GUJARATI PAGE 940
ਕਿਤੁ ਬਿਧਿ ਆਸਾ ਮਨਸਾ ਖਾਈ ॥તે કઈ વિધિ દ્વારા પોતાની આશા તેમજ ઇચ્છાઓને સમાપ્ત કરી લીધી છે અને ਕਿਤੁ ਬਿਧਿ ਜੋਤਿ ਨਿਰੰਤਰਿ ਪਾਈ ॥કઈ વિધિ દ્વારા પરમ-પ્રકાશ પ્રાપ્ત કરી લીધો છે? ਬਿਨੁ ਦੰਤਾ ਕਿਉ ਖਾਈਐ ਸਾਰੁ ॥દાંતા વગર અહંકારરૂપી લોખંડ કેવી રીતે ચાવી શકાય છે? ਨਾਨਕ ਸਾਚਾ ਕਰਹੁ ਬੀਚਾਰੁ ॥੧੯॥હે નાનક! આ વિશે સાચો વિચાર
