GUJARATI PAGE 32

ਹਉ ਹਉ ਕਰਤੀ ਜਗੁ ਫਿਰੀ ਨਾ ਧਨੁ ਸੰਪੈ ਨਾਲਿ ॥સંસાર સામાન્ય રીતે મમતા ની જાળમાં ફસાઈ ને માયાની લીધે શોધતો ફરે છે, પરંતુ ભેગું કરેલું ધન કોઈ ની સાથે જતું નથી ਅੰਧੀ ਨਾਮੁ ਨ ਚੇਤਈ ਸਭ ਬਾਧੀ ਜਮਕਾਲਿ ॥માયા ના પ્રેમ માં આંધળો થયેલો સંસાર પરમાત્મા નું નામ સ્મરણ કરતો નથી અને આ સ્મરણ વગર

GUJARATI PAGE 31

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥શ્રી રાગ મહેલ ૩ ।। ਅੰਮ੍ਰਿਤੁ ਛੋਡਿ ਬਿਖਿਆ ਲੋਭਾਣੇ ਸੇਵਾ ਕਰਹਿ ਵਿਡਾਣੀ ॥પોતાના મનની પાછળ ચાલવા વાળા લોકો આધ્યાત્મિક જીવન તરફના નામ-રસ છોડીને માયા માં મસ્ત રહે છે અને માયા માટે બીજાની સેવા કરવા ભટકતા રહે છે ਆਪਣਾ ਧਰਮੁ ਗਵਾਵਹਿ ਬੂਝਹਿ ਨਾਹੀ ਅਨਦਿਨੁ ਦੁਖਿ ਵਿਹਾਣੀ ॥આ રીતે તે પોતાના મનુષ્ય જન્મની ફરજ

GUJARATI PAGE 30

ਹਰਿ ਜੀਉ ਸਦਾ ਧਿਆਇ ਤੂ ਗੁਰਮੁਖਿ ਏਕੰਕਾਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥હે મન! ગુરુના શરણે પડીને તું સર્વવ્યાપક પરમાત્માને યાદ કરતો રહે ।।૧।। વિરામ।। ਗੁਰਮੁਖਾ ਕੇ ਮੁਖ ਉਜਲੇ ਗੁਰ ਸਬਦੀ ਬੀਚਾਰਿ ॥જેઓ ગુરુની સામે રહે છે ગુરુના શબ્દ દ્વારા પરમાત્માના ગુણોના વિચારથી તેઓ હંમેશા મુક્ત રહે છે ਹਲਤਿ ਪਲਤਿ ਸੁਖੁ ਪਾਇਦੇ ਜਪਿ ਜਪਿ ਰਿਦੈ ਮੁਰਾਰਿ ॥તે પોતાના

GUJARATI PAGE 29

ਲਖ ਚਉਰਾਸੀਹ ਤਰਸਦੇ ਜਿਸੁ ਮੇਲੇ ਸੋ ਮਿਲੈ ਹਰਿ ਆਇ ॥ચોર્યાસી લાખ યોની ના જીવ પરમાત્મા ને મળવા માટે તરસે છે. પરંતુ તે જ પ્રાણી પરમાત્મા ને મળી શકે છે જેમને તે પોતે પોતાની સાથે મેળવે છે ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਪਾਇਆ ਸਦਾ ਹਰਿ ਨਾਮਿ ਸਮਾਇ ॥੪॥੬॥੩੯॥હે નાનક! જે માણસ ગુરુના શરણે પડે છે, તે પરમાત્માને શોધી લે છે. તે હંમેશા પરમાત્માના

GUJARATI PAGE 28

ਇਹੁ ਜਨਮੁ ਪਦਾਰਥੁ ਪਾਇ ਕੈ ਹਰਿ ਨਾਮੁ ਨ ਚੇਤੈ ਲਿਵ ਲਾਇ ॥આ અમૂલ્ય માણસ જન્મ મેળવીને પણ મૂર્ખ માણસ ધ્યાન ધરીને પ્રભુનું નામ યાદ રાખતો નથી ਪਗਿ ਖਿਸਿਐ ਰਹਣਾ ਨਹੀ ਆਗੈ ਠਉਰੁ ਨ ਪਾਇ ॥પરંતુ જ્યારે પગ લપસી જાય, જ્યારે શરીર તૂટી જાય, તે અહીં વિશ્વમાં તેના નામથી વંચિત હોવાને કારણે રહી શકશે નહીં, દરગાહમાં

GUJARATI PAGE 27

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ਘਰੁ ੧ ॥શ્રી રાગ મહેલ ૩ ઘર ૧।। ਜਿਸ ਹੀ ਕੀ ਸਿਰਕਾਰ ਹੈ ਤਿਸ ਹੀ ਕਾ ਸਭੁ ਕੋਇ ॥જે દેશમાં જે સમ્રાટ નું શાસન હોય તે દેશના દરેક જીવ તે સમ્રાટના હોય છે ਗੁਰਮੁਖਿ ਕਾਰ ਕਮਾਵਣੀ ਸਚੁ ਘਟਿ ਪਰਗਟੁ ਹੋਇ ॥તેવી જ રીતે જો ગુરુની સામે રહીને કર્મ કરવામાં આવે તો હંમેશા

GUJARATI PAGE 26

ਸਭ ਦੁਨੀਆ ਆਵਣ ਜਾਣੀਆ ॥੩॥જગત તેને નાશવંત દેખાઈ છે ।।૩।। ਵਿਚਿ ਦੁਨੀਆ ਸੇਵ ਕਮਾਈਐ ॥હે ભાઈ! દુનિયામાં આવીને પ્રભુની સેવા, યાદ કરવું જોઈએ ਤਾ ਦਰਗਹ ਬੈਸਣੁ ਪਾਈਐ ॥તો જ તેની હાજરીમાં બેસવાની જગ્યા મળે છે ਕਹੁ ਨਾਨਕ ਬਾਹ ਲੁਡਾਈਐ ॥੪॥੩੩॥નાનક કહે છે, નામના જાપ ની કૃપાથી ચિંતા વિનાના થઈ જાય છીએ.પછી કોઈ ચિંતા પ્રબળ થતી

GUJARATI PAGE 25

ਜੇਹੀ ਸੁਰਤਿ ਤੇਹਾ ਤਿਨ ਰਾਹੁ ॥જે સમજ પ્રભુ જીવો ને આપે છે તેવો જીવન નો રસ્તો તે પકડી લે છે ਲੇਖਾ ਇਕੋ ਆਵਹੁ ਜਾਹੁ ॥੧॥તેને મળેલી સમજ અનુસાર જીવ જગત માં આવે છે અને અહીંથી ચાલ્યા જાય છે, આ મર્યાદામાં ચલાવવા વાળા પ્રભુ પોતે જ છે।।૧।। ਕਾਹੇ ਜੀਅ ਕਰਹਿ ਚਤੁਰਾਈ ॥હે જીવ! તું પોતાની સારી સમજ

GUJARATI PAGE 24

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ਘਰੁ ੩ ॥શ્રી રાગ મહેલ ૧ ઘર ૩।। ਅਮਲੁ ਕਰਿ ਧਰਤੀ ਬੀਜੁ ਸਬਦੋ ਕਰਿ ਸਚ ਕੀ ਆਬ ਨਿਤ ਦੇਹਿ ਪਾਣੀ ॥હે કાજી! પોતાના દરેક કામ ને ધરતી બનાવ, આ કર્મભૂમિ માં ગુરુના શબ્દ નું બીજ નાખ સ્મરણ થી જન્મેલી સુંદરતાનું પાણી તે કર્મભૂમિ માં હંમેશા નાખતો રહે ਹੋਇ ਕਿਰਸਾਣੁ ਈਮਾਨੁ ਜੰਮਾਇ ਲੈ

GUJARATI PAGE 23

ਜਿਨਾ ਰਾਸਿ ਨ ਸਚੁ ਹੈ ਕਿਉ ਤਿਨਾ ਸੁਖੁ ਹੋਇ ॥જે લોકો પાસે હંમેશા કાયમ રહેવા વાળા પ્રભુ ના નામ ની પુંજી નથી, તેને ક્યારેય આધ્યાત્મિક આંનદ નથી મળી સક્તો ਖੋਟੈ ਵਣਜਿ ਵਣੰਜਿਐ ਮਨੁ ਤਨੁ ਖੋਟਾ ਹੋਇ ॥ જો તેઓ હંમેશા ખોટા વેપાર જ કરે છે તો તેઓનું મન પણ ખોટું થઈ જાય છે તથા શરીર પણ

error: Content is protected !!