GUJARATI PAGE 1030

ਰਾਮ ਨਾਮੁ ਸਾਧੂ ਸਰਣਾਈ ॥સાધુ મહાત્માની શરણમાં આવવાથી જ રામ-નામ મળે છે અને  ਸਤਿਗੁਰ ਬਚਨੀ ਗਤਿ ਮਿਤਿ ਪਾਈ ॥સદ્દગુરૂની વાણી દ્વારા તેની ગતિ તેમજ વિસ્તારનું રહસ્ય પ્રાપ્ત થાય છે.  ਨਾਨਕ ਹਰਿ ਜਪਿ ਹਰਿ ਮਨ ਮੇਰੇ ਹਰਿ ਮੇਲੇ ਮੇਲਣਹਾਰਾ ਹੇ ॥੧੭॥੩॥੯॥હે મન! ગુરુ નાનકનું કહેવું છે કે હરિ નામનું જાપ કરો; કારણ કે આ પરમ-સત્યથી મળાવનાર

GUJARATI PAGE 1029

ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭਿ ਪਾਰਿ ਉਤਾਰੀ ॥હે પ્રભુ! કૃપા કરીને તે તેનો સંસાર-સમુદ્રથી ઉદ્ધાર કરી દીધો છે.  ਅਗਨਿ ਪਾਣੀ ਸਾਗਰੁ ਅਤਿ ਗਹਰਾ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਪਾਰਿ ਉਤਾਰਾ ਹੇ ॥੨॥આ સંસાર-સમુદ્ર તૃષ્ણાની આગના જળથી ભરાયેલ છે, જે ખુબ જ ઊંડું છે, પરંતુ ગુરુ આમાંથી પાર ઉતારી દે છે ॥૨॥  ਮਨਮੁਖ ਅੰਧੁਲੇ ਸੋਝੀ ਨਾਹੀ ॥અંધને આ વાતની સમજ જ

GUJARATI PAGE 1028

ਸਤਿਗੁਰੁ ਦਾਤਾ ਮੁਕਤਿ ਕਰਾਏ ॥સદ્દગુરુ જ દાતા છે, તે જ જીવની મુક્તિ કરાવે છે.  ਸਭਿ ਰੋਗ ਗਵਾਏ ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਪਾਏ ॥તે મુખમાં નામ અમૃત નાખીને બધા રોગ દૂર કરી દે છે.  ਜਮੁ ਜਾਗਾਤਿ ਨਾਹੀ ਕਰੁ ਲਾਗੈ ਜਿਸੁ ਅਗਨਿ ਬੁਝੀ ਠਰੁ ਸੀਨਾ ਹੇ ॥੫॥જેની તૃષ્ણાગ્નિ ઠરી ગઈ છે, છાતી ઠંડી થઈ ગઈ છે, યમરૂપી અધિકારી તેના

GUJARATI PAGE 1027

ਚਾਰਿ ਪਦਾਰਥ ਲੈ ਜਗਿ ਆਇਆ ॥ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષ – ચાર પદાર્થોની કામના લઈને તે જગતમાં આવ્યો,  ਸਿਵ ਸਕਤੀ ਘਰਿ ਵਾਸਾ ਪਾਇਆ ॥પરંતુ જીવે માયાના જગતરૂપી ઘરમાં નિવાસ મેળવી લીધો.  ਏਕੁ ਵਿਸਾਰੇ ਤਾ ਪਿੜ ਹਾਰੇ ਅੰਧੁਲੈ ਨਾਮੁ ਵਿਸਾਰਾ ਹੇ ॥੬॥જયારે કોઈ પ્રભુને ભુલાવી દે છે તો તે પોતાની જીવન રમત હારી જાય છે. અંધ

GUJARATI PAGE 1026

ਛੋਡਿਹੁ ਨਿੰਦਾ ਤਾਤਿ ਪਰਾਈ ॥પારકી-નિંદા અને બીજાથી દ્વેષ કરવાનું છોડી દે,  ਪੜਿ ਪੜਿ ਦਝਹਿ ਸਾਤਿ ਨ ਆਈ ॥જે ગ્રંથોને વાંચીને પણ ઈર્ષ્યા-આગમાં સળગતા રહે છે, તેના મનને શાંતિ મળતી નથી.  ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਨਾਮੁ ਸਲਾਹਹੁ ਆਤਮ ਰਾਮੁ ਸਖਾਈ ਹੇ ॥੭॥સત્સંગતિમાં મળીને રામ-નામનું સ્તુતિગાન કર, અંતમાં તે જ સહાયક થાય છે ॥૭॥  ਛੋਡਹੁ ਕਾਮ ਕ੍ਰੋਧੁ ਬੁਰਿਆਈ ॥વાસના,

GUJARATI PAGE 1025

ਨਾਵਹੁ ਭੁਲੀ ਚੋਟਾ ਖਾਏ ॥પ્રભુને ભૂલનારી જીવ-સ્ત્રી ખુબ વેદના સહન કરે છે અને  ਬਹੁਤੁ ਸਿਆਣਪ ਭਰਮੁ ਨ ਜਾਏ ॥અનેક ચતુરાઈઓ કરવાથી પણ તેનો ભ્રમ દૂર થતો નથી.  ਪਚਿ ਪਚਿ ਮੁਏ ਅਚੇਤ ਨ ਚੇਤਹਿ ਅਜਗਰਿ ਭਾਰਿ ਲਦਾਈ ਹੇ ॥੮॥મૂર્ખ મનુષ્ય પરમાત્માને યાદ કરતો નથી, તેથી દુઃખી જ થયો છે અને તેને પાપોનો ભાર લઈ લીધો છે

GUJARATI PAGE 1024

ਗੁਰਮੁਖਿ ਵਿਰਲਾ ਚੀਨੈ ਕੋਈ ॥કોઈ દુર્લભ ગુરુમુખ જ રહસ્યને ઓળખતો હતો.  ਦੁਇ ਪਗ ਧਰਮੁ ਧਰੇ ਧਰਣੀਧਰ ਗੁਰਮੁਖਿ ਸਾਚੁ ਤਿਥਾਈ ਹੇ ॥੮॥પૃથ્વીને ધારણ કરનાર હવે ધર્મરૂપી બળદ બે પગ પર ઉભો હતો અને ગુરુથી જ સત્યની પ્રાપ્તિ થતી હતી ॥૮॥ ਰਾਜੇ ਧਰਮੁ ਕਰਹਿ ਪਰਥਾਏ ॥મોટા-મોટા રાજા પોતાની કોઈ ઈચ્છા માટે ધર્મ-કર્મ કરી રહ્યા હતા,  ਆਸਾ ਬੰਧੇ

GUJARATI PAGE 1023

ਸਚੈ ਊਪਰਿ ਅਵਰ ਨ ਦੀਸੈ ਸਾਚੇ ਕੀਮਤਿ ਪਾਈ ਹੇ ॥੮॥તે પરમસત્યથી ઊંચું કોઈ નજર આવતું નથી, તેણે પોતે જ સત્યની મહિમાને જાણી છે ॥૮॥  ਐਥੈ ਗੋਇਲੜਾ ਦਿਨ ਚਾਰੇ ॥અહીં જીવ ચાર દિવસ જ આવે છે,  ਖੇਲੁ ਤਮਾਸਾ ਧੁੰਧੂਕਾਰੇ ॥આ જગત રમત-તમાશો છે અને જીવ અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં રહે છે.  ਬਾਜੀ ਖੇਲਿ ਗਏ ਬਾਜੀਗਰ ਜਿਉ ਨਿਸਿ

GUJARATI PAGE 1022

ਗੰਗਾ ਜਮੁਨਾ ਕੇਲ ਕੇਦਾਰਾ ॥ગંગા, યમુના, વૃંદાવન, કેદારનાથ,  ਕਾਸੀ ਕਾਂਤੀ ਪੁਰੀ ਦੁਆਰਾ ॥કાશી, મથુરા. દ્વારકા, પુરી,  ਗੰਗਾ ਸਾਗਰੁ ਬੇਣੀ ਸੰਗਮੁ ਅਠਸਠਿ ਅੰਕਿ ਸਮਾਈ ਹੇ ॥੯॥ગંગાસાગર અને ત્રિવેણી સંગમ વગેરે અડસઠ તીર્થ પ્રભુના સ્વરૂપમાં જ લીન બનેલ છે ॥૯॥ ਆਪੇ ਸਿਧ ਸਾਧਿਕੁ ਵੀਚਾਰੀ ॥તે પોતે જ સિદ્ધ, સાધક તેમજ વિચાર કરનાર વિદ્વાન છે.  ਆਪੇ ਰਾਜਨੁ ਪੰਚਾ

GUJARATI PAGE 1021

ਆਪੇ ਕਿਸ ਹੀ ਕਸਿ ਬਖਸੇ ਆਪੇ ਦੇ ਲੈ ਭਾਈ ਹੇ ॥੮॥તે પોતે જ કોઈના કર્મ પર ક્ષમા-દાન કરે છે અને કોઈને સજા દે છે ॥૮॥  ਆਪੇ ਧਨਖੁ ਆਪੇ ਸਰਬਾਣਾ ॥તે પોતે જ ધનુષ તેમજ બાણ ચલાવનાર છે,  ਆਪੇ ਸੁਘੜੁ ਸਰੂਪੁ ਸਿਆਣਾ ॥તે ખૂબ બુદ્ધિમાન, સુંદરરૂપ તેમજ ચતુર છે. ਕਹਤਾ ਬਕਤਾ ਸੁਣਤਾ ਸੋਈ ਆਪੇ ਬਣਤ ਬਣਾਈ

error: Content is protected !!