GUJARATI PAGE 201

ਮਇਆ ਕਰੀ ਪੂਰਨ ਹਰਿ ਰਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥પરમાત્માનું નામ સ્મરણ કરતા તેને હંમેશા જ આધ્યાત્મિક આનંદ મેળવ્યો છે ॥૧॥ વિરામ॥ ਕਹੁ ਨਾਨਕ ਜਾ ਕੇ ਪੂਰੇ ਭਾਗ ॥નાનક કહે છે, જે મનુષ્યનાં માથા પર પૂર્ણ ભાગ્ય જાગી જાય છે. ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਅਸਥਿਰੁ ਸੋਹਾਗੁ ॥੨॥੧੦੬॥એ સદાય પ્રભુ નામ જપે છે ને એના માથા પર સદાસ્થિર રહેનાર

GUJARATI PAGE 200

ਅਹੰਬੁਧਿ ਮਨ ਪੂਰਿ ਥਿਧਾਈ ॥અહંકારવાળી બુદ્ધિને કારણે મનુષ્યના મનને અહંકારની ચીકણાઈ લાગેલી રહે છે. તે ચીકણાઈને કારણે મન પર કોઈ ઉપદેશનો અસર થતો નથી. જેમ ચીકણા વાસણ પર પાણી નથી રહેતું. ਸਾਧ ਧੂਰਿ ਕਰਿ ਸੁਧ ਮੰਜਾਈ ॥੧॥જે મનુષ્યને ‘જનની ધુરી’ મીઠી લાગે છે, સાધુની ચરણ-ધૂળથી તેની બુદ્ધિ સાફ જાય છે અને શુદ્ધ થઈ જાય છે

GUJARATI PAGE 199

ਸੰਤਸੰਗਿ ਤਹ ਗੋਸਟਿ ਹੋਇ ॥હે ભાઈ! ત્યાં તે હરિ-નામ-પાણીમાં ડૂબકી લગાડતાં પ્રભુ સંતથી મેળાપ થઈ જાય છે ਕੋਟਿ ਜਨਮ ਕੇ ਕਿਲਵਿਖ ਖੋਇ ॥੨॥અને મનુષ્ય પોતાના કરોડો જન્મોનાં કરેલા પાપ દૂર કરી લે છે ॥૨॥ ਸਿਮਰਹਿ ਸਾਧ ਕਰਹਿ ਆਨੰਦੁ ॥હે ભાઈ! જે ગુરુમુખ મનુષ્ય હરિ નામ સ્મરણ કરે છ. તે આધ્યાત્મિક આનંદ લે છે. ਮਨਿ ਤਨਿ

GUJARATI PAGE 198

ਰੂਪਵੰਤੁ ਸੋ ਚਤੁਰੁ ਸਿਆਣਾ ॥હે ભાઈ! તે જ મનુષ્ય રૂપવાળો છે, તે જ તીક્ષ્ણ બુદ્ધિવાળો છે, તે જ બુદ્ધિશાળી છે ਜਿਨਿ ਜਨਿ ਮਾਨਿਆ ਪ੍ਰਭ ਕਾ ਭਾਣਾ ॥੨॥જે મનુષ્યએ પરમાત્માની રજાને હંમેશા સર માથા પર માનેલ છે ॥૨॥ ਜਗ ਮਹਿ ਆਇਆ ਸੋ ਪਰਵਾਣੁ ॥હે ભાઈ! પોતાના માલિક પ્રભુને દરેક શરીરમાં વસતો ઓળખ. ਘਟਿ ਘਟਿ ਅਪਣਾ ਸੁਆਮੀ

GUJARATI PAGE 197

ਸਗਲ ਦੂਖ ਕਾ ਹੋਇਆ ਨਾਸੁ ॥੨॥તેના બધા દુઃખોનો નાશ થઈ જાય છે ॥૨॥ ਆਸਾ ਮਾਣੁ ਤਾਣੁ ਧਨੁ ਏਕ ॥એક પરમાત્માનું નામ જ તે મનુષ્યની આશા બની જાય છે. પ્રભુનું નામ જ તેના માન-તાન અને ધન થઈ જાય છે. ਸਾਚੇ ਸਾਹ ਕੀ ਮਨ ਮਹਿ ਟੇਕ ॥੩॥તે મનુષ્યના મનમાં હંમેશા કાયમ રહેનાર શાહ પરમાત્માનો જ સહારો હોય

GUJARATI PAGE 196

ਅਉਖਧ ਮੰਤ੍ਰ ਤੰਤ ਸਭਿ ਛਾਰੁ ॥એની સરખામણીની અન્ય બધી ઔષધિઓ, બધા મંત્ર અને તંત્ર તુચ્છ છે. ਕਰਣੈਹਾਰੁ ਰਿਦੇ ਮਹਿ ਧਾਰੁ ॥੩॥હે ભાઈ! વિધાતા પ્રભુને પોતાના હૃદયમાં ટકાવી રાખી. ॥૩॥ ਤਜਿ ਸਭਿ ਭਰਮ ਭਜਿਓ ਪਾਰਬ੍ਰਹਮੁ ॥નાનક કહે છે, જે મનુષ્યએ બધા ભ્રમ ત્યાગીને પરબ્રહ્મ પ્રભુના ભજન કર્યા છે. ਕਹੁ ਨਾਨਕ ਅਟਲ ਇਹੁ ਧਰਮੁ ॥੪॥੮੦॥੧੪੯॥તેને જોઈ લીધું

GUJARATI PAGE 195

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ગૌરી રાગ મહેલ ૫॥ ਜਿਸ ਕਾ ਦੀਆ ਪੈਨੈ ਖਾਇ ॥જે પરમાત્માનું દીધેલ અન્ન મનુષ્ય ખાય છે. દીધેલા કપડાં મનુષ્ય પહેરે છે ਤਿਸੁ ਸਿਉ ਆਲਸੁ ਕਿਉ ਬਨੈ ਮਾਇ ॥੧॥હે માં! તેની યાદમાં આળસ કરવું કોઈ રીતે શોભા નથી દેતું ॥૧॥ ਖਸਮੁ ਬਿਸਾਰਿ ਆਨ ਕੰਮਿ ਲਾਗਹਿ ॥હે ભાઈ! જે મનુષ્ય માલિક પ્રભુની યાદ ભુલાવીને

GUJARATI PAGE 194

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ગૌરી રાગ મહેલ ૫॥ ਕਰੈ ਦੁਹਕਰਮ ਦਿਖਾਵੈ ਹੋਰੁ ॥પરંતુ, જે સ્મરણ-હીન મનુષ્ય રામને સર્વ-વ્યાપક નથી લાગતો. તે અંદર છુપાઈને ખરાબ કર્મ કમાય છે. બહાર જગતને પોતાના જીવનનો બીજો પક્ષ દેખાડે છે.  ਰਾਮ ਕੀ ਦਰਗਹ ਬਾਧਾ ਚੋਰੁ ॥੧॥જેમ ચોર ચોરીમાં રંગેલ હાથો પકડાઈ જાય છે અને ફસાઈ જાય છે તેમ જ તે પરમાત્માના

GUJARATI PAGE 193

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ગૌરી રાગ મહેલ ૫॥ ਤੂੰ ਸਮਰਥੁ ਤੂੰਹੈ ਮੇਰਾ ਸੁਆਮੀ ॥તું બધી શક્તિઓનો માલિક છે. તું જ મારો માલિક છે, મને તારો જ આસરો છે. ਸਭੁ ਕਿਛੁ ਤੁਮ ਤੇ ਤੂੰ ਅੰਤਰਜਾਮੀ ॥੧॥તું બધાના હૃદયની જાણવાવાળો છે. જે જગતમાં થઈ રહ્યું છે પ્રેરણાથી જ થઈ રહ્યું છે  ॥૧॥ ਪਾਰਬ੍ਰਹਮ ਪੂਰਨ ਜਨ ਓਟ ॥હે સર્વવ્યાપક

GUJARATI PAGE 192

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ગૌરી રાગ મહેલ  ૫॥ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਰਾਖੁ ਮਨ ਮਾਹਿ ॥હે ભાઈ! જો તે પરમાત્માનો આસરો મનમાં દ્રઢ કરવો છે તો ગુરુના શબ્દ પોતાના મનમાં ટકાવી રાખ ਨਾਮੁ ਸਿਮਰਿ ਚਿੰਤਾ ਸਭ ਜਾਹਿ ॥੧॥ગુરુમાં શબ્દ ની મદદથી પરમાત્માનું નામ સ્મરણ કર, તારી બધી ચિંતા-ફિકર દૂર થઈ જશે ॥૧॥ ਬਿਨੁ ਭਗਵੰਤ ਨਾਹੀ ਅਨ ਕੋਇ

error: Content is protected !!