GUJARATI PAGE 1373
ਤਾਸੁ ਪਟੰਤਰ ਨਾ ਪੁਜੈ ਹਰਿ ਜਨ ਕੀ ਪਨਿਹਾਰਿ ॥੧੫੯॥તે સ્ત્રીની બરાબરી કોઈ કરી શકતું નથી, જે પ્રભુ – ભક્તોની સેવિકા છે || ૧૫૯ || ਕਬੀਰ ਨ੍ਰਿਪ ਨਾਰੀ ਕਿਉ ਨਿੰਦੀਐ ਕਿਉ ਹਰਿ ਚੇਰੀ ਕਉ ਮਾਨੁ ॥કબીરજી જનતાને કહે છે કે શા માટે એક મહાન રાજાની રાણીની નિંદા કરવી જોઈએ અને સંત-મહાત્માની દાસીને શા માટે સન્માન આપવામાં
