GUJARATI PAGE 1002
ਗੁਰਿ ਮੰਤ੍ਰੁ ਅਵਖਧੁ ਨਾਮੁ ਦੀਨਾ ਜਨ ਨਾਨਕ ਸੰਕਟ ਜੋਨਿ ਨ ਪਾਇ ॥੫॥੨॥હે નાનક! ગુરુએ જેને નામ-મંત્ર રૂપી ઔષધિ પ્રદાન કરી છે તે ગર્ભ-યોનિના સંકટથી છૂટી ગયો છે ॥૫॥૨॥ ਰੇ ਨਰ ਇਨ ਬਿਧਿ ਪਾਰਿ ਪਰਾਇ ॥હે મનુષ્ય! આ વિધિથી મુક્તિ સંભવ છે ਧਿਆਇ ਹਰਿ ਜੀਉ ਹੋਇ ਮਿਰਤਕੁ ਤਿਆਗਿ ਦੂਜਾ ਭਾਉ ॥ ਰਹਾਉ ਦੂਜਾ ॥੨॥੧੧॥દ્વૈતભાવને ત્યાગીને અને