GUJARATI PAGE 1365

ਲੈ ਫਾਹੇ ਉਠਿ ਧਾਵਤੇ ਸਿ ਜਾਨਿ ਮਾਰੇ ਭਗਵੰਤ ॥੧੦॥તેઓ છરી, પિસ્તોલ વગેરે વસ્તુઓ લઈને ભાગી જાય છે, પરંતુ એ સત્ય છે કે આવા લોકોને ઈશ્વરે જ માર્યા છે || ૧૦ || ਕਬੀਰ ਚੰਦਨ ਕਾ ਬਿਰਵਾ ਭਲਾ ਬੇੜ੍ਹ੍ਹਿਓ ਢਾਕ ਪਲਾਸ ॥“[કબીરજી સંત-મહાત્મા તરફ નિર્દેશ કરે છે, જેમના સંગતથી લોકો લાભ મેળવે છે.] ઓ કબીર! ચંદનનો છોડ

GUJARATI PAGE 1364

ਸਾਗਰ ਮੇਰ ਉਦਿਆਨ ਬਨ ਨਵ ਖੰਡ ਬਸੁਧਾ ਭਰਮ ॥મહાસાગર, પર્વત, બગીચો, વન, નવખંડ અને પૃથ્વીનો પ્રવાસ મહત્વનો નથી. ਮੂਸਨ ਪ੍ਰੇਮ ਪਿਰੰਮ ਕੈ ਗਨਉ ਏਕ ਕਰਿ ਕਰਮ ॥੩॥હે મૂસન! પ્રિયતમ સાથેનો પ્રેમ એ શ્રેષ્ઠ કાર્ય માનવામાં આવે છે, સાચો પ્રેમી દરેક વસ્તુને પાર કરે છે. || ૩ || ਮੂਸਨ ਮਸਕਰ ਪ੍ਰੇਮ ਕੀ ਰਹੀ ਜੁ ਅੰਬਰੁ ਛਾਇ

GERMAN PAGE 454

ਪ੍ਰਿਉ ਸਹਜ ਸੁਭਾਈ ਛੋਡਿ ਨ ਜਾਈ ਮਨਿ ਲਾਗਾ ਰੰਗੁ ਮਜੀਠਾ ॥Durch seine Natur wird mein Geliebter mich nicht verlassen. Weil mein Geist die feste Farbe von seiner Liebe genommen hat. ਹਰਿ ਨਾਨਕ ਬੇਧੇ ਚਰਨ ਕਮਲ ਕਿਛੁ ਆਨ ਨ ਮੀਠਾ ॥੧॥Die Lotus-Füße des Herrn haben meinen Geist durchdrungen, Nun ist der Herr allein mir annehmbar. ਜਿਉ

GUJARATI PAGE 1363

ਹੈ ਕੋਊ ਐਸਾ ਮੀਤੁ ਜਿ ਤੋਰੈ ਬਿਖਮ ਗਾਂਠਿ ॥દુનિયાની વિચિત્ર ગાંઠ તોડી શકે એવો કોઈ મિત્ર છે?                                                   ਨਾਨਕ ਇਕੁ ਸ੍ਰੀਧਰ ਨਾਥੁ ਜਿ ਟੂਟੇ ਲੇਇ ਸਾਂਠਿ ॥੧੫॥ગુરુ નાનક કહે છે – ફક્ત એક જ માલિક પ્રભુ છે જે પોતાની સાથે તૂટેલાને સાજા કરે છે ||૧૫||                                                 ਧਾਵਉ ਦਸਾ ਅਨੇਕ ਪ੍ਰੇਮ ਪ੍ਰਭ ਕਾਰਣੇ ॥પ્રભુના પ્રેમ માટે, હું ઘણી

GUJARATI PAGE 1362

ਆਸਾ ਇਤੀ ਆਸ ਕਿ ਆਸ ਪੁਰਾਈਐ ॥હે પ્રભુ ! મળવાની આશા એટલી વધારે છે કે તે મારી આશા પૂરી કરે છે. ਸਤਿਗੁਰ ਭਏ ਦਇਆਲ ਤ ਪੂਰਾ ਪਾਈਐ ॥જ્યારે સદ્દગુરુ દયા કરે છે, ત્યારે આશા પૂર્ણ થાય છે. ਮੈ ਤਨਿ ਅਵਗਣ ਬਹੁਤੁ ਕਿ ਅਵਗਣ ਛਾਇਆ ॥મારું શરીર અવગુણોથી ભરેલું છે.                                                                ਹਰਿਹਾਂ ਸਤਿਗੁਰ ਭਏ ਦਇਆਲ ਤ ਮਨੁ

GUJARATI PAGE 1361

ਪ੍ਰੀਤਮ ਭਗਵਾਨ ਅਚੁਤ ॥ગુરુ નાનક ફરમાન કરે છે કે – જીવથી પ્યારા ભગવાન હંમેશા અચળ છે,                                                     ਨਾਨਕ ਸੰਸਾਰ ਸਾਗਰ ਤਾਰਣਹ ॥੧੪॥તે જ તમને સંસાર સાગરમાંથી પાર કરાવશે. || ૧૪ || ਮਰਣੰ ਬਿਸਰਣੰ ਗੋਬਿੰਦਹ ॥પરમાત્માને ભૂલી જવું એ મરવા સમાન છે. ਜੀਵਣੰ ਹਰਿ ਨਾਮ ਧੵਾਵਣਹ ॥હરિનામના ધ્યાનથી જ જીવન છે. ਲਭਣੰ ਸਾਧ ਸੰਗੇਣ ॥હરિનામ સાધુઓના સંગમાં

GUJARATI PAGE 1360

ਬ੍ਰਹਮਣਹ ਸੰਗਿ ਉਧਰਣੰ ਬ੍ਰਹਮ ਕਰਮ ਜਿ ਪੂਰਣਹ ॥એ જ બ્રાહ્મણના સંગતમાં મોક્ષ થઈ શકે છે, જે બ્રહ્મ કાર્યમાં પૂર્ણ છે. ਆਤਮ ਰਤੰ ਸੰਸਾਰ ਗਹੰ ਤੇ ਨਰ ਨਾਨਕ ਨਿਹਫਲਹ ॥੬੫॥હે નાનક! જેનું મન સંસારમાં લીન થઈ જાય છે, તે વ્યક્તિ ફળહીન થઈ જાય છે. || ૬૫ ||                      ਪਰ ਦਰਬ ਹਿਰਣੰ ਬਹੁ ਵਿਘਨ ਕਰਣੰ ਉਚਰਣੰ ਸਰਬ ਜੀਅ

GUJARATI PAGE 1359

ਜੇਨ ਕਲਾ ਮਾਤ ਗਰਭ ਪ੍ਰਤਿਪਾਲੰ ਨਹ ਛੇਦੰਤ ਜਠਰ ਰੋਗਣਹ ॥જેની શક્તિથી માતાના ગર્ભમાં પાલન-પોષણ થાય છે અને પેટના રોગોની તકલીફ થતી નથી. ਤੇਨ ਕਲਾ ਅਸਥੰਭੰ ਸਰੋਵਰੰ ਨਾਨਕ ਨਹ ਛਿਜੰਤਿ ਤਰੰਗ ਤੋਯਣਹ ॥੫੩॥નાનકે ફરમાવ્યું છે કે એ પરમાત્માની શક્તિથી સંસાર – સાગર સ્થિત છે, એ સાગરના પાણીના મોજા આપણને નુકસાન કરતા નથી. || ૫૩ || ਗੁਸਾਂਈ

GUJARATI PAGE 1358

ਭੈ ਅਟਵੀਅੰ ਮਹਾ ਨਗਰ ਬਾਸੰ ਧਰਮ ਲਖੵਣ ਪ੍ਰਭ ਮਇਆ ॥ભયંકર જંગલ જેવો વિસ્તાર પણ મહાન શહેરમાં ફેરવાઈ જાય છે. આવા ધર્મના લક્ષણો પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે. ਸਾਧ ਸੰਗਮ ਰਾਮ ਰਾਮ ਰਮਣੰ ਸਰਣਿ ਨਾਨਕ ਹਰਿ ਹਰਿ ਦਯਾਲ ਚਰਣੰ ॥੪੪॥સાધુઓના આશ્રયમાં રામ-રામના મંત્રનો જાપ કરવો જોઈએ. હે નાનક! દયાળુ પ્રભુના ચરણોમાં બધું જ શક્ય છે. ||૪૪||

German Page 453

ਬਿਖਮੋ ਬਿਖਮੁ ਅਖਾੜਾ ਮੈ ਗੁਰ ਮਿਲਿ ਜੀਤਾ ਰਾਮ ॥Bei Begegnen dem Guru habe ich die heftige Schlacht gewonnen. ਗੁਰ ਮਿਲਿ ਜੀਤਾ ਹਰਿ ਹਰਿ ਕੀਤਾ ਤੂਟੀ ਭੀਤਾ ਭਰਮ ਗੜਾ ॥Ich habe den Sieg errungen, ich lobpreise den Herrn; der Schleier von Zweifel ist gerissen. ਪਾਇਆ ਖਜਾਨਾ ਬਹੁਤੁ ਨਿਧਾਨਾ ਸਾਣਥ ਮੇਰੀ ਆਪਿ ਖੜਾ ॥Ich habe den unerschöpflichen

error: Content is protected !!