GUJARATI PAGE 141

ਮਃ ੧ ॥મહેલ ૧।। ਹਕੁ ਪਰਾਇਆ ਨਾਨਕਾ ਉਸੁ ਸੂਅਰ ਉਸੁ ਗਾਇ ॥હે નાનક! પારકો હક મુસલમાન માટે ભૂંડ છે અને હિંદુ માટે ગાય છે. ਗੁਰੁ ਪੀਰੁ ਹਾਮਾ ਤਾ ਭਰੇ ਜਾ ਮੁਰਦਾਰੁ ਨ ਖਾਇ ॥ગુરુ પેગંબર ત્યારે જ ભલામણ કરે છે જો મનુષ્ય પારકો હક ન મારે ਗਲੀ ਭਿਸਤਿ ਨ ਜਾਈਐ ਛੁਟੈ ਸਚੁ ਕਮਾਇ ॥નીરી વાતોથી

GUJARATI PAGE 140

ਅਵਰੀ ਨੋ ਸਮਝਾਵਣਿ ਜਾਇ ॥અને વધારે લોકોને શિક્ષા આપવા જાય છે કે અસત્ય ના બોલે ਮੁਠਾ ਆਪਿ ਮੁਹਾਏ ਸਾਥੈ ॥ત્યારે ખબર પડે છે કે પોતે તો છેતરાય જ છે, ਨਾਨਕ ਐਸਾ ਆਗੂ ਜਾਪੈ ॥੧॥હે નાનક! પોતાના સાથ ને પણ લૂંટાવે છે. આવા નેતાની સચ્ચાઈ સામે આવે છે ।।૧।। ਮਹਲਾ ੪ ॥મહેલ ૪।। ਜਿਸ ਦੈ ਅੰਦਰਿ

GUJARATI PAGE 139

ਸੋਭਾ ਸੁਰਤਿ ਸੁਹਾਵਣੀ ਜਿਨਿ ਹਰਿ ਸੇਤੀ ਚਿਤੁ ਲਾਇਆ ॥੨॥જે મનુષ્ય એ પ્રભુ સાથે મન જોડ્યું છે. જગતમાં તેની શોભા થાય છે અને તેની સુંદર સમજ થઈ જાય છે ।।૨।। ਸਲੋਕੁ ਮਃ ੨ ॥શ્લોક મહેલ ૨।। ਅਖੀ ਬਾਝਹੁ ਵੇਖਣਾ ਵਿਣੁ ਕੰਨਾ ਸੁਨਣਾ ॥જો આંખો વગર જોઈએ, કાન વગર સાંભળીએ ਪੈਰਾ ਬਾਝਹੁ ਚਲਣਾ ਵਿਣੁ ਹਥਾ ਕਰਣਾ ॥જો

GUJARATI PAGE 138

ਆਇਆ ਗਇਆ ਮੁਇਆ ਨਾਉ ॥જીવ જગતમાં આવ્યો અને ચાલ્યો ગયો, જગતમાં તેનું નામ ભૂલી ગયા. ਪਿਛੈ ਪਤਲਿ ਸਦਿਹੁ ਕਾਵ ॥તેના મર્યા પછી પથ્થરો પર પિંડ ભરાવીને કાગડાને જ બોલાવે છે તે જીવને કાંઈ નથી પહોંચતું. ਨਾਨਕ ਮਨਮੁਖਿ ਅੰਧੁ ਪਿਆਰੁ ॥હે નાનક! મનની પાછળ ચાલવા વાળા મનુષ્યનો જગતથી પ્રેમ આંધળા વાળો પ્રેમ છે. ਬਾਝੁ ਗੁਰੂ ਡੁਬਾ

GUJARATI PAGE 137

ਸਸੁਰੈ ਪੇਈਐ ਤਿਸੁ ਕੰਤ ਕੀ ਵਡਾ ਜਿਸੁ ਪਰਵਾਰੁ ॥સૃષ્ટિના અનંત જ જીવ જે પ્રભુ પતિનો અંનત મોટો પરિવાર છે. જીવ-સ્ત્રી લોક પરલોકમાં તેના સહારે જ રહી શકે છે. ਊਚਾ ਅਗਮ ਅਗਾਧਿ ਬੋਧ ਕਿਛੁ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰੁ ॥તે પરમાત્મા આત્મા ઉડાણમાં બધાથી ઊંચા છે અગમ્ય પહોંચથી ઉપર છે. ઊંડા જ્ઞાન ના માલિક છે, તેના ગુણોનો અંત

GUJARATI PAGE 136

ਕਾਮਿ ਕਰੋਧਿ ਨ ਮੋਹੀਐ ਬਿਨਸੈ ਲੋਭੁ ਸੁਆਨੁ ॥નામ જપવાની કૃપાથી કામ-ક્રોધમાં નથી ફસાતા લોભ રૂપી કૂતરો પણ ખતમ થઈ જશે. લોભ જેની અસરથી મનુષ્ય કૂતરાની જેમ ઓટલે-ઓટલે ભટકે છે ਸਚੈ ਮਾਰਗਿ ਚਲਦਿਆ ਉਸਤਤਿ ਕਰੇ ਜਹਾਨੁ ॥આ સાચા રસ્તા પર ચાલવાથી જગત પણ શોભા સ્તુતિ કરે છે.  ਅਠਸਠਿ ਤੀਰਥ ਸਗਲ ਪੁੰਨ ਜੀਅ ਦਇਆ ਪਰਵਾਨੁ ॥અડસઠ તીર્થોનું

GUJARATI PAGE 135

ਮਨਿ ਤਨਿ ਪਿਆਸ ਦਰਸਨ ਘਣੀ ਕੋਈ ਆਣਿ ਮਿਲਾਵੈ ਮਾਇ ॥હે માં! ભાદરવાની ગરમ ગભરામણ પછી આસો ની મીઠી મીઠી ઋતુ માં મારી અંદર પ્રભુ પતિના પ્રેમનો ઉછાળો આવી રહ્યો છે, મારુ મન તડપે છે કે કોઈ ના કોઈ તરફ ચાલી ને પ્રભુ પતિ ને મળું મારા મનમાં મારા શરીરમાં પ્રભુ દર્શનની ઘણી તરસ લાગેલી છે

GUJARATI PAGE 134

ਨਾਨਕ ਕੀ ਪ੍ਰਭ ਬੇਨਤੀ ਪ੍ਰਭ ਮਿਲਹੁ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥હે પ્રભુ! તારા ઓટલે મારી વિનંતી છે કે મને તારું જીવ ભરીને મેળાપ નસીબ થાય. ਵੈਸਾਖੁ ਸੁਹਾਵਾ ਤਾਂ ਲਗੈ ਜਾ ਸੰਤੁ ਭੇਟੈ ਹਰਿ ਸੋਇ ॥੩॥ઋતુ ફરવાથી ચારેય તરફ વનસ્પતિ ભલે સુંદર થઇ જાય, પરંતુ જીવને વૈશાખ મહિનો ત્યારે જ સુંદર લાગી શકે છે જયારે હરિ સંત પ્રભુ

GUJARATI PAGE 133

ਚਰਨ ਸੇਵ ਸੰਤ ਸਾਧ ਕੇ ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰੇ ॥੩॥ગુરુના ચરણોની સેવા કરવાથી ગુરુના ઓટલે આવવાથી મનુષ્યના મનની બધી જરૂરીયાતો પુરી થઇ જાય છે ।।૩।। ਘਟਿ ਘਟਿ ਏਕੁ ਵਰਤਦਾ ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਪੂਰੇ ॥੪॥આ નિશ્ચય બની જાય છે કે દરેક શરીરમાં પરમાત્મા જ વસી રહ્યો છે. પાણીમાં ધરતીમાં આકાશમાં પરમાત્મા જ વ્યાપક છે ।।૪।। ਪਾਪ ਬਿਨਾਸਨੁ

GUJARATI PAGE 132

ਅੰਧ ਕੂਪ ਤੇ ਕੰਢੈ ਚਾੜੇ ॥હે ભાઈ! પરમાત્મા પોતાના સેવકો પર કૃપા કરે છે. ਕਰਿ ਕਿਰਪਾ ਦਾਸ ਨਦਰਿ ਨਿਹਾਲੇ ॥તેને કૃપાની નજર સાથે જુએ છે. તેને માયાના મોહના અંધ કુવામાંથી કાઢીને બહાર કિનારા પર ચઢાવી દે છે તે સેવક અવિનાશી પ્રભુનાં ગુણ ગાતા રહે છે. ਗੁਣ ਗਾਵਹਿ ਪੂਰਨ ਅਬਿਨਾਸੀ ਕਹਿ ਸੁਣਿ ਤੋਟਿ ਨ ਆਵਣਿਆ ॥੪॥હે

error: Content is protected !!