GUJARATI PAGE 1060

ਅਨਦਿਨੁ ਸਦਾ ਰਹੈ ਰੰਗਿ ਰਾਤਾ ਕਰਿ ਕਿਰਪਾ ਭਗਤਿ ਕਰਾਇਦਾ ॥੬॥ભક્ત હંમેશા પ્રભુ-પ્રેમમાં લીન રહે છે અને પ્રભુ પોતે જ કૃપા કરીને ભક્તિ કરાવે છે ॥૬॥  ਇਸੁ ਮਨ ਮੰਦਰ ਮਹਿ ਮਨੂਆ ਧਾਵੈ ॥આ શરીરમાં મન ભટકતું રહે છે અને  ਸੁਖੁ ਪਲਰਿ ਤਿਆਗਿ ਮਹਾ ਦੁਖੁ ਪਾਵੈ ॥તણખલા જેવી વ્યર્થ માયા માટે આધ્યાત્મિક સુખને ત્યાગીને મહા દુઃખ પ્રાપ્ત

GUJARATI PAGE 1059

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੁ ਸੋਝੀ ਪਾਏ ॥જે ગુરુના ઉપદેશોનું પાલન કરે છે તેને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ਹਉਮੈ ਮਾਇਆ ਭਰਮੁ ਗਵਾਏ ॥તે મનમાંથી અભિમાન, માયા તેમજ ભ્રમ દૂર કરી દે છે. ਗੁਰ ਕੀ ਪਉੜੀ ਊਤਮ ਊਚੀ ਦਰਿ ਸਚੈ ਹਰਿ ਗੁਣ ਗਾਇਦਾ ॥੭॥ગુરુરૂપી સીડી બધાથી ઉંચી તેમજ શ્રેષ્ઠ છે અને ગુરુ સત્યના ઓટલા પર પ્રભુનાં ગુણ

GUJARATI PAGE 1058

ਸਦਾ ਕਾਰਜੁ ਸਚਿ ਨਾਮਿ ਸੁਹੇਲਾ ਬਿਨੁ ਸਬਦੈ ਕਾਰਜੁ ਕੇਹਾ ਹੇ ॥੭॥સાચા નામનું કાર્ય હંમેશા આનંદદાયક છે અને શબ્દ વગર કાર્ય કઈ રીતે સફળ થઈ શકે છે ॥૭॥  ਖਿਨ ਮਹਿ ਹਸੈ ਖਿਨ ਮਹਿ ਰੋਵੈ ॥મનુષ્ય પળમાં જ હસવા લાગી પડે છે અને પળમાં જ રોવા લાગે છે  ਦੂਜੀ ਦੁਰਮਤਿ ਕਾਰਜੁ ਨ ਹੋਵੈ ॥દ્વૈતભાવ-દુર્બુદ્ધિને કારણે તેનું કાર્ય

GUJARATI PAGE 1057

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਹਰਿ ਨਾਮੁ ਵਖਾਣੈ ॥તે ગુરુના શબ્દ દ્વારા હરિ-નામનું જ વખાણ કરે છે.  ਅਨਦਿਨੁ ਨਾਮਿ ਰਤਾ ਦਿਨੁ ਰਾਤੀ ਮਾਇਆ ਮੋਹੁ ਚੁਕਾਹਾ ਹੇ ॥੮॥તે દિવસ-રાત હરિ-નામમાં લીન રહીને મોહ-માયાનો નાશ કરે છે.॥૮॥ ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਸਭੁ ਕਿਛੁ ਪਾਏ ॥ગુરુની સેવાથી મનુષ્ય બધું પ્રાપ્ત કરી લે છે,  ਹਉਮੈ ਮੇਰਾ ਆਪੁ ਗਵਾਏ ॥તે પોતાના મનથી અહંકાર,

GUJARATI PAGE 1056

ਬਿਖਿਆ ਕਾਰਣਿ ਲਬੁ ਲੋਭੁ ਕਮਾਵਹਿ ਦੁਰਮਤਿ ਕਾ ਦੋਰਾਹਾ ਹੇ ॥੯॥વિષય-વિકારને કારણે તે લાલચ-લોભનું આચરણ સ્વીકારે છે, જેનાથી દુર્બુદ્ધિના રસ્તા પર પડી રહે છે ॥૯॥ ਪੂਰਾ ਸਤਿਗੁਰੁ ਭਗਤਿ ਦ੍ਰਿੜਾਏ ॥સંપૂર્ણ સદ્દગુરુ જ ભક્તિ દ્રઢ કરાવે છે.  ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਹਰਿ ਨਾਮਿ ਚਿਤੁ ਲਾਏ ॥જે ગુરુના ઉપદેશથી હરિ-નામમાં મન લગાવે છે,  ਮਨਿ ਤਨਿ ਹਰਿ ਰਵਿਆ ਘਟ ਅੰਤਰਿ

GUJARATI PAGE 1055

ਜੁਗ ਚਾਰੇ ਗੁਰ ਸਬਦਿ ਪਛਾਤਾ ॥તેને શબ્દ-ગુરુના તફાવતને ચારેય યુગમાં ઓળખી લીધો છે.  ਗੁਰਮੁਖਿ ਮਰੈ ਨ ਜਨਮੈ ਗੁਰਮੁਖਿ ਗੁਰਮੁਖਿ ਸਬਦਿ ਸਮਾਹਾ ਹੇ ॥੧੦॥તે જન્મ-મરણના ચક્રથી છૂટી જાય છે અને શબ્દમાં જ લીન રહે છે ॥૧૦॥  ਗੁਰਮੁਖਿ ਨਾਮਿ ਸਬਦਿ ਸਾਲਾਹੇ ॥ગુરુમુખ નામ તેમજ શબ્દની જ સ્તુતિ કરે છે,  ਅਗਮ ਅਗੋਚਰ ਵੇਪਰਵਾਹੇ ॥જે અગમ્ય-મનવાણીથી પર તેમજ અચિંત

GUJARATI PAGE 1054

ਪੂਰੈ ਸਤਿਗੁਰਿ ਸੋਝੀ ਪਾਈ ॥સંપૂર્ણ સદ્દગુરૂએ આ સમજ આપી છે કે  ਏਕੋ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਈ ॥તમારા મનમાં એક પરમાત્માનું નામ સ્થાપિત કરો ਨਾਮੁ ਜਪੀ ਤੈ ਨਾਮੁ ਧਿਆਈ ਮਹਲੁ ਪਾਇ ਗੁਣ ਗਾਹਾ ਹੇ ॥੧੧॥નામનો જાપ કરો, નામનું ધ્યાન કરો અને સ્તુતિ કરીને મંઝિલને પ્રાપ્ત કરો.॥૧૧॥ ਸੇਵਕ ਸੇਵਹਿ ਮੰਨਿ ਹੁਕਮੁ ਅਪਾਰਾ ॥પ્રભુનો અપાર હુકમ માનીને સેવક તેની

GUJARATI PAGE 1053

ਆਪੇ ਬਖਸੇ ਸਚੁ ਦ੍ਰਿੜਾਏ ਮਨੁ ਤਨੁ ਸਾਚੈ ਰਾਤਾ ਹੇ ॥੧੧॥તે પોતે જ ક્ષમા કરીને સત્ય દ્રઢ કરાવે છે અને જીવનું મન-શરીર સત્યમાં લીન 0 જાય છે ॥૧૧॥  ਮਨੁ ਤਨੁ ਮੈਲਾ ਵਿਚਿ ਜੋਤਿ ਅਪਾਰਾ ॥શરીરના વિકારોને લીધે આ મન મલિન છે, પણ તેમાં માત્ર અનંત પ્રભુનો પ્રકાશ જ બિરાજમાન છે. ਗੁਰਮਤਿ ਬੂਝੈ ਕਰਿ ਵੀਚਾਰਾ ॥ગુરુ-મત પ્રમાણે

GUJARATI PAGE 1052

ਜਹ ਦੇਖਾ ਤੂ ਸਭਨੀ ਥਾਈ ॥હે પ્રભુ! જ્યાં પણ જોવ છું, તું બધા સ્થાનોમાં વ્યાપ્ત છે.  ਪੂਰੈ ਗੁਰਿ ਸਭ ਸੋਝੀ ਪਾਈ ॥સંપૂર્ણ ગુરુથી આ સમજ પ્રાપ્ત થઈ છે કે  ਨਾਮੋ ਨਾਮੁ ਧਿਆਈਐ ਸਦਾ ਸਦ ਇਹੁ ਮਨੁ ਨਾਮੇ ਰਾਤਾ ਹੇ ॥੧੨॥હંમેશા નામનું મનન કર, કારણ કે આ મન નામમાં જ લીન થાય છે ॥૧૨॥  ਨਾਮੇ ਰਾਤਾ

GUJARATI PAGE 1051

ਗੁਰਮੁਖਿ ਸਾਚਾ ਸਬਦਿ ਪਛਾਤਾ ॥ગુરુમુખે શબ્દ દ્વારા સ્વયંભૂ પરમાત્માને જ ઓળખ્યો છે,  ਨਾ ਤਿਸੁ ਕੁਟੰਬੁ ਨਾ ਤਿਸੁ ਮਾਤਾ ॥જેનો ન કોઈ પરિવાર છે, ન કોઈ માતા છે,  ਏਕੋ ਏਕੁ ਰਵਿਆ ਸਭ ਅੰਤਰਿ ਸਭਨਾ ਜੀਆ ਕਾ ਆਧਾਰੀ ਹੇ ॥੧੩॥ફક્ત એક તે જ બધાના અંતર્મનમાં આનંદ કરી રહ્યો છે અને તે બધા જીવોનો આધાર છે ॥૧૩॥  ਹਉਮੈ

error: Content is protected !!