GUJARATI PAGE 930

ਓਅੰਕਾਰਿ ਸਬਦਿ ਉਧਰੇ ॥ૐકાર શબ્દથી જ બધાનો ઉદાર થયો છે અને  ਓਅੰਕਾਰਿ ਗੁਰਮੁਖਿ ਤਰੇ ॥ૐકારથી ગુરુમુખ સંસાર-સમુદ્રથી તરી ગયો છે.  ਓਨਮ ਅਖਰ ਸੁਣਹੁ ਬੀਚਾਰੁ ॥‘ૐ’ અક્ષરનું વિચાર સાંભળ; ਓਨਮ ਅਖਰੁ ਤ੍ਰਿਭਵਣ ਸਾਰੁ ॥੧॥ૐ અક્ષર, પૃથ્વી, આકાશ, પાતાળ ત્રણેય લોકનો સાર છે ॥૧॥  ਸੁਣਿ ਪਾਡੇ ਕਿਆ ਲਿਖਹੁ ਜੰਜਾਲਾ ॥હે પાંડે! જરા સાંભળ; શા માટે જંજટમાં ફસાવનારી

GUJARATI PAGE 929

ਸਾਧ ਪਠਾਏ ਆਪਿ ਹਰਿ ਹਮ ਤੁਮ ਤੇ ਨਾਹੀ ਦੂਰਿ ॥પ્રભુએ પોતે જ આ સત્ય કહેવા માટે સાધુઓને સંસારમાં મોકલ્યા છે કે તે તારાથી ક્યાંય દૂર નથી.  ਨਾਨਕ ਭ੍ਰਮ ਭੈ ਮਿਟਿ ਗਏ ਰਮਣ ਰਾਮ ਭਰਪੂਰਿ ॥੨॥હે નાનક! બધા ભ્રમ તેમજ ભય મટી ગયા છે, એક રાગ જ બધા જીવોમાં આનંદ કરી રહ્યો છે ॥૨॥  ਛੰਤੁ ॥છંદ

GUJARATI PAGE 928

ਸੁੰਦਰੁ ਸੁਘੜੁ ਸੁਜਾਣੁ ਬੇਤਾ ਗੁਣ ਗੋਵਿੰਦ ਅਮੁਲਿਆ ॥તે ગોવિંદનાં ગુણ કીમતી છે, તે ખુબ સુંદર, ચતુર, બુદ્ધિમાન તેમજ સર્વજ્ઞાતા છે.  ਵਡਭਾਗਿ ਪਾਇਆ ਦੁਖੁ ਗਵਾਇਆ ਭਈ ਪੂਰਨ ਆਸ ਜੀਉ ॥અતિભાગ્યથી તેને પ્રાપ્ત કર્યો છે, દુઃખ દૂર થઈ ગયું છે અને દરેક આશા પૂર્ણ થઈ ગઈ છે.  ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਸਰਣਿ ਤੇਰੀ ਮਿਟੀ ਜਮ ਕੀ ਤ੍ਰਾਸ ਜੀਉ ॥੨॥હે

GUJARATI PAGE 927

ਇਕ ਓਟ ਕੀਜੈ ਜੀਉ ਦੀਜੈ ਆਸ ਇਕ ਧਰਣੀਧਰੈ ॥ફક્ત પરમાત્માનો આશરો ગ્રહણ કર, પોતાનું જીવન પણ તેના પર બલિહાર કરી દે અને તેના પર જ આશા રાખ.  ਸਾਧਸੰਗੇ ਹਰਿ ਨਾਮ ਰੰਗੇ ਸੰਸਾਰੁ ਸਾਗਰੁ ਸਭੁ ਤਰੈ ॥જે સાધુઓની સંગતિમાં પ્રભુ-નામમાં લીન રહે છે, તે બધા સંસાર સમુદ્રથી તરી જાય છે.  ਜਨਮ ਮਰਣ ਬਿਕਾਰ ਛੂਟੇ ਫਿਰਿ ਨ

GUJARATI PAGE 926

ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਪ੍ਰਭਿ ਕਰੀ ਕਿਰਪਾ ਪੂਰਾ ਸਤਿਗੁਰੁ ਪਾਇਆ ॥੨॥નાનક વિનંતી કરે છે કે પ્રભુએ કૃપા કરી છે, જેનાથી પૂર્ણ સદ્દગુરુ પ્રાપ્ત થઈ ગયો છે ॥૨॥   ਮਿਲਿ ਰਹੀਐ ਪ੍ਰਭ ਸਾਧ ਜਨਾ ਮਿਲਿ ਹਰਿ ਕੀਰਤਨੁ ਸੁਨੀਐ ਰਾਮ ॥પ્રભુના સાધુજનોની સાથે મળીને રહેવું જોઈએ અને પરમાત્માનું ભજન-કીર્તન સાંભળવું જોઈએ.  ਦਇਆਲ ਪ੍ਰਭੂ ਦਾਮੋਦਰ ਮਾਧੋ ਅੰਤੁ ਨ ਪਾਈਐ ਗੁਨੀਐ

GUJARATI PAGE 925

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥રામકલી મહેલ ૫॥  ਹਰਿ ਹਰਿ ਧਿਆਇ ਮਨਾ ਖਿਨੁ ਨ ਵਿਸਾਰੀਐ ॥હે મન! પરમાત્માનું મનન કર અને તેને એક ક્ષણ માટે પણ ન ભૂલવા જોઈએ. ਰਾਮ ਰਾਮਾ ਰਾਮ ਰਮਾ ਕੰਠਿ ਉਰ ਧਾਰੀਐ ॥પ્રેમાળ રામને હૃદય તેમજ કંઠમાં ધારણ કરીને તેનું મહિમાગાન કર.  ਉਰ ਧਾਰਿ ਹਰਿ ਹਰਿ ਪੁਰਖੁ ਪੂਰਨੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਨਿਰੰਜਨੋ ॥તે પરમપુરુષ, પૂર્ણ

GUJARATI PAGE 924

ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਜਿ ਬੋਲਿਆ ਗੁਰਸਿਖਾ ਮੰਨਿ ਲਈ ਰਜਾਇ ਜੀਉ ॥જેમ સદ્દગુરુ અમરદાસે કહ્યું, તેમ જ ગુરુ-શિષ્યોએ તેની રજાને માની લીધી.  ਮੋਹਰੀ ਪੁਤੁ ਸਨਮੁਖੁ ਹੋਇਆ ਰਾਮਦਾਸੈ ਪੈਰੀ ਪਾਇ ਜੀਉ ॥સર્વપ્રથમ સદ્દગુરુ અમરદાસનો પોતાનો પુત્ર બાબા મોહરી તેની સન્મુખ થયો અને સદ્દગુરુ અમરદાસે તેને ગુરુ રામદાસના ચરણ-સ્પર્શ કરવા માટે કહ્યું અને ਸਭ ਪਵੈ ਪੈਰੀ ਸਤਿਗੁਰੂ ਕੇਰੀ ਜਿਥੈ

GUJARATI PAGE 923

ਰਾਮਕਲੀ ਸਦੁરામકલી સદ ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ਜਗਿ ਦਾਤਾ ਸੋਇ ਭਗਤਿ ਵਛਲੁ ਤਿਹੁ ਲੋਇ ਜੀਉ ॥આખા વિશ્વનો દાતા પ્રભુ જ છે, ભક્તવત્સલ છે અને ત્રણેય લોકમાં સ્થિત છે. ਗੁਰ ਸਬਦਿ ਸਮਾਵਏ ਅਵਰੁ ਨ ਜਾਣੈ ਕੋਇ ਜੀਉ ॥ગુરુ અમરદાસ શબ્દ-ગુરુ દ્વારા પરમ-સત્યમાં જ લીન રહેતો હતો

GUJARATI PAGE 921

ਆਪਣੀ ਲਿਵ ਆਪੇ ਲਾਏ ਗੁਰਮੁਖਿ ਸਦਾ ਸਮਾਲੀਐ ॥સત્ય તો આ જ છે કે તે પોતે જ પોતાની લગાનમાં લગાવે છે અને ગુરુમુખ બનીને હંમેશા જ તેને સ્મરણ કરવું જોઈએ.  ਕਹੈ ਨਾਨਕੁ ਏਵਡੁ ਦਾਤਾ ਸੋ ਕਿਉ ਮਨਹੁ ਵਿਸਾਰੀਐ ॥੨੮॥નાનક કહે છે જે આટલો મોટો દાતા છે, તેને મનથી શા માટે ભુલાવીએ? ॥૨૮॥  ਜੈਸੀ ਅਗਨਿ ਉਦਰ ਮਹਿ

GUJARATI PAGE 920

ਕਹੈ ਨਾਨਕੁ ਸੁਣਹੁ ਸੰਤਹੁ ਸੋ ਸਿਖੁ ਸਨਮੁਖੁ ਹੋਏ ॥੨੧॥હે સંતો! નાનક કહે છે કે ધ્યાનપૂર્વક સાંભળો; તે જ શિષ્ય ગુરુની સન્મુખ હોય છે ॥૨૧॥  ਜੇ ਕੋ ਗੁਰ ਤੇ ਵੇਮੁਖੁ ਹੋਵੈ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਮੁਕਤਿ ਨ ਪਾਵੈ ॥જો કોઈ શિષ્ય ગુરુથી અલગ થઈ જાય તો સદ્દગુરુ વગર તેને મુક્તિ મળતી નથી.  ਪਾਵੈ ਮੁਕਤਿ ਨ ਹੋਰ ਥੈ ਕੋਈ

error: Content is protected !!