GUJARATI PAGE 950

ਜਿਉ ਬੈਸੰਤਰਿ ਧਾਤੁ ਸੁਧੁ ਹੋਇ ਤਿਉ ਹਰਿ ਕਾ ਭਉ ਦੁਰਮਤਿ ਮੈਲੁ ਗਵਾਇ ॥જેમ આગમાં ધાતુ નાખવાથી શુદ્ધ થઈ જાય છે, તેમ જ પ્રભુ ભય દુર્બુદ્ધિ રૂપી ગંદકીને મનથી કાઢી દે છે.  ਨਾਨਕ ਤੇ ਜਨ ਸੋਹਣੇ ਜੋ ਰਤੇ ਹਰਿ ਰੰਗੁ ਲਾਇ ॥੧॥હે નાનક! તે જ ભક્તજન સુંદર છે, જે પરમાત્માથી રંગ લગાવીને તેમાં લીન થઈ ગયો

GUJARATI PAGE 949

ਗੁਰਮਤੀ ਘਟਿ ਚਾਨਣਾ ਆਨੇਰੁ ਬਿਨਾਸਣਿ ॥ગુરુ મત પ્રમાણે જ હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે અને અજ્ઞાનરૂપી અંધારાનો વિનાશ થઈ જાય છે.  ਹੁਕਮੇ ਹੀ ਸਭ ਸਾਜੀਅਨੁ ਰਵਿਆ ਸਭ ਵਣਿ ਤ੍ਰਿਣਿ ॥પ્રભુએ પોતાના હુકમથી આખા વિશ્વની રચના કરી છે અને તે કણ-કણમાં હાજર છે.  ਸਭੁ ਕਿਛੁ ਆਪੇ ਆਪਿ ਹੈ ਗੁਰਮੁਖਿ ਸਦਾ ਹਰਿ ਭਣਿ ॥તે સર્વશક્તિમાન છે અને

GUJARATI PAGE 948

ਸੋ ਸਹੁ ਸਾਂਤਿ ਨ ਦੇਵਈ ਕਿਆ ਚਲੈ ਤਿਸੁ ਨਾਲਿ ॥જો મારો પ્રભુ મને શાંતિ દેતો નથી તો તેનાથી મારુ શું જોર ચાલી શકે છે?   ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਰਿ ਧਿਆਈਐ ਅੰਤਰਿ ਰਖੀਐ ਉਰ ਧਾਰਿ ॥તેની બહેનપણી તેને સમજાવે છે કે ગુરુની કૃપાથી પ્રભુનું ધ્યાન-મનન થઈ શકે છે અને તેને પોતાના હૃદયમાં વસાવીને રાખવો જોઈએ.  ਨਾਨਕ ਘਰਿ ਬੈਠਿਆ

GUJARATI PAGE 947

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે કે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે  ਰਾਮਕਲੀ ਕੀ ਵਾਰ ਮਹਲਾ ੩ ॥રામકલી ની વાર મહેલ ૩॥  ਜੋਧੈ ਵੀਰੈ ਪੂਰਬਾਣੀ ਕੀ ਧੁਨੀ ॥જોધા અને વીરા પુરવાણીની ધૂન ॥ ਸਲੋਕੁ ਮਃ ੩ ॥શ્લોક મહેલ ૩॥  ਸਤਿਗੁਰੁ ਸਹਜੈ ਦਾ ਖੇਤੁ ਹੈ ਜਿਸ ਨੋ ਲਾਏ ਭਾਉ ॥સદ્દગુરુ સુખ તેમજ શાંતિનું ખેતર

GUJARATI PAGE 946

ਵਰਨੁ ਭੇਖੁ ਅਸਰੂਪੁ ਸੁ ਏਕੋ ਏਕੋ ਸਬਦੁ ਵਿਡਾਣੀ ॥તે એકનો રંગ, વેશ તેમજ સ્વરૂપ ખુબ સુંદર છે અને પોતે જ અદ્દભુત શબ્દ છે.  ਸਾਚ ਬਿਨਾ ਸੂਚਾ ਕੋ ਨਾਹੀ ਨਾਨਕ ਅਕਥ ਕਹਾਣੀ ॥੬੭॥હે નાનક! પરમ સત્ય વગર કોઈ પણ શુદ્ધ નથી અને પરમાત્માની લીલાની વાર્તા પણ વાસ્તવમાં અકથનીય છે ॥૬૭॥  ਕਿਤੁ ਕਿਤੁ ਬਿਧਿ ਜਗੁ ਉਪਜੈ ਪੁਰਖਾ

GUJARATI PAGE 945

ਬਿਨੁ ਸਬਦੈ ਰਸੁ ਨ ਆਵੈ ਅਉਧੂ ਹਉਮੈ ਪਿਆਸ ਨ ਜਾਈ ॥હે અવધૂત! ગુરુ ઉત્તર દે છે કે શબ્દ વગર રસ પ્રાપ્ત થતો નથી અને અભિમાનને કારણે લાલચ દૂર થતી નથી.  ਸਬਦਿ ਰਤੇ ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਪਾਇਆ ਸਾਚੇ ਰਹੇ ਅਘਾਈ ॥શબ્દમાં લીન થયેલા જીવને જ હરિ-નામ અમૃત રસ પ્રાપ્ત થાય છે અને સત્યથી તૃપ્ત થઈ જાય છે. 

GUJARATI PAGE 944

ਗੁਪਤੀ ਬਾਣੀ ਪਰਗਟੁ ਹੋਇ ॥હે નાનક! જેના મનમાં અનહદ શબ્દરૂપી ગુપ્ત વાણી પ્રગટ થઈ જાય છે,  ਨਾਨਕ ਪਰਖਿ ਲਏ ਸਚੁ ਸੋਇ ॥੫੩॥તે સત્યની ઓળખ કરી લે છે ॥૫૩॥  ਸਹਜ ਭਾਇ ਮਿਲੀਐ ਸੁਖੁ ਹੋਵੈ ॥સરળ સ્વભાવ પરમાત્માને મળવાથી જ સુખ પ્રાપ્ત થાય છે.                                      ਗੁਰਮੁਖਿ ਜਾਗੈ ਨੀਦ ਨ ਸੋਵੈ ॥ગુરુમુખ હંમેશા જ જાગૃત રહે છે અને તે

GUJARATI PAGE 943

ਪਵਨ ਅਰੰਭੁ ਸਤਿਗੁਰ ਮਤਿ ਵੇਲਾ ॥ગુરુ નાનક દેવ ઉત્તર દે છે કે સૃષ્ટિનો આરંભ પવનરૂપી શ્વાસ છે. આ મનુષ્ય-જીવન સદ્દગુરૂનો ઉપદેશ લેવાની શુભ તક છે.  ਸਬਦੁ ਗੁਰੂ ਸੁਰਤਿ ਧੁਨਿ ਚੇਲਾ ॥શબ્દ મારો ગુરુ છે અને શબ્દના અવાજને સાંભળનારી મારો સુર તેનો ચેલો છે.  ਅਕਥ ਕਥਾ ਲੇ ਰਹਉ ਨਿਰਾਲਾ ॥અકથ્ય પ્રભુની કથા લઈને હું દુનિયાથી નિર્લિપ્ત

GUJARATI PAGE 942

ਬਿਨੁ ਸਬਦੈ ਸਭਿ ਦੂਜੈ ਲਾਗੇ ਦੇਖਹੁ ਰਿਦੈ ਬੀਚਾਰਿ ॥પોતાના હૃદયમાં સારી રીતે વિચાર કરીને જોઈ લે, બ્રહ્મ-શબ્દ વગર લોકો દ્વેતભાવમાં જ લાગેલા છે.  ਨਾਨਕ ਵਡੇ ਸੇ ਵਡਭਾਗੀ ਜਿਨੀ ਸਚੁ ਰਖਿਆ ਉਰ ਧਾਰਿ ॥੩੪॥હે નાનક! તે જ મનુષ્ય મોટો અને ભાગ્યવાન છે, જેને પોતાના હૃદયમાં સત્યને વસાવીને રાખેલ છે ॥૩૪॥  ਗੁਰਮੁਖਿ ਰਤਨੁ ਲਹੈ ਲਿਵ ਲਾਇ ॥ગુરુમુખની

GUJARATI PAGE 941

ਸੋ ਬੂਝੈ ਜਿਸੁ ਆਪਿ ਬੁਝਾਏ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਸੁ ਮੁਕਤੁ ਭਇਆ ॥આ તફાવતને તે જ સમજે છે, જેને પરમાત્મા પોતે જ્ઞાન દે છે અને ગુરુના શબ્દ દ્વારા જ જીવ મુક્ત થયો છે.  ਨਾਨਕ ਤਾਰੇ ਤਾਰਣਹਾਰਾ ਹਉਮੈ ਦੂਜਾ ਪਰਹਰਿਆ ॥੨੫॥નાનક કહે છે કે જેને પોતાના અભિમાન તેમજ દ્વેતભાવને ત્યાગી દીધો છે, તારણહાર પરમાત્માએ પોતે જ તેનો

error: Content is protected !!