GUJARATI PAGE 983
ਮੇਰੇ ਸਤਿਗੁਰ ਕੇ ਮਨਿ ਬਚਨ ਨ ਭਾਏ ਸਭ ਫੋਕਟ ਚਾਰ ਸੀਗਾਰੇ ॥੩॥જો મારા સદ્દગુરુના મનને તેની વાત યોગ્ય લગતી નથી તો તેના માટે બધા શૃંગાર વ્યર્થ છે ॥૩॥ ਮਟਕਿ ਮਟਕਿ ਚਲੁ ਸਖੀ ਸਹੇਲੀ ਮੇਰੇ ਠਾਕੁਰ ਕੇ ਗੁਨ ਸਾਰੇ ॥હે સખી-સહેલી! મટકી-મટકીને પ્રેમપૂર્વક ચાલો મારા ઠાકુરજીના ગુણોનું સ્મરણ કરો ਗੁਰਮੁਖਿ ਸੇਵਾ ਮੇਰੇ ਪ੍ਰਭ ਭਾਈ ਮੈ ਸਤਿਗੁਰ