GUJARATI PAGE 22

ਚਾਰੇ ਅਗਨਿ ਨਿਵਾਰਿ ਮਰੁ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਜਲੁ ਪਾਇ ॥હે નાનક! ગુરુ દ્વારા નામ જળ પ્રાપ્ત કરી ને હદય માં સળગી રહેલી ચારેય અગ્નિ ને ઓલવી ને ઈચ્છા થી મરી જા ਅੰਤਰਿ ਕਮਲੁ ਪ੍ਰਗਾਸਿਆ ਅੰਮ੍ਰਿਤੁ ਭਰਿਆ ਅਘਾਇ ॥આવી રીતે તારી અંદર હૃદયમાં કમળ ખીલશે, તારા અંદર આધ્યાત્મિક જીવન દેવાવાળું નામ-જળ ભરશે ਨਾਨਕ ਸਤਗੁਰੁ ਮੀਤੁ ਕਰਿ ਸਚੁ

GUJARATI PAGE 21

ਅੰਤਰ ਕੀ ਗਤਿ ਜਾਣੀਐ ਗੁਰ ਮਿਲੀਐ ਸੰਕ ਉਤਾਰਿ ॥પૂર્ણ શ્રદ્ધાની સાથે ગુરૂના શરણમાં પડી જવું જોઈએ આવી રીતે અંદર વસતા પરમાત્માની સમજ આવી જાય છેਮੁਇਆ ਜਿਤੁ ਘਰਿ ਜਾਈਐ ਤਿਤੁ ਜੀਵਦਿਆ ਮਰੁ ਮਾਰਿ ॥મૃત્યુ પહેલા જ તે મૃત્યુ નો ડર મરી જાય છે, જે મૃત્યુ ના વશ માં અંતે પડવાનું જ હોય છે ਅਨਹਦ ਸਬਦਿ ਸੁਹਾਵਣੇ

GUJARATI PAGE 20

ਪੰਚ ਭੂਤ ਸਚਿ ਭੈ ਰਤੇ ਜੋਤਿ ਸਚੀ ਮਨ ਮਾਹਿ ॥તેનું આખું શરીર પ્રભુ ની યાદ માં પ્રભુના આદરમા રંગાયેલું રહે છે સદાય સ્થિર પ્રભુની જ્યોતિ તેના મનમાં ટકેલી રહે છે ਨਾਨਕ ਅਉਗਣ ਵੀਸਰੇ ਗੁਰਿ ਰਾਖੇ ਪਤਿ ਤਾਹਿ ॥੪॥੧੫॥ હે નાનક! જે મનુષ્યની રક્ષા ગુરુએ કરી તેને લોક અને પરલોકમાં ઈજ્જત મળી વિકાર તેનાથી દૂર હટી ગયો

GUJARATI PAGE 19

ਦਰਿ ਘਰਿ ਢੋਈ ਨ ਲਹੈ ਦਰਗਹ ਝੂਠੁ ਖੁਆਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥જો જીવ સ્ત્રી પ્રેમથી વંચિત રહીને જ ધાર્મિક કર્મ વગેરે કરતી જાય પણ તેની અંદર માયા નો મોહ પ્રબળ હોય તે પ્રભુના દરબારમાં પ્રભુના ઘરમાં આશરો નથી લઈ શકતી કારણ કે જૂઠી માયા નો મોહ પ્રભુની હજૂરી માં દુત્કારવા માં આવે છે. ।।૧।। વિરામ।। ਆਪਿ

GUJARATI PAGE 18

ਕੇਤੀਆ ਤੇਰੀਆ ਕੁਦਰਤੀ ਕੇਵਡ ਤੇਰੀ ਦਾਤਿ ॥હે પ્રભુ! તારી અનંત શક્તિ છે તારી અનંત બક્ષિશ છે ਕੇਤੇ ਤੇਰੇ ਜੀਅ ਜੰਤ ਸਿਫਤਿ ਕਰਹਿ ਦਿਨੁ ਰਾਤਿ ॥અનંત જીવો દિવસ-રાત તારા વખાણ કરી રહ્યા છે ਕੇਤੇ ਤੇਰੇ ਰੂਪ ਰੰਗ ਕੇਤੇ ਜਾਤਿ ਅਜਾਤਿ ॥੩॥તારા અનંત રૂપ રંગ છે તારા પેદા કરેલા અનંત જીવો છે જેમાં કોઈ ઉંચી જાતિના અને

GUJARATI PAGE 17

ਹੁਕਮੁ ਸੋਈ ਤੁਧੁ ਭਾਵਸੀ ਹੋਰੁ ਆਖਣੁ ਬਹੁਤੁ ਅਪਾਰੁ ॥જે ખુશી મને પોતાના પરિવારને જોઇને થાય છે તે તારી મહેરબાની નજરમાં મળી જાય છે દુનિયા પાસેથી પોતાના હુકમ મનાવવા તથા હુકમને બીજું ઘણું બધું બોલીને તેમાં ખુશી અનુભવ કરવી તે મારા માટે તારી મંજૂરીમાં રાજી રહેવાનું છે ਨਾਨਕ ਸਚਾ ਪਾਤਿਸਾਹੁ ਪੂਛਿ ਨ ਕਰੇ ਬੀਚਾਰੁ ॥੪હે નાનક! સદા

GUJARATI PAGE 16

ਸੁਣਹਿ ਵਖਾਣਹਿ ਜੇਤੜੇ ਹਉ ਤਿਨ ਬਲਿਹਾਰੈ ਜਾਉ ॥હું તે લોકોને કુરબાન જાઉં છું જે પ્રભુનું નામ સાંભળીને અને તેનું ઉચ્ચારણ કરે છે ਤਾ ਮਨੁ ਖੀਵਾ ਜਾਣੀਐ ਜਾ ਮਹਲੀ ਪਾਏ ਥਾਉ ॥੨॥મન ને ત્યારે જ મસ્ત થયેલું માનો જયારે તે પ્રભુ ની યાદ માં ટકી જાય અને મન ટકે છે નામ જપવાની બરકત થી ।।૨।। ਨਾਉ

GUJARATI PAGE 15

ਨਾਨਕ ਕਾਗਦ ਲਖ ਮਣਾ ਪੜਿ ਪੜਿ ਕੀਚੈ ਭਾਉ ॥હે નાનક! જો મારી પાસે તારી મહિમાથી ભરેલા લાખો મણ કાગળ હોય તેમને હું વારંવાર વાંચીને વિચાર પણ કરું. ਮਸੂ ਤੋਟਿ ਨ ਆਵਈ ਲੇਖਣਿ ਪਉਣੁ ਚਲਾਉ ॥તારી મહિમા લખવા માટે હું હવાને કલમ બનાવી લઉં લખતા લખતા શાહી પણ ક્યારેય પૂરી ન થાય ਭੀ ਤੇਰੀ ਕੀਮਤਿ ਨਾ

GUJARATI PAGE 14

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે ਰਾਗੁ ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ਪਹਿਲਾ ੧ ਘਰੁ ੧ ॥શ્રી રાગ મહેલ ૧।। ઘર ૧ ।। ਮੋਤੀ ਤ ਮੰਦਰ ਊਸਰਹਿ ਰਤਨੀ ਤ ਹੋਹਿ ਜੜਾਉ ॥જો મારા માટે મોતીઓ નો મહેલ બની જાય અને તેમાં રત્નો જડેલા હોય ਕਸਤੂਰਿ ਕੁੰਗੂ ਅਗਰਿ ਚੰਦਨਿ ਲੀਪਿ

GUJARATI PAGE 400

ਗੁਰ ਸੇਵਾ ਮਹਲੁ ਪਾਈਐ ਜਗੁ ਦੁਤਰੁ ਤਰੀਐ ॥੨॥હે ભાઈ! ગુરુની બતાવેલી સેવા કરવાથી પરમાત્માના ચરણોમાં ઠેકાણું મળી જાય છે અને આ સંસાર-સમુદ્રથી પાર થઈ જાય છે જેનાથી તે પાર થવું ખૂબ જ મુશ્કેલ છે ॥૨॥ ਦ੍ਰਿਸਟਿ ਤੇਰੀ ਸੁਖੁ ਪਾਈਐ ਮਨ ਮਾਹਿ ਨਿਧਾਨਾ ॥હે પ્રભુ! તારી કૃપાની નજરથી સુખ મળે છે જેના પર તારી કૃપા હોય

error: Content is protected !!