GUJARATI PAGE 52
ਬੰਧਨ ਮੁਕਤੁ ਸੰਤਹੁ ਮੇਰੀ ਰਾਖੈ ਮਮਤਾ ॥੩॥હે સંતો! પિતા પ્રભુ મને માયા ના બંધનોમાંથી મુક્ત કરવા જઈ રહ્યા છે. તે મને પોતાનો જાણે છે ।।૩।। ਭਏ ਕਿਰਪਾਲ ਠਾਕੁਰ ਰਹਿਓ ਆਵਣ ਜਾਣਾ ॥હે નાનક! પાલનહાર પ્રભુ જે મનુષ્ય પર દયા કરે છે, તેનું જન્મ-મરણ નું ચક્ર સમાપ્ત થઈ જાય છે ਗੁਰ ਮਿਲਿ ਨਾਨਕ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਛਾਣਾ ॥੪॥੨੭॥੯੭॥ગુરુને મળીને જ તે
