GUJARATI PAGE 92

ਐਸਾ ਤੈਂ ਜਗੁ ਭਰਮਿ ਲਾਇਆ ॥હે પ્રભુ! તે જગતને ભ્રમમાં નાખી દીધું છે ਕੈਸੇ ਬੂਝੈ ਜਬ ਮੋਹਿਆ ਹੈ ਮਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥માયા દ્વારા ઠગાયેલા જીવને આ સમજાતું નથી કે હું ભ્રમમાં ફસાયેલો છું? ।।૧।।વિરામ।। ਕਹਤ ਕਬੀਰ ਛੋਡਿ ਬਿਖਿਆ ਰਸ ਇਤੁ ਸੰਗਤਿ ਨਿਹਚਉ ਮਰਣਾ ॥  કબીર કહે છે: હે પ્રાણી! માયાનો શોખ છોડી દે, આ રસોની સાથે

GUJARATI PAGE 91

ਹਰਿ ਭਗਤਾ ਨੋ ਦੇਇ ਅਨੰਦੁ ਥਿਰੁ ਘਰੀ ਬਹਾਲਿਅਨੁ ॥ભક્તોને પોતાના ભજનનો આનંદ પણ સ્વયં જ બક્ષે છે અને આ રીતે `તેમને હૃદયમાં અડોલ બેસાડી રાખ્યા છે ਪਾਪੀਆ ਨੋ ਨ ਦੇਈ ਥਿਰੁ ਰਹਣਿ ਚੁਣਿ ਨਰਕ ਘੋਰਿ ਚਾਲਿਅਨੁ ॥પરંતુ, પાપીઓને સ્થિર મન રહેવા દેતો નથી શોધીને તેને ઘોર નરકમાં નાખી દીધા છે ਹਰਿ ਭਗਤਾ ਨੋ ਦੇਇ ਪਿਆਰੁ

GUJARATI PAGE 90

ਮਃ ੩ ॥મહેલ ૩।। ਸਬਦਿ ਰਤੀ ਸੋਹਾਗਣੀ ਸਤਿਗੁਰ ਕੈ ਭਾਇ ਪਿਆਰਿ ॥જીવિત પતિવાળી ગુરુમુખ જીવ સ્ત્રી તે છે   ਸਦਾ ਰਾਵੇ ਪਿਰੁ ਆਪਣਾ ਸਚੈ ਪ੍ਰੇਮਿ ਪਿਆਰਿ ॥જે ગુરુના શબ્દ દ્વારા સદગુરુના પ્રેમ પ્યારમાં હંમેશા પોતાના હરિ પતિની યાદનો આનંદ લે છે ਅਤਿ ਸੁਆਲਿਉ ਸੁੰਦਰੀ ਸੋਭਾਵੰਤੀ ਨਾਰਿ ॥તે સુંદર નારી ખુબ સુહાના રૂપવાળી તેમજ શોભાવાળી છે

GUJARATI PAGE 89

ਜਿਨ ਕਉ ਹੋਆ ਕ੍ਰਿਪਾਲੁ ਹਰਿ ਸੇ ਸਤਿਗੁਰ ਪੈਰੀ ਪਾਹੀ ॥સદગુરુની શરણે પણ તે જ લાગે છે, જેના પર હરિ સ્વયં પ્રસન્ન થાય છે ਤਿਨ ਐਥੈ ਓਥੈ ਮੁਖ ਉਜਲੇ ਹਰਿ ਦਰਗਹ ਪੈਧੇ ਜਾਹੀ ॥੧੪॥તે બંને જગતથી સંતુલિત રહે છે અને પ્રભુના દરબારમાં પણ આદર મેળવે છે ।।૧૪।। ਸਲੋਕ ਮਃ ੨ ॥શ્લોક મહેલ ૨।। ਜੋ ਸਿਰੁ ਸਾਂਈ

GUJARATI PAGE 88

ਸਲੋਕੁ ਮਃ ੩ ॥શ્લોક મહેલ ૩।। ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਆਪਣਾ ਸੋ ਸਿਰੁ ਲੇਖੈ ਲਾਇ ॥જે મનુષ્ય પોતાના સદગુરુએ બતાવેલી સેવા કરે છે, તે મનુષ્ય પોતાનું માથું સફળ કરી લે છે ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ਕੈ ਰਹਨਿ ਸਚਿ ਲਿਵ ਲਾਇ ॥આવા મનુષ્ય હૃદયમાંથી અહંકાર દૂર કરીને સાચા નામમાં ધ્યાન જોડેલું રાખે છે ਸਤਿਗੁਰੁ ਜਿਨੀ ਨ ਸੇਵਿਓ ਤਿਨਾ ਬਿਰਥਾ

GUJARATI PAGE 87

ਗੁਰਮਤੀ ਜਮੁ ਜੋਹਿ ਨ ਸਾਕੈ ਸਾਚੈ ਨਾਮਿ ਸਮਾਇਆ ॥ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલવાથી યમરાજ તેને તાકી શકતો નથી કારણ કે સાચા નામમાં તેનું ધ્યાન જોડાયેલું હોય છે ਸਭੁ ਆਪੇ ਆਪਿ ਵਰਤੈ ਕਰਤਾ ਜੋ ਭਾਵੈ ਸੋ ਨਾਇ ਲਾਇਆ ॥પરંતુ આ બધું પ્રભુનું પોતાનું ઉત્પન્ન કરેલું છે, જેના પર ખુશ થાય છે તેને નામમાં જોડે છે ਜਨ

GUJARATI PAGE 86

ਮਃ ੩ ॥મહેલ ૩।। ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਸੁਖੁ ਪਾਇਆ ਸਚੁ ਨਾਮੁ ਗੁਣਤਾਸੁ ॥જેને સતગુરુ એ બતાવેલી સેવા કરી છે તેને ગુણોનો ખજાનો સાચું નામ રૂપી સુખ પ્રાપ્ત થાય છે ਗੁਰਮਤੀ ਆਪੁ ਪਛਾਣਿਆ ਰਾਮ ਨਾਮ ਪਰਗਾਸੁ ॥ગુરુની બુદ્ધિ  લઈને તે પોતાની ઓળખ કરે છે અને હરિના નામનો તેની અંદર પ્રકાશ થાય છે ਸਚੋ ਸਚੁ ਕਮਾਵਣਾ ਵਡਿਆਈ ਵਡੇ

GUJARATI PAGE 85

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਉਬਰੇ ਸਾਚਾ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥੧॥હે નાનક! ગુરુની સાથે રહેનાર મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુનું નામ હૃદયમાં સંભાળીને આધ્યાત્મિક મૌતથી બચેલા રહે છે ।। ૧।। ਮਃ ੧ ॥મહેલ ૧ ।। ਗਲੀ ਅਸੀ ਚੰਗੀਆ ਆਚਾਰੀ ਬੁਰੀਆਹ ॥અમે વાતોમાં નિપુણ છીએ, પરંતુ આચરણની ખરાબ છે,  ਮਨਹੁ ਕੁਸੁਧਾ ਕਾਲੀਆ ਬਾਹਰਿ ਚਿਟਵੀਆਹ ॥મનથી ખોટી અને કાળી છે, પરંતુ બહારથી

GUJARATI PAGE 84

ਵਖਤੁ ਵੀਚਾਰੇ ਸੁ ਬੰਦਾ ਹੋਇ ॥અહીં જે મનુષ્ય માનવ જન્મના સમયને વિચારે છે, તે પ્રભુનો સેવક બની જાય છે ਕੁਦਰਤਿ ਹੈ ਕੀਮਤਿ ਨਹੀ ਪਾਇ ॥પ્રભુ પોતાની રચેલી કુદરતીમાં વ્યાપક છે, તેનું મૂલ્ય આંકી શકતું નથી. ਜਾ ਕੀਮਤਿ ਪਾਇ ਤ ਕਹੀ ਨ ਜਾਇ ॥જે કોઈ મુલ્ય આંકવાનો પ્રયત્ન પણ કરે, તો પણ તેનું મૂલ્ય બતાવી શકાતું

GUJARATI PAGE 83

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ।। ਸਿਰੀਰਾਗ ਕੀ ਵਾਰ ਮਹਲਾ ੪ ਸਲੋਕਾ ਨਾਲਿ ॥શ્રી રાગ નો વાર મહેલ ૪ શ્લોક નાળ।। ਸਲੋਕ ਮਃ ੩ ॥શ્લોક મહેલ ૩।। ਰਾਗਾ ਵਿਚਿ ਸ੍ਰੀਰਾਗੁ ਹੈ ਜੇ ਸਚਿ ਧਰੇ ਪਿਆਰੁ ॥બધા રાગોમાંથી શ્રી રાગ ત્યારે જ શ્રેષ્ઠ છે, જો એનાથી જીવ હંમેશા

error: Content is protected !!