUJARATI PAGE 1068

ਤਿਸ ਦੀ ਬੂਝੈ ਜਿ ਗੁਰ ਸਬਦੁ ਕਮਾਏ ॥પરંતુ જે શબ્દ-ગુરુ પ્રમાણે આચરણ સ્વીકારે છે, તેની તૃષ્ણાગ્નિ ઠરી જાય છે.  ਤਨੁ ਮਨੁ ਸੀਤਲੁ ਕ੍ਰੋਧੁ ਨਿਵਾਰੇ ਹਉਮੈ ਮਾਰਿ ਸਮਾਇਆ ॥੧੫॥તેનું શરીર-મન શીતળ થઈ જાય છે, તે પોતાના ક્રોધનું નિવારણ કરી દે છે, અહંને મારીને તે સત્યમાં સમાઈ જાય છે ॥૧૫॥  ਸਚਾ ਸਾਹਿਬੁ ਸਚੀ ਵਡਿਆਈ ॥સત્યસ્વરૂપ પરમાત્માની મહિમા

GUJARATI PAGE 1067

ਆਪੇ ਸਚਾ ਸਬਦਿ ਮਿਲਾਏ ॥તે પોતે જ શબ્દ-ગુરૂથી મળાવે છે અને  ਸਬਦੇ ਵਿਚਹੁ ਭਰਮੁ ਚੁਕਾਏ ॥શબ્દ-ગુરુ મનના અહંને મટાડી દે છે.  ਨਾਨਕ ਨਾਮਿ ਮਿਲੈ ਵਡਿਆਈ ਨਾਮੇ ਹੀ ਸੁਖੁ ਪਾਇਦਾ ॥੧੬॥੮॥੨੨॥હે નાનક! પરમાત્માના નામથી જ મોટાઈ મળે છે અને નામથી જ સુખ પ્રાપ્ત થાય છે ॥૧૬॥૮॥૨૨॥  ਮਾਰੂ ਮਹਲਾ ੩ ॥મારુ મહેલ ૩॥  ਅਗਮ ਅਗੋਚਰ ਵੇਪਰਵਾਹੇ ॥મનવાણીથી

GUJARATI PAGE 1066

ਮਾਰੂ ਮਹਲਾ ੩ ॥મારુ મહેલ ૩॥  ਨਿਰੰਕਾਰਿ ਆਕਾਰੁ ਉਪਾਇਆ ॥નિરંકારે આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી અને ਮਾਇਆ ਮੋਹੁ ਹੁਕਮਿ ਬਣਾਇਆ ॥પોતાના હુકમથી જ તેને માયા-મોહને ઉત્પન્ન કર્યો છે. ਆਪੇ ਖੇਲ ਕਰੇ ਸਭਿ ਕਰਤਾ ਸੁਣਿ ਸਾਚਾ ਮੰਨਿ ਵਸਾਇਦਾ ॥੧॥સૃષ્ટિકર્તા પોતે જ બધી લીલા કરે છે અને તેની મહિમાને સાંભળીને તે પરમ-સત્યને મનમાં વસાવાય છે ॥૧॥  ਮਾਇਆ ਮਾਈ

GUJARATI PAGE 1065

ਹਰਿ ਚੇਤਹਿ ਤਿਨ ਬਲਿਹਾਰੈ ਜਾਉ ॥હું તેના પર બલિહાર જાવ છું, જે પરમાત્માને યાદ કરે છે.  ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਤਿਨ ਮੇਲਿ ਮਿਲਾਉ ॥શબ્દ-ગુરુ દ્વારા જ તેનો મેળાપ થયો છે.  ਤਿਨ ਕੀ ਧੂਰਿ ਲਾਈ ਮੁਖਿ ਮਸਤਕਿ ਸਤਸੰਗਤਿ ਬਹਿ ਗੁਣ ਗਾਇਦਾ ॥੨॥મેં તેની ચરણ-ધૂળ પોતાના મુખ તેમજ માથે લગાવી લીધી છે અને સત્સંગતિમાં બેસીને પરમાત્માના ગુણ ગાતો

GUJARATI PAGE 1064

ਜਿਸੁ ਭਾਣਾ ਭਾਵੈ ਸੋ ਤੁਝਹਿ ਸਮਾਏ ॥જેને તારી રજા સ્વીકાર છે, તે તારામાં જ જોડાઈ જાય છે.  ਭਾਣੇ ਵਿਚਿ ਵਡੀ ਵਡਿਆਈ ਭਾਣਾ ਕਿਸਹਿ ਕਰਾਇਦਾ ॥੩॥પ્રભુ ઈચ્છામાં ખુબ ઉદારતા છે, પરંતુ તું કોઈ દુર્લભથી જ પોતાની રજા મનાવે છે ॥૩॥  ਜਾ ਤਿਸੁ ਭਾਵੈ ਤਾ ਗੁਰੂ ਮਿਲਾਏ ॥જયારે પરમાત્માને સ્વીકાર્ય હોય તો તે ગુરુથી મળાવી દે છે. 

error: Content is protected !!