GUJARATI PAGE 1245
ਗੁਰ ਪਰਸਾਦੀ ਘਟਿ ਚਾਨਣਾ ਆਨੑੇਰੁ ਗਵਾਇਆ ॥ગુરુની પ્રસન્નતાથી હૃદયમાં અજવાળું થઈ જાય છે અને અજ્ઞાનનું અંધારું દૂર થઈ જાય છે ਲੋਹਾ ਪਾਰਸਿ ਭੇਟੀਐ ਕੰਚਨੁ ਹੋਇ ਆਇਆ ॥મનુષ્ય રૂપી લોઢું ગુરુ રૂપી પારસથી મળીને સોનુ થઈ જાય છે ਨਾਨਕ ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਨਾਉ ਪਾਈਐ ਮਿਲਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ॥હે નાનક! સદ્દગુરૂના મળવાથી હરિ-નામ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે