GUJARATI PAGE 42

ਓਨੀ ਚਲਣੁ ਸਦਾ ਨਿਹਾਲਿਆ ਹਰਿ ਖਰਚੁ ਲੀਆ ਪਤਿ ਪਾਇ ॥તે મનુષ્ય હંમેશા દુનિયાની આગળ જતાં જોવા મળ્યા છે, તેઓ એ પરમાત્મા નું નામ જીવનની સફર માટે એકત્રિત કર્યું છે અને લોક-પરલોક માં સન્માન મેળવ્યું છે ਗੁਰਮੁਖਾ ਨੋ ਪੰਥੁ ਪਰਗਟਾ ਦਰਿ ਠਾਕ ਨ ਕੋਈ ਪਾਇ ॥ગુરુ ની સામે રહેવા વાળા લોકો ને જીવન નો રસ્તો સાફ

GUJARATI PAGE 41

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੪ ॥શ્રી રાગ મહેલ ૪ ।। ਹਉ ਪੰਥੁ ਦਸਾਈ ਨਿਤ ਖੜੀ ਕੋਈ ਪ੍ਰਭੁ ਦਸੇ ਤਿਨਿ ਜਾਉ ॥હું હંમેશા ઉભી રહીને પરમાત્મા ના દેશ નો રસ્તો પૂછું છું ને હંમેશા એ જ વિચારું છું કે કોઈ મને પ્રભુ વિશે કહે અને તેની મદદ થી હું પ્રભુના શરણે પહોંચી જાવ ਜਿਨੀ ਮੇਰਾ ਪਿਆਰਾ ਰਾਵਿਆ ਤਿਨ

GUJARATI PAGE 40

ਸਹਸ ਸਿਆਣਪ ਕਰਿ ਰਹੇ ਮਨਿ ਕੋਰੈ ਰੰਗੁ ਨ ਹੋਇ ॥તપસ્યાવાળી હજારો હોશિયારી જે લોકો કરે છે તેમનું હૃદય પ્રભુના પ્રેમથી ખાલી રહે છે અને જો મન પ્રભુના પ્રેમથી ખાલી રહે, તો નામ રંગ ચડતો નથી ਕੂੜਿ ਕਪਟਿ ਕਿਨੈ ਨ ਪਾਇਓ ਜੋ ਬੀਜੈ ਖਾਵੈ ਸੋਇ ॥੩॥માયાના મોહમાં ફસાઈને બહારથી હઠીલા કર્મો કરવાના પાખંડથી ક્યારેય કોઈને પરમાત્મા

GUJARATI PAGE 39

ਤਿਨ ਕੀ ਸੇਵਾ ਧਰਮ ਰਾਇ ਕਰੈ ਧੰਨੁ ਸਵਾਰਣਹਾਰੁ ॥੨॥ધન્ય છે તે પરમાત્મા જેણે પોતાના સેવકોનું જીવન એટલું સુખદ બનાવ્યું છે કે ધર્મરાજ પણ તેમનો આદર કરે છે ।।૨।। ਮਨ ਕੇ ਬਿਕਾਰ ਮਨਹਿ ਤਜੈ ਮਨਿ ਚੂਕੈ ਮੋਹੁ ਅਭਿਮਾਨੁ ॥જે મનુષ્ય પોતાના મનમાંથી મનનો વિકાર છોડી દે છે, જેના મનથી માયાનો અહંકાર દૂર થઈ જાય છે ਆਤਮ

GUJARATI PAGE 38

ਮੁੰਧੇ ਕੂੜਿ ਮੁਠੀ ਕੂੜਿਆਰਿ ॥હે સ્વભાવમાં મસ્ત અને અસત્યની વણઝારણ સ્ત્રી! તને માયાના લૂંટારાએ લૂંટી લીધી છે. આ રીતે પ્રભુ-પતિ સાથે તારો મેળાપ થઈ શકતો નથી. ਪਿਰੁ ਪ੍ਰਭੁ ਸਾਚਾ ਸੋਹਣਾ ਪਾਈਐ ਗੁਰ ਬੀਚਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥હંમેશા સ્થિર રહેવાવાળા સુહાના પતિ ગુરુએ દેખાડેલા વિચાર અનુસરી ને જ મળે છે ।।૧।। વિરામ।। ਮਨਮੁਖਿ ਕੰਤੁ ਨ ਪਛਾਣਈ ਤਿਨ

GUJARATI PAGE 37

ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਕਿਨੈ ਨ ਪਾਇਓ ਕਰਿ ਵੇਖਹੁ ਮਨਿ ਵੀਚਾਰਿ ॥હે ભાઈ! પોતાના મનમાં વિચાર કરીને જુઓ, સદગુરુના શરણ વગર કોઈ એ પરમાત્મા ને શોધ્યા નથી      ਮਨਮੁਖ ਮੈਲੁ ਨ ਉਤਰੈ ਜਿਚਰੁ ਗੁਰ ਸਬਦਿ ਨ ਕਰੇ ਪਿਆਰੁ ॥੧॥કારણ કે પોતાના મનની પાછળ ચાલતો માણસ જ્યાં સુધી ગુરુના શબ્દથી પ્રેમ નહિ કરે ત્યાં સુધી તેના મનના વિકારો

GUJARATI PAGE 36

ਸਭੁ ਕਿਛੁ ਸੁਣਦਾ ਵੇਖਦਾ ਕਿਉ ਮੁਕਰਿ ਪਇਆ ਜਾਇ ॥આપણે જીવ જે કંઈ કરીએ છીએ અથવા જે બોલીએ છીએ અથવા વાત કરીએ છીએ, તે દરેક વસ્તુ પરમાત્મા જુએ છે અને સાંભળે છે. આ કારણોસર, તેની હાજરીમાં કરવામાં આવેલા તે ખરાબ કાર્યો થી દુર ભાગી શકાતું નથી ਪਾਪੋ ਪਾਪੁ ਕਮਾਵਦੇ ਪਾਪੇ ਪਚਹਿ ਪਚਾਇ ॥તેથી જે લોકો આખી

GUJARATI PAGE 35

ਮਨਮੁਖ ਜਨਮੁ ਬਿਰਥਾ ਗਇਆ ਕਿਆ ਮੁਹੁ ਦੇਸੀ ਜਾਇ ॥੩॥પોતાના મન ની પાછળ ચાલવા વાળા મનુષ્ય નું જીવન વ્યર્થ જ ચાલ્યું જાય છે, તે અહીંથી જઈ ને આગળ શું મોઢું દેખાડશે?૩।। ਸਭ ਕਿਛੁ ਆਪੇ ਆਪਿ ਹੈ ਹਉਮੈ ਵਿਚਿ ਕਹਨੁ ਨ ਜਾਇ ॥જીવોનું પણ શું?પ્રભુ પોતે જ બધું કરવા સક્ષમ છે. તે રીતે અહંકાર માં ફસાયેલ દ્વારા

GUJARATI PAGE 34

ਸਬਦਿ ਮੰਨਿਐ ਗੁਰੁ ਪਾਈਐ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ॥ જો ગુરુ ના શબ્દો માં શ્રદ્ધા બની જાય તો ગુરુ મળી જાય છે, જે મનુષ્ય ગુરુ ના શબ્દ માં શ્રદ્ધા રાખે છે તે પોતા અંદર થી અહંકાર દૂર કરી શકે છેਅਨਦਿਨੁ ਭਗਤਿ ਕਰੇ ਸਦਾ ਸਾਚੇ ਕੀ ਲਿਵ ਲਾਇ ॥ તે હંમેશા સ્થિર પ્રભુ ના ચરણોમાં ધ્યાન ધરી

GUJARATI PAGE 33

ਸਤਗੁਰਿ ਮਿਲਿਐ ਸਦ ਭੈ ਰਚੈ ਆਪਿ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥੧॥ગુરુ ના મળવાથી મનુષ્ય નું હૃદય હંમેશા પરમાત્માના ડર-આશ્ચર્ય થી ભીનું રહે છે અને આવી રીતે પરમાત્મા પોતે મનુષ્યના હૃદય માં આવીને વસી જાય છે।।૧।। ਭਾਈ ਰੇ ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਕੋਇ ॥હે ભાઈ! જે કોઈ પણ મનુષ્ય સાચી જીવન સંયોગ સમજે છે તે ગુરુ દ્વારા જ સમજે

error: Content is protected !!