GUJARATI PAGE 101
ਜੋ ਜੋ ਪੀਵੈ ਸੋ ਤ੍ਰਿਪਤਾਵੈ ॥જે જે માણસ પરમાત્માના નામનો રસ પીવે છે, તે દુનિયાના પદાર્થોથી તૃપ્ત થયા છે. ਅਮਰੁ ਹੋਵੈ ਜੋ ਨਾਮ ਰਸੁ ਪਾਵੈ ॥જે તેના નામનો રસ પ્રાપ્ત કરે છે, તેને આત્મિક મૃત્યુ ક્યારેય અડી શક્તિ નથી. ਨਾਮ ਨਿਧਾਨ ਤਿਸਹਿ ਪਰਾਪਤਿ ਜਿਸੁ ਸਬਦੁ ਗੁਰੂ ਮਨਿ ਵੂਠਾ ਜੀਉ ॥੨॥પ્રભુ નામનો ખજાનો માત્ર એને જ
