GUJARATI PAGE 930
ਓਅੰਕਾਰਿ ਸਬਦਿ ਉਧਰੇ ॥ૐકાર શબ્દથી જ બધાનો ઉદાર થયો છે અને ਓਅੰਕਾਰਿ ਗੁਰਮੁਖਿ ਤਰੇ ॥ૐકારથી ગુરુમુખ સંસાર-સમુદ્રથી તરી ગયો છે. ਓਨਮ ਅਖਰ ਸੁਣਹੁ ਬੀਚਾਰੁ ॥‘ૐ’ અક્ષરનું વિચાર સાંભળ; ਓਨਮ ਅਖਰੁ ਤ੍ਰਿਭਵਣ ਸਾਰੁ ॥੧॥ૐ અક્ષર, પૃથ્વી, આકાશ, પાતાળ ત્રણેય લોકનો સાર છે ॥૧॥ ਸੁਣਿ ਪਾਡੇ ਕਿਆ ਲਿਖਹੁ ਜੰਜਾਲਾ ॥હે પાંડે! જરા સાંભળ; શા માટે જંજટમાં ફસાવનારી
