GUJARATI PAGE 171

ਗੁਰੁ ਪੂਰਾ ਪਾਇਆ ਵਡਭਾਗੀ ਹਰਿ ਮੰਤ੍ਰੁ ਦੀਆ ਮਨੁ ਠਾਢੇ ॥੧॥પરંતુ હવે મોટા ભાગ્યોથી મને સંપૂર્ણ ગુરુ મળી પડ્યો છે. તેને પ્રભુ-નામ સ્મરણનો ઉપદેશ આપ્યો છે જેની કૃપાથી મન શાંત થઈ ગયું છે ॥૧॥ ਰਾਮ ਹਮ ਸਤਿਗੁਰ ਲਾਲੇ ਕਾਂਢੇ ॥੧॥ ਰਹਾਉ ॥હે રામ! હું ગુરુનો ગુલામ કહેવાઉ છું ॥૧॥વિરામ॥ ਹਮਰੈ ਮਸਤਕਿ ਦਾਗੁ ਦਗਾਨਾ ਹਮ ਕਰਜ ਗੁਰੂ

GUJARATI PAGE 170

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਚਾਖਿਆ ਮਿਲਿ ਸਤਿਗੁਰ ਮੀਠ ਰਸ ਗਾਨੇ ॥੨॥ગુરુને મળીને મેં આધ્યાત્મિક જીવન આપનાર પરમાત્માનું નામ-રસ ચાખ્યું છે તે રસ મીઠો છે જેમ શેરડીનો રસ મીઠો હોય છે ॥૨॥ ਜਿਨ ਕਉ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਨਹੀ ਭੇਟਿਆ ਤੇ ਸਾਕਤ ਮੂੜ ਦਿਵਾਨੇ ॥જે મનુષ્યોને ગુરુ નથી મળતો તે મૂર્ખ ઈશ્વરથી તૂટેલ રહે છે. તે માયાની

GUJARATI PAGE 169

ਹਰਿ ਹਰਿ ਨਿਕਟਿ ਵਸੈ ਸਭ ਜਗ ਕੈ ਅਪਰੰਪਰ ਪੁਰਖੁ ਅਤੋਲੀ ॥તે પરમાત્મા જે ઉપરથી ઉપર છે જે સર્વ વ્યાપક છે જેના ગુણોનો અંદાજ નથી લગાવી શકાતો. આખા જગતની નજીક વસી રહ્યો છે. ਹਰਿ ਹਰਿ ਪ੍ਰਗਟੁ ਕੀਓ ਗੁਰਿ ਪੂਰੈ ਸਿਰੁ ਵੇਚਿਓ ਗੁਰ ਪਹਿ ਮੋਲੀ ॥੩॥તે પરમાત્માને સંપૂર્ણ ગુરુએ મારી અંદર પ્રગટ કર્યા છે. આ માટે મેં

GUJARATI PAGE 168

ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੪ ॥ગૌરી રાગ વૈરાગણ મહેલ ૪॥ ਜਿਉ ਜਨਨੀ ਸੁਤੁ ਜਣਿ ਪਾਲਤੀ ਰਾਖੈ ਨਦਰਿ ਮਝਾਰਿ ॥જેમ માતા પુત્રને જન્મ દઈને તેને પોતાની નજરથી નીચે રાખે છે અને ઉછેરે છે. ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਮੁਖਿ ਦੇ ਗਿਰਾਸੁ ਖਿਨੁ ਖਿਨੁ ਪੋਚਾਰਿ ॥ઘરમાં અંદર બહાર કામ કરતા હોવા છતાં ક્ષણ ક્ષણ પ્રેમ કરીને તે પુત્રને મુખમાં ઘાસ દેતી

GUJARATI PAGE 167

ਜਿਤਨੀ ਭੂਖ ਅਨ ਰਸ ਸਾਦ ਹੈ ਤਿਤਨੀ ਭੂਖ ਫਿਰਿ ਲਾਗੈ ॥બીજા-બીજા રસોની બીજા-બીજા સ્વાદોની જેટલી પણ તૃષ્ણા મનુષ્યને લાગે છે જેમ જેમ  રસોનો સ્વાદ લેતા જાય છે તેટલી જ તૃષ્ણા વારંવાર લાગતી જાય છે. ਜਿਸੁ ਹਰਿ ਆਪਿ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਸੋ ਵੇਚੇ ਸਿਰੁ ਗੁਰ ਆਗੈ ॥માયાના રસોથી મનુષ્ય ક્યારેય પણ તૃપ્ત થતો નથી. જે મનુષ્ય પર

GUJARATI PAGE 166

ਮੇਰੇ ਰਾਮ ਮੈ ਮੂਰਖ ਹਰਿ ਰਾਖੁ ਮੇਰੇ ਗੁਸਈਆ ॥હે રામ! હે માલિક! હે હરિ! મને મુર્ખને પોતાની શરણમાં રાખ. ਜਨ ਕੀ ਉਪਮਾ ਤੁਝਹਿ ਵਡਈਆ ॥੧॥ ਰਹਾਉ ॥તારા સેવકનો આદર તારો જ આદર છે ॥૧॥વિરામ॥ ਮੰਦਰਿ ਘਰਿ ਆਨੰਦੁ ਹਰਿ ਹਰਿ ਜਸੁ ਮਨਿ ਭਾਵੈ ॥જે મનુષ્યને પોતાના મનમાં પરમાત્માની મહિમા સારી લાગે છે, તેના હૃદય મંદિરમાં, હૃદય

GUJARATI PAGE 165

ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੪ ॥ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૪॥ ਸਤਿਗੁਰ ਸੇਵਾ ਸਫਲ ਹੈ ਬਣੀ ॥સતગુરુની શરણ મનુષ્યના આધ્યાત્મિક જીવન માટે લાભદાયક બની જાય છે. ਜਿਤੁ ਮਿਲਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ਹਰਿ ਧਣੀ ॥કારણ કે આ ગુરુ શરણ દ્વારા સાધુ-સંગતમાં મળીને માલિક પ્રભુનું નામ સ્મરણ કરી શકાય છે. ਜਿਨ ਹਰਿ ਜਪਿਆ ਤਿਨ ਪੀਛੈ ਛੂਟੀ ਘਣੀ ॥੧॥જે મનુષ્યોએ

GUJARATI PAGE 164

ਸੰਨਿਆਸੀ ਬਿਭੂਤ ਲਾਇ ਦੇਹ ਸਵਾਰੀ ॥સન્યાસીએ રાખ ઘસીને પોતાના શરીરને શણગાર્યું છે. ਪਰ ਤ੍ਰਿਅ ਤਿਆਗੁ ਕਰੀ ਬ੍ਰਹਮਚਾਰੀ ॥તેને પારકી સ્ત્રીનો ત્યાગ કરીને બ્રહ્મચર્ય ધારણ કરેલું છે. ਮੈ ਮੂਰਖ ਹਰਿ ਆਸ ਤੁਮਾਰੀ ॥੨॥તેને બ્રહ્મચર્યને જ પોતાના આધ્યાત્મિક જીવનનો સહારો બનાવેલો છે. તેની નજરમાં મારા જેવો ગૃહસ્થી મૂર્ખ છે પરંતુ હે હરિ! મને મુર્ખને તો તારા નામનો

GUJARATI PAGE 163

ਆਪੇ ਹੀ ਪ੍ਰਭੁ ਦੇਹਿ ਮਤਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈਐ ॥હે પરમાત્મા! તું સ્વયં જ બધા જીવોનો માલિક છે. જે જીવને તું સ્વયં જ બુદ્ધિ આપે છે. તેનાથી હરિ નામ સ્મરણ કરી શકાય છે. ਵਡਭਾਗੀ ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪਾਈਐ ॥જે મનુષ્યોને મોટા ભાગ્યોથી ગુરુ મળી જાય છે, તેના મુખમાં આધ્યાત્મિક જીવન આપનાર નામ-રસ પડે છે. તે

GUJARATI PAGE 162

ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਨਿਹਕੇਵਲ ਨਿਰਬਾਣੀ ॥੪॥੧੩॥੩੩॥હે નાનક! તેનું જીવન પવિત્ર થઇ જાય છે. તે ઈચ્છા રહિત થઈ જાય છે ॥૪॥૧૩॥૩૩॥ ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੩ ॥ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૩॥ ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਵਡਭਾਗਿ ਸੰਜੋਗ ॥જે મનુષ્યને મોટી કિસ્મતથી સારા સંજોગોથી ગુરુ મળી જાય છે, તેના હ્નદયમાં પરમાત્માનું નામ વસી જાય છે. ਹਿਰਦੈ ਨਾਮੁ ਨਿਤ ਹਰਿ ਰਸ

error: Content is protected !!