GUJARATI PAGE 101

ਜੋ ਜੋ ਪੀਵੈ ਸੋ ਤ੍ਰਿਪਤਾਵੈ ॥જે જે માણસ પરમાત્માના નામનો રસ પીવે છે, તે દુનિયાના પદાર્થોથી તૃપ્ત થયા છે. ਅਮਰੁ ਹੋਵੈ ਜੋ ਨਾਮ ਰਸੁ ਪਾਵੈ ॥જે તેના નામનો રસ પ્રાપ્ત કરે છે, તેને આત્મિક મૃત્યુ ક્યારેય અડી શક્તિ નથી. ਨਾਮ ਨਿਧਾਨ ਤਿਸਹਿ ਪਰਾਪਤਿ ਜਿਸੁ ਸਬਦੁ ਗੁਰੂ ਮਨਿ ਵੂਠਾ ਜੀਉ ॥੨॥પ્રભુ નામનો ખજાનો માત્ર એને જ

GUJARATI PAGE 100

ਰੇਨੁ ਸੰਤਨ ਕੀ ਮੇਰੈ ਮੁਖਿ ਲਾਗੀ ॥જ્યારથી તારા સંત જાણો ની ધૂળ મારા માથા પર લાગેલી છે ਦੁਰਮਤਿ ਬਿਨਸੀ ਕੁਬੁਧਿ ਅਭਾਗੀ ॥મારી દૂર-બુદ્ધિ નો નાશ થઈ ગયો છે, મારી કુબુદ્ધિ દૂર થઈ ગઈ છે ਸਚ ਘਰਿ ਬੈਸਿ ਰਹੇ ਗੁਣ ਗਾਏ ਨਾਨਕ ਬਿਨਸੇ ਕੂਰਾ ਜੀਉ ॥੪॥੧੧॥੧੮॥હે નાનક! જે લોકો હંમેશા સ્થિર પ્રભુ ના ચરણોમાં ટકી રહે

GUJARATI PAGE 99

ਰੇਨੁ ਸੰਤਨ ਕੀ ਮੇਰੈ ਮੁਖਿ ਲਾਗੀ ॥ જ્યારથી તારા સંત જાણો ની ધૂળ મારા માથા પર લાગેલી છે ਦੁਰਮਤਿ ਬਿਨਸੀ ਕੁਬੁਧਿ ਅਭਾਗੀ ॥ મારી દૂર-બુદ્ધિ નો નાશ થઈ ગયો છે, મારી કુબુદ્ધિ દૂર થઈ ગઈ છે ਸਚ ਘਰਿ ਬੈਸਿ ਰਹੇ ਗੁਣ ਗਾਏ ਨਾਨਕ ਬਿਨਸੇ ਕੂਰਾ ਜੀਉ ॥੪॥੧੧॥੧੮॥ હે નાનક! જે લોકો હંમેશા સ્થિર પ્રભુ ના

GUJARATI PAGE 99

ਜੀਇ ਸਮਾਲੀ ਤਾ ਸਭੁ ਦੁਖੁ ਲਥਾ ॥તેની કૃપાથી જ્યારે હું પરમાત્માનું નામ પોતાના હદયમાં વસાવું છું તો મારા બધા દુઃખ દૂર થઈ જાય છે ਚਿੰਤਾ ਰੋਗੁ ਗਈ ਹਉ ਪੀੜਾ ਆਪਿ ਕਰੇ ਪ੍ਰਤਿਪਾਲਾ ਜੀਉ ॥੨॥મારી અંદરથી ચિંતા નો રોગ દૂર થઈ જાય છે, મારુ અહંકાર રૂપી દુઃખ દૂર થઈ જાય છે ચિંતા અહં વગેરેથી પરમાત્મા સ્વયં

GUJARATI PAGE 98

ਥਿਰੁ ਸੁਹਾਗੁ ਵਰੁ ਅਗਮੁ ਅਗੋਚਰੁ ਜਨ ਨਾਨਕ ਪ੍ਰੇਮ ਸਾਧਾਰੀ ਜੀਉ ॥੪॥੪॥੧੧॥હે દાસ નાનક! જે પરમાત્મા અગમ્ય પહોંચથી બહાર છે જેના સુધી જ્ઞાનેદ્રીયોની પહોંચ નથી. તે જીવ-સ્ત્રી નું હંમેશા કાયમ રહેવાવાળું સુહાગ-ભાગ્ય બની જાય છે, તે જીવ-સ્ત્રી ને તેના પ્રેમ નો આશરો હંમેશા મળી રહે છે ।।૪।।૪।।૧૧।। ਮਾਝ ਮਹਲਾ ੫ ॥માઝ મહેલ ૫।। ਖੋਜਤ ਖੋਜਤ ਦਰਸਨ

GUJARATI PAGE 97

ਮੋਹਿ ਰੈਣਿ ਨ ਵਿਹਾਵੈ ਨੀਦ ਨ ਆਵੈ ਬਿਨੁ ਦੇਖੇ ਗੁਰ ਦਰਬਾਰੇ ਜੀਉ ॥੩॥ત્યારે જ તો ગુરુ ના દરબાર ના દર્શન વગર મારા જીવનની રાત સરળ નથી પસાર થતી, મારી અંદર શાંતિ નથી આવતી ।।૩।। ਹਉ ਘੋਲੀ ਜੀਉ ਘੋਲਿ ਘੁਮਾਈ ਤਿਸੁ ਸਚੇ ਗੁਰ ਦਰਬਾਰੇ ਜੀਉ ॥੧॥ ਰਹਾਉ ॥હું ગુરુ ના દરબારથી કુરબાન થાઉં છું બલિદાન આપું

GUJARATI PAGE 96

ਧਨੁ ਧਨੁ ਹਰਿ ਜਨ ਜਿਨਿ ਹਰਿ ਪ੍ਰਭੁ ਜਾਤਾ ॥ભાગ્યશાળી છે પરમાત્માના તે સેવક જેને હરિ પ્રભુ સાથે ગાઢ સંધિ નાખી લીધી છે ਜਾਇ ਪੁਛਾ ਜਨ ਹਰਿ ਕੀ ਬਾਤਾ ॥મારુ મન કરે છે કે મેં તે હરિ જનો પાસે જઈને હરિની મહિમા ની વાતો પૂછું ਪਾਵ ਮਲੋਵਾ ਮਲਿ ਮਲਿ ਧੋਵਾ ਮਿਲਿ ਹਰਿ ਜਨ ਹਰਿ ਰਸੁ ਪੀਚੈ

GUJARATI PAGE 95

ਮਾਝ ਮਹਲਾ ੪ ॥માઝ મહેલ ૪।। ਹਰਿ ਗੁਣ ਪੜੀਐ ਹਰਿ ਗੁਣ ਗੁਣੀਐ ॥હે સત્સંગી મિત્ર, આવો મળીને આપણે પરમાત્માના ગુણોવાળી વાણી વાંચીએ અને વિચારીએ ਹਰਿ ਹਰਿ ਨਾਮ ਕਥਾ ਨਿਤ ਸੁਣੀਐ ॥પરમાત્માના નામની કથા જ સંભળાવતા અને સાંભળતા રહીએ ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਹਰਿ ਗੁਣ ਗਾਏ ਜਗੁ ਭਉਜਲੁ ਦੁਤਰੁ ਤਰੀਐ ਜੀਉ ॥੧॥સાધુ-સંગમાં મળીને પરમાત્માની મહિમાનાં ગુણ ગાઈને આ

GUJARATI PAGE 94

ਰਾਗੁ ਮਾਝ ਚਉਪਦੇ ਘਰੁ ੧ ਮਹਲਾ ੪માઝ રાગ, ચોથું પદ , ઘર ૧, મહેલ ૪ ੴ ਸਤਿਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ

GUJARATI PAGE 93

ਸ੍ਰੀਰਾਗ ਬਾਣੀ ਭਗਤ ਬੇਣੀ ਜੀਉ ਕੀ ॥શ્રી રાગ, ભગત બેણિ જીવની વાણી  ਪਹਰਿਆ ਕੈ ਘਰਿ ਗਾਵਣਾ ॥“પેહ્રે” ની ધૂન ગાવા માટે: ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ।। ਰੇ ਨਰ ਗਰਭ ਕੁੰਡਲ ਜਬ ਆਛਤ ਉਰਧ ਧਿਆਨ ਲਿਵ ਲਾਗਾ ॥હે મનુષ્ય જ્યારે તું માતાની પેટમાં હતો, ત્યારે તારું ધ્યાન

error: Content is protected !!